SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ જનરત્નચિંતામણિ પ્રશ્ન : સાકાર ઉપયોગને અર્થ શું ? ભાવવાળા હોય છે. અજીવમાં આ ભાવ હોતાં નથી, તેથી ઉત્તર : જે બોધ ચાદ્ય પદાર્થને વિશેષરૂપે જાણે તેને આ ભાવ અજીવનું સ્વરૂપ નથી. મુક્ત જીવનમાં આ પાંચ સાકાર ઉપગ કહેવાય. સાકારને “જ્ઞાન” કહેવાય “સવિક૯૫ ભાવોમાંથી માત્ર બે ભાવ હોય છે, ક્ષાયિક અને પરિણામિક. * બેધ” કહેવાય.' ઔદયિક ભાવના ૨૧ પ્રકારો : અજ્ઞાન, અસિદ્ધત્વ, પ્રશ્ન : નિરાકાર ઉપયોગનો અર્થ શું? અસંયમ, છલેશ્યા, ચાર કષાય, ત્રણ વેદ, ચાર ગતિ અને મિથ્યાત્વ. ઉત્તર : જે બેધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તેને નિરાકાર ઉપયોગ કહેવાય. નિરાકારને ‘દર્શન” કહેવાય. પરિણામક ભાવના ત્રણ પ્રકાર : ભવ્યત્વ, અભવ્ય ‘નિવિક૯૫ બેધ” પણ કહેવાય, ઉપરના બાર ભેદમાંથી છે અને જીવવ. ભેદ, કેવળજ્ઞાન અને કેવળદર્શન પૂર્ણરૂપે વિકસિત ચેતનાનું ઔપશમિક ભાવના બે પ્રકારઃ ઉપશમ સમકિત અને પવિ, ભાલકાર્ય છે, વ્યાપાર છે. જ્યારે બાકીના દેશભેદ અપૂર્ણ ચેતના- શક્તિને વ્યાપાર છે. ઉપશમ ચારિત્ર. ક્ષાયિક ભાવના નવ પ્રકાર: કેવળ જ્ઞાન, કેવળ દર્શન, પ્રશ્ન : જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો ભેદ શું છે ? ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, દાનલબ્ધિ, ભગલબ્ધિ, ઉત્તર : સમ્યકૃત્વ સાથે બાધ જ્ઞાન કહેવાય, સમ્ય- ઉપગલબ્ધિ, લાભલબ્ધિ અને વીર્ય લબ્ધિ. કૂવ વિનાને બધું અજ્ઞાન કહેવાય. ક્ષાયોપથમિક ભાવના અઢાર પ્રકાર: મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, પાંચ ભાવ: અવધિજ્ઞાન, મનઃપર્યાવજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, પાંચ પ્રકારના ભાવે જીવનું સ્વતત્ત્વ છે. વિર્ભાગજ્ઞાન, ચક્ષુશન, અચહ્યુશન, અવધિદર્શન, દેશ વિરતિ, ક્ષાપશમિક સમકિત, સર્વ વિરતિ ચારિત્ર અને જીવના સ્વરૂપને ઓળખવા માટે આ પાંચ ભાવોને દાનાદિ પાંચ લબ્ધિ. તે તે કર્મોના ક્ષપશમથી આ ગુણે સમજવા જ પડે. એ પાંચ ભાવેના નામ અને એમની આત્મામાં પ્રગટે છે. વ્યાખ્યા નીચે મુજબ છે: ૧ છઠ્ઠો જે “સાન્નિપાતિક” નામનો ભાવ છે તે આ ૧. ઔદયિક ભાવઃ કર્મોનો ઉદય આત્માની એક પ્રકારની પાંચ ભાવોના જુદા જુદા સંયોગથી જન્મે છે. આવા પાંચ મલીનતા છે. શુભ અને અશુભ કર્મ પ્રકૃતિએને “વિપાકાનુ- પ્રકારના સંયોગથી ૨૬ ભેદ થાય છે. તે આ પ્રમાણે ભવથી ભેગવવી પડે છે ૨. પરિણામિક ભાવઃ આત્મદ્રવ્યને એક પરિણામ છે. કેઈ પણ દ્રવ્યનું સ્વાભાવિક પરિણુમન દ્વિ– સંગી: ૧૦ -તેને પરિણામિક ભાવ કહેવાય. ૩. ઔપશમિક ભાવ: ૧. ઔપશામિક – ક્ષાયિક. કર્મોના ઉપશમથી જે પેદા થાય તે ઓપશમિક ભાવ કહેવાય. ૨. . - ક્ષાયોપથમિક. ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે. કર્મોનો રદય અને પ્રદેશદય-બંને પ્રકારના કર્મોદય અટકી જાય ત્યારે આત્મા ૩. ,, - ઔદયિક. ઔપશમિક ભાવમાં વતે છે. ૪. ક્ષાયિક ભાવ: તે તે કર્મના - પરિણામિક સર્વથા ક્ષયથી જે ભાવ પ્રગટે તે ક્ષાયિક ભાવ કહેવાય. ૫. ક્ષાયિક – ક્ષાપશમિક કર્મનો ક્ષય થવાથી આત્મામાં અપૂર્વ વિશુદ્ધિ પ્રગટે છે. , - ઔદયિક ૫. ક્ષાપશમિક ભાવ: કેટલાક કર્મોનો ક્ષયથી અને કેટલાક ૭. ,, - પારિણુમિક કર્મોના ઉપશમથી આત્મામાં જે ભાવ પ્રગટે તેને ક્ષા- ૮. ક્ષાયોપથમિક – ઔદયિક પથમિક ભાવ કહેવાય. ઉદયમાં નહીં આવેલા પરંતુ સત્તામાં ૯. ,, - પરિણામિક રહેલા કેટલાક કર્મોને ઉપશમ થાય અને ઉદયમાં આવેલા ૧૦. ઔદયિક કેટલાક કર્મોનો નાશ થાય, ત્યારે આત્મામાં આ ભાવ , પ્રગટે છે. ત્રિ-સંયોગી : ૧૦ - આ પાંચ ભાવે આત્માનું સ્વરૂપ છે. જીવ સંસારી હોય ૧. ઓપ. ક્ષાયિક. ક્ષા. કે મુક્ત એના પર્યાયો આ પાંચ ભાવોમાંથી કોઈને કઈ ૨. ,, ,, - ઔદયિક ૧ આકારો વિકલ્પ, સહ આકારેણ સાકારઃ (અના- ૩. , , - પરિણામિક કારસ્તદ્વિકલ્પરહિતઃ નિવિકલ્પ તત્વાથ ટીકાયામ ૧. ભાવપ્રકરણે Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy