SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ ૫૩૧ આ અવિરાધિ એવા ઇન્દ્રની પ્રાપ્તિ, સ - ૨ પ્રકારમાંથી રકામાં ૧૫ પ્રાપ્તિનું મૂળભડકાના નથી પરંતુ આમાં ૧ દયિકા ભાવથી મુક્ત ૪. , ક્ષા. ઔદયિક. ૪. સંપત્તિને પામે છે, પ. – પારિણામિક ૫. સુખ પામે છે, અને ૬. , ઔદયિક - , ૬. દુઃખ પામે છે, ૭. ક્ષાયિક. લા. ઔદયિક એમાં આ ઔદયિક ભાવો મુખ્ય કારણ છે, મૂળભૂત ૮. , , પરિણામિક ૯. ,, ઔદયિક ,, કારણ છે. તે તે શુભ કે અશુભ ભાવમાં વર્તતે જીવ શુભાશુભ કર્મ બાંધે છે. અને એ કર્મોના ઉદયથી જીવાત્મા ૧૦. ક્ષાયોઔદ પારિણામિક ગતિ, સ્થિતિ આદિ પ્રાપ્ત કરે છે. ચતુઃ સગી – ૫ આત્મા’ શબ્દનો વ્યુત્પત્તિ-અર્થ આ પ્રમાણે થાય છેઃ ૧. ઓપ. ક્ષાયિક ક્ષા. ઔદયિક “અતતિ–ગચ્છતિ તાસ્તાનું સ્થાનાદિવિશેષાન આપ્નોતિ ૨. ઇ ' , , પરિણામિક ઈત્યાત્મા” આ વ્યુત્પત્તિ અર્થને ગ્રંથકારે આત્મામાં ઘટાવ્યો ૩. , , ઔદાયક , છે. સ્થાન, ગતિ આદિને સ્પષ્ટ કર્યા છે. ૪. ક્ષા . 5 ) સ્થાનનો અર્થ શ્રી હરિભદ્રસૂરિ કૃત ટીકામાં “આયુષ્ય” ૫. ક્ષાયિક , s કરવામાં આવ્યો છે. જ્યારે અજ્ઞાત કતૃક ટીકામાં “સ્થાનને પંચ સંગી-૧ અર્થ તેને ગતિઓમાં જે જધન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થાને ઓપ. ક્ષાયિક, ઔદયિક, પારિ. લાયોપથમિક છે તેના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. નોંધઃ ૧ગ્રંથકારે આ ૨૬ પ્રકારોમાંથી અવિધિ એવા તાત્પર્યાર્થ એ છે કે સંસારમાં જીવનું પરિભ્રમણ, ૧૫ ભેદ ગ્રહણ કર્યા છે. એટલે કારિકામાં ૧૫ ઇન્દ્રિયની પ્રાપ્તિ, સંપત્તિની પ્રાપ્તિ, સુખ અને દુઃખની ભેદોનો નિર્દેશ કર્યો છે. ' પ્રાપ્તિનું મૂળભૂત કારણ કમ નથી પરંતુ આત્મા પોતે જ છે! આત્માના પિતાના ઔદયિકાદિ ભાવો છે. આ તથ્ય વિશેષ : આ છ પ્રકારના ભામાં એક પરિણામક જે સમજાય તે મનુષ્ય સર્વ પ્રથમ દયિક ભાવાથી મુક્ત ભાવ એવો છે કે જે કર્મોના ક્ષયથી, ક્ષાપ- શવાનો પ્રયત્ન કરે. તેમાં ક્રમશઃ મિથ્યા-વ અનાન થવાને પ્રયત્ન કરે. તેમાં ક્રમશઃ મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, શમથી કે ઉપશમથી પ્રગટ થતા નથી. પરંતુ કચ્છ-નીલ-કાપત વેશ્યા, ત્રણ વેદ અને ચાર કષાયના તે અનાદિસિદ્ધ ભાવ છે. ઉદય, દૂર કરવા પ્રયત્ન કરવાનો છે. જેમ જેમ આ ભાવથી ૦ જીવવું એટલે ચૈતન્ય. મુક્ત થતો જાય તેમ તેમ તે ગુણસ્થાનક પર ચઢતો જાય. ૦ ભવ્યત્વ એટલે મુક્તિની યોગ્યતા. આ ભાવોના નાશ સાથે-ઉપશમ સાથે દુર્ગતિને નાશ અને ૦ અભવ્યત્વ એટલે મુક્તિની અયોગ્યતા. સદગતિની પ્રાપ્તિ સંકળાયેલી છે. જેમ કેઃ મિથ્યાત્વ અને અજ્ઞાનના અભાવમાં આમ નરકગતિનું કે તિર્યંચ ગતિનું ગુણસ્થાનકોમાં પાંચ ભાવઃ આયુષ્યકર્મ ન બાંધે! મિથ્યાત્વ અને અજ્ઞાન જાય એટલે ૧-૨-૩ ગુણસ્થાનકે ત્રણ ભાવ હોય? ઔદયિક, જીવ ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ! અસંયમ અને ત્રણ પારિણમિક, ક્ષાપશમિક. કષાય જાય એટલે છછું સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે; ચારે કષાય જાય એટલે વીતરાગ થાય, ને સંપૂર્ણ અજ્ઞાન , ૪ થી ૧૨ ગુણસ્થાનકે પાંચ ભાવ હોય. જાય એટલે સર્વજ્ઞ બની જાય; લેશ્યરહિત થતાં અગી ૧૩-૧૫ ગુણથાનકે ત્રણ ભાવ હોયઃ ક્ષાયિક, ઓયિક ગુણસ્થાનને પામે. અને પરિણામિક. આવા આત્માના ભિન્ન ભિન્ન અપેક્ષાએ આઠ પ્રકાર આ ચતુર્ગતિમય સંસારમાં પરિભ્રમણ કરતો જીવઃ બતાવવામાં આવ્યા છે. ૧. જે આયુષ્ય [ સ્થિતિ ] પામે છે, “આત્મતત્વની વ્યાપક ઓળખાણ કરાવવા ઈચ્છતા ૨. ગતિને [ નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ ] પામે છે, ગ્રન્થકાર આ પશુને આઠ પ્રકારે આત્માનું ચિંતન કરવાનું કહે છે ૩. ઈન્દ્રિયોને પામે છે, છે. મોક્ષમાર્ગની આરાધનામાં મુમુક્ષુએ આ રીતે આત્મ ચિંતનમાં રચ્યા-પચ્યા રહેવાનું હોય છે. તેથી કર્મનિર્જરા ૧. ભાવપ્રકરણે થાય છે. સ્વતcભૂત જ્ઞાનાદિગુણે પ્રગટ થાય છે. ૨, દ્વિ-સંગી ૧૦ અને ત્રિ-સંગી પહેલા ભાગોએમ ૧૧ ભાંગા જીવમાં ઘટતા નથી. આત્મા “ટ્રવ્યાત્મા’ કેવી રીતે કહેવાય, તે વિચારવું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy