SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ પર૮ ૧. એકેન્દ્રિય ૨. એઇન્દ્રિય ૩. તેઇન્દ્રિય ૪. ચઉરિન્દ્રિય અને ૫. પચેન્દ્રિય છે. એકેન્દ્રિય જીવા ઃ પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુ કાય અને વનસ્પતિકાય. એઈન્દ્રિય જીવા : શખ, કાડા, કૃમિ, પારા, અળશિયાં વિગેરે. તેઈન્દ્રિય જીવા : માંકણુ, જૂ, કીડી, મકાડા, કુશુઆ, ઈયળ વિગેરે. ચરિન્દ્રિય જીવા : વીછી, ભ્રમર,માંખી, મચ્છર, ક’સારી વિગેરે. પંચેન્દ્રિય : મનુષ્ય, દેવ, નારકી, ગાય – ભેંસ આદિ. પરિચય : જે જીવાને માત્ર સ્પર્શીનેન્દ્રિય હોય તે એકેન્દ્રિય કહેવાય. જે જીવાને માત્ર સ્પર્શીનેન્દ્રિય અને રસનેન્દ્રિય હોય તે બેઇન્દ્રિય કહેવાય. જે જીવાને સ્પન રસન અને ઘ્રાણેન્દ્રિય હોય તે તૈઇન્દ્રિય કહેવાય. જે જીવાને સ્પન – રસન – ઘ્રાણુ અને ચક્ષુરિન્દ્રય હોય તે ચઉરિન્દ્રિય કહેવાય. અને જે જીવાને સ્પન – રસન – ઘ્રાણચક્ષુ તથા શ્રવણેન્દ્રિય હાય તે પ‘ચેન્દ્રિય કહેવાય. છ પ્રકારે : ૧ સમગ્ર જીવસૃષ્ટિના સમાવેશ છ વિભાગેામાં પણ થાય છે. તે છ વિભાગેા આ પ્રમાણે છેઃ પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. ૧. પૃથ્વીકાય સ્ફટિક, મણિ, રત્ન, પારા, સેાનુ, ચાંદી, માટી, પત્થર, મીઠું', અખરખ વિગેરે. ૨. અપ્લાય : કૂવાનું-વરસાદનું પાણી, હાર, ખર, કરા, ઝાકળ, ધૂમ્મસ વિગેરે. ૩. તેજસ્કાય : અંગારા, જ્વાલા, ભાઠા, ઉષ્ણુરાખ વિગેરે. ૪. વાયુકાય : વાયુ, વટાળિયેા, ઘનવાત, તનવાત, મહાવાયુ વિગેરે. ૫. વનસ્પતિકાય : દરેક જાતની વનસ્પતિ. ૬. ત્રસકાય : નારકી, મનુષ્ય, દેવ, જલચરતિય ચ, થલચર-ખેચર તિય‘ચ. (ઈંડાં ત્રસકાય છે. ) આ રીતે ગ્રંથકારે બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને છ પ્રકારે સસારી જીવસૃષ્ટિનું પ્રતિપાદન કરેલું છે, જૈનરત્નચિંતામણિ આ રીતે [ એ પ્રકારે... ત્રણ પ્રકારે...છ પ્રકારે ] જીવાના અનેક પ્રકારો છે. શ્રી દેવાનન્દસૂરિ રચિત ‘સમયમળે છે. જેમકે એ પ્રકારે-અવ્યવહાર રાશિના જીવા સાર પ્રકરણમાં ખીજી રીતે પણ જવાના પ્રકાર જોવા અને વ્યવહાર રાશિના જીવા. Jain Education International ત્રણ પ્રકારે – સંચત, અસયત અને સયતાસ ચત. ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય. સાત પ્રકારે – કૃષ્ણવેશી, નીલલેશી, કાપાત, તેજે, પદ્મ, શુકલ લેશ્યાવાળા અને અલેશી. ૧આઠ પ્રકારે – અડજ, પેાતજ, જરાયુજ, રસજ, સ‘સ્વેદજ, સ‘મૂર્છિમ, ઉભેદજ અને ઉપપાતજ. આ રીતે ચૌદ પ્રકારના (૧૪ ગુણસ્થાનાની અપેક્ષાએ ) જીવા પણ બતાવ્યા છે. આ શકે છે, શકે છે અને આ એક-એક પ્રકારના અનન્ત ભેદ પડી રીતે અનેક પ્રકારોમાં જીવસૃષ્ટિનું વિભાજન થઈ એ અનન્ત પ્રકાર કેવી રીતે છે, એ ગ્રંથકારે સમજાવ્યુ' છે. દરેક દ્રવ્યના અનંત પર્યાય હાય છે. પર્યાય એટલે અવસ્થા. એક એક જીવદ્રવ્યના અન`ત-અનત પર્યાય હાય છે. અહીં... પ્રસ્તુત વિષયમાં ચાર અપેક્ષાએ પર્યાયાની અનંતતા ખતાવી છે. ૧. સ્થિતિની અપેક્ષાએ, ર્ અવગાહનાની અપેક્ષાએ, ૩. જ્ઞાનની અપેક્ષાએ અને ૪. દનની અપેક્ષાએ. ૧. સ્થિતિ એટલે આયુષ્ય. અનાદ્ઘિકાલીન સૌંસારમાં જીવે અનન્ત ભવ કર્યા છે. દરેક ભવમાં આયુષ્ય કર્મીની સ્થિતિ તા હોય જ. એ અપેક્ષાએ જીવના અનંત પર્યાય છે. ૨. અવગાહના એટલે શરીરનું નાના—મેટાપણું. શરીર આકાશ-પ્રદેશને અવગાહીને રહે છે. હીનાધિક શરીરના કારણે અને અનંત ભવામાં જીવે અનત શરીર ધારણ કરેલા હાવાથી અવગાહના અનંત પ્રકારની થાય છે. આ અપેક્ષાએ જીવના અનંત પર્યાય છે. ૧, અંડજ [ ઇંડામાંથી ઉત્પન્ન થાય તે પક્ષીઓ ] પાત જરાયુક્ત જન્મે, ગાય વિગેરે ] રસજ [ ચલિત રસમાંથી જ [પાતયુક્ત ઉત્પન્ન થાય – હાથી વિગેરે] જરાયુજ તથા મદિરા વિગેરેમાંથી ઉત્પન્ન થતાં બે ઇન્દ્રિયજી] ૧. તત્ક્ષણ’ જે તે એવમાહ સુ વ્યિહા સ’સાર સમા-સસ્વેદજી [પરસેવામાંથી ઉત્પન્ન થતાં જીવા માંકડ, વર્ણીગા જીવા તે એવમાહ સુ ત જહા – પુઢવિકાયા આઉ-જૂ વિગેરે ભેદજ [ જમીન ભેદોને ઉત્પન્ન થતાં ક્રાઈયા તેઉકાઇયા વાઉક્કાઈયા વણસતિકાઈયા તસકાઈયા । જીવે તીડ વિગેરે] સમૃમિ [મનુષ્યના ૧૪ અશ્િચ -જીવાજીવાભિગમે । સૂત્ર-૨૨૮ સ્થાનમાં જન્મનારા] ઉપપાતજ [નારકી અને દેવા] ૩–૪. સૂક્ષ્મ નિગેાના જીવના જ્ઞાનથી માંડીને કેવળ અપેક્ષાએ, નિગેાદથી કેવળજ્ઞાન સુધીની યાત્રામાં જ્ઞાનના જ્ઞાન સુધી જ્ઞાનના અનન્ત ભેદ થાય. એક જ જીવની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy