SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૫૨૯ અનંત પર્યાય થઈ જાય છે. એવી રીતે દર્શનના [ સામાન્ય વળી, લક્ષણ તો એવું હોવું જોઈએ કે એ સમગ્ર ઉપગના] પણ અનંત પર્યાય થઈ જતાં હોય છે. આ લક્ષ્યમાં સદા રહે. આત્મા લક્ષ્ય છે, ઉપયોગ લક્ષણ છે. દૃષ્ટિએ જીવના અનન્ત પર્યાય છે. આત્મામાં–સર્વ આત્માઓમાં આ લક્ષણુ સદા જોવા મળે છે. આ સિવાયના બીજા ગુણે ક્યારેક પ્રગટ હોય, ક્યારેક આમ, અનન્ત જીવોમાં, એક-એક જીવના અનન્ત ભેદ પડે છે! જીવસૃષ્ટિના ચિંતન-મનનમાં આ અપેક્ષાઓ ખૂબ પ્રગટ ન પણ હોય. જ્યારે ઉપગ તે નિગેદના જીવમાં પણ પ્રગટ હોય છે ! “નંદી સૂત્રમાં કહ્યું છે. સવજીવાણું ઉપયોગી બને છે. ઊંડું અને વ્યાપક ચિંતન કરનારા ચિંતકો * અખરલ્સ અણુતભાગો નિશુગ્ગાડિઓ !” સર્વ જીવમાં માટે ચિંતનની આ કેડીઓ આનંદપ્રદ બનતી હોય છે. અક્ષરને અનન્તમ ભાગ (આ જ ઉપયોગી નિત્ય ઉઘાડો લક્ષણ-ચર્ચા હોય છે. સમગ્ર વિશ્વ જીવ અને જડ તત્વોનું મિશ્રણ છે “આ આ ઉપગના બે પ્રકાર છે: જ્ઞાનોપયોગ [ વિશેષજીવ છે, જડ નથી” આ નિર્ણય કરવા માટે કઈ બેથ ] અને દર્શનપગ [ સામાન્ય બંધ આ ‘ઉપયોગ” નિર્ણાયક તત્વ જોઈએ. એ નિર્ણાયકતત્વ છે લક્ષણ. લક્ષણથી શ્રી લક્ષણલક્ષ્યનો નિશ્ચય થઈ શકે છે. લક્ષણને એવો નિયમ હોય ૧. લશ્ય-આત્મામાં જ રહે છે. ૨. લક્ષ્યતર-જડમાં નથી જતું. ૧. લક્ષ્યમાં જ રહે. ૩. સકલલક્ષ્ય-સર્વ આત્માઓમાં રહે છે. સાકાર ઉપગના આઠ અને અનાકાર ઉપયોગના ચાર ૨. લતરમાં ન રહે. પ્રકારો છે, તે પ્રકાર પ્રશમરતિકારે અહીં બતાવ્યા છે. ૩. લક્ષ્યમાં સર્વત્ર રહે. ૦ સાકાર-ઉપયોગ જેવી રીતે જ્ઞાની પુરુષેએ જીવનું લક્ષણ બતાવ્યું છે૦ અનાકાર-ઉપયોગ તેવી રીતે અજીવનું લક્ષણ પણ બતાવ્યું છે. પ્રસ્તુતમાં જ્ઞાનની શક્તિ-ચેતનાશક્તિ દરેક આત્મામાં સમાન હોય સર્વ જીવોનું લક્ષણ બતાવ્યું છે. ઉપગ. (ઉપયોગે છે પરંતુ બોધવ્યાપાર [ઉપયોગ સમાન નથી હોતો. તેથી લક્ષણમ -તત્વાર્થસૂત્રઃ ૨-૮) આ “ઉપયોગ” શબ્દ જૈન જીવોમાં ઉપયોગની વિવિધતા જોવા મળે છે. ઉપયોગની તત્વજ્ઞાનની પરિભાષાને શબ્દ છે. ચાલુ સંસાર-વ્યવહારના વિવિધતા, જીવાત્મામાં બાહ્ય-આંતર કારની વિવિધતા અર્થમાં આ શબ્દ નથી સમજવાને. જેમ કે : “હું વર- પર અવલંબિત હોય છે. બાહ્ય કારણે જેવાં કે : ઈન્દ્રિય, સાદમાં આ છત્રીનો ઉપયોગ કરું છું. આ ઉનના કપડાને વિષય, દેશ-કાળ આદિ દરેક જીવાત્માને સમાન પ્રાપ્ત ઉપગ હ શિયાળામાં કરું છું...” આ સંસાર વ્યવહારમાં હોતાં નથી. એવી રીતે આંતર કારણોમાં કર્મોના આવરણની પ્રયોજાયેલ “ઉપગ” શબ્દ છે. પ્રસ્તુતમાં “ઉપયોગ” વિવિધતા મુખ્ય હોય છે. આન્તર ઉત્સાહ આદિની વિવિધતા શબ્દ “બેધરૂપવ્યાપારના અર્થમાં પ્રયોજાયેલો છે. પણ હોય છે. આ કારણોને લીધે જીવાત્મા જુદા જુદા સમયે પ્રશ્ન : બાધરૂપવ્યાપાર આત્મામાં જ કેમ થાય છે. 9 જુદી જુદી બાધક્રિયા કરતું હોય છે. બાધની વિવિધતા. જડમાં કેમ નહીં ? આપણે અનુભવીએ છીએ. આ બાધાક્રિયાની વિવિધતાનું વિભાગીકરણ આ આઠ ઉત્તર : બાધરૂપકાર્ય ચેતનાશક્તિનું કાર્ય છે. ચેતનાશક્તિ અને ચાર વિભાગોમાં આપ્યું છે. મુખ્ય બે વિભાગ કર્યા બાધરૂપવ્યાપારનું કારણ છે ! જડમાં ચેતનાશક્તિ નથી માટે છે ૧. સાકાર ઉપયોગ ૨. નિરાકાર ઉપયાગ. તેમાં બોધરૂપવ્યાપાર થતો નથી. સાકાર ઉપગના બે વિભાગ કરવામાં આવ્યા છે ૧. પ્રશ્ન : આત્મામાં તો અનંત ગુણો છે, તે “ઉપયોગને જ્ઞાન અને ૨. અજ્ઞાન. જ્ઞાનના પાંચ ભેદ આ પ્રમાણે છે : જ લક્ષણ કેમ કહ્યું? મતિજ્ઞાન, કુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યયજ્ઞાન અને ઉત્તર : સાચી વાત છે, આત્મામાં ગુણ તો અનંત છે, પરંતુ બધા ગુણામાં ઉપયોગ જ પ્રધાન છે. કારણ કે ઉપયોગ અજ્ઞાનના ત્રણ ભેદ આ પ્રમાણે છે: મતિજ્ઞાન, શ્રત સ્વ-પર પ્રકાશરૂપ ગુણ છે. તેથી ઉપયોગ જ સ્વ અને પરનો અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. નિરાકાર ઉપગના ચાર વિભાગ બધ કરાવે છે, જ્ઞાન કરાવે છે. “આ સારું, આ નરસું, છે ? ચક્ષદર્શન અચદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. આ છે, આ નથી, આ આમ કેમ, આ આમ કેમ નહિ...?” ૧ નન્દી સૂત્રે સૂત્ર-૪૨ ઈત્યાદિ ‘ઉપયોગના કારણે જાણે છે. ૨ સ દ્વિવિધSષ્ટચતુર્ભે દર તવાથે/અ, ૨, ૨-૯ આમ આ છત્રીને ઉપર આ સંસાર વ્યવસ્થાની વિવિધતા મુખે આત્મામાં શુ તે કેવલજ્ઞાન, યોગના અવિર્ભાગાન નિદર્શન અને કેવળ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy