SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૫૧૯ (૫) કર્મબંધના કારણે કર્મના કે મૂળ પ્રકૃતિના પ્રકારો નીચે પ્રમાણે છે. આત્મા સાથે કર્મનો ક્ષીર – નીર સમાન સંબંધ થ ૧. જ્ઞાનાવરણ ૨. દશનાવરણ ૩. મેહનીય ૪. અંતરાય એનું નામ કર્મબંધ છે. કર્મોપાર્જન કે કર્મબંધના સામાન્ય ૫. વેદનીય ૬. નામ ૭. ગોત્ર ૮. આયુષ્ય. આમાંની પ્રથમ રીતે બે કારણો છે. ૧. વેગ અને ૨. કષાય. જીવની પ્રવૃત્તિ ચાર ઘાતી પ્રકૃતિઓ છે કારણ કે તેનાથી આત્માના ચાર મન – વચન – કાયાની પ્રવૃત્તિ યોગ” કહેવાય છે. કોઈ સ્વાભાવિક ગુણે (જ્ઞાન-દર્શન–ચરિત્ર-સુખ – વીર્ય) નો -માન-માયા-લોભ એ ચાર માનસિક આવેગો કષાય” ઘાત થાય છે. શેષ ચાર અઘાતી પ્રકૃતિઓ છે, કારણ કે (કષ – સંસાર અને આય-લાભ. જેનાથી સંસારને લાભ તેઓ આત્માના કેઈ ગુણોનો ઘાત કરતી નથી. પરંતુ થાય તે કષાય) કહેવાય છે. આ બંને દ્વારા આત્મા બદ્ધ તેઓ આત્માને પૌગલિક ભૌતિક સ્વરૂપ પ્રદાન કરે છે–જે થાય છે. રાગ-દ્ધોષ એ બે મુખ્ય કષાયો છે. રાગ – દ્વેષ યુક્ત તેનું નિજી રૂપ નથી. તેઓ શરીરની વિવિધ અવસ્થાઓનું શારીરિક – માનસિક – પ્રવૃત્તિઓ કર્મ બંધનું કારણ છે. નિર્માણ કરે છે. આમ કર્મ બંધના ઘાતી અને અઘાતી બીજા શબ્દોમાં વેગ અને કષાય બંને કર્મબંધના કારણે છે એવા બે પ્રકારો છે. હવે આપણે પ્રત્યેક કર્મ પ્રકાર કે મૂળ ‘આ બમ કષાય જ કર્મબંધનું પ્રબળ કારણ છે. પ્રકૃતિ અંગે વિગતવાર જોઈશ. યોગથી કર્મ-પુદગલો આત્મા પ્રતિ ખેંચાય છે – આત્માને કર્મના પ્ર સ્પર્શે છે. અને કષાયના બળે તેઓ આત્માને ચુંટે છે – વળગે છે. ૧. જ્ઞાનાવરણીયકર્મ : (૬) કમબંધના હેતુઓ આ કમ આત્માના વિશુદ્ધ જ્ઞાનને આવૃત્ત કરે છે આછાદિત કરે છે. આ કર્મ પ્રબળ થાય તેમ તેમ તે જ્ઞાનને આત્મા સાથે કમ – પુદ્ગલોને જડી દેવાનું કામ વધારે ને વધારે આરછાદિત કરે છે. આ કર્મનો સ્વભાવ જ્ઞાન(૧) મિથ્યાત્વ (મિથ્યા - ખોટી શ્રદ્ધા) (૨) અવિરતિ વિકાસ કુંઠિત કરવાનો છે. તેથી આ કર્મ જ્ઞાનને આવૃત (ત્રતાભાવ) (૩) પ્રમાદ (૪) કષાય (કોધ – માન – માયા કરનાર કર્મ તરીકે ઓળખાય છે. આ કર્મની પકડ શિથિલ લાભ જેમાં રાગ-દ્વેષાદિને સમાવેશ થઈ જાય છે અને થતાં વૃદ્ધિ (જ્ઞાન) વિકાસ અધિકાધિક થાય છે. જગતમાં (૫) યોગ (મન - વચન - કાયાની પ્રવૃત્તિ ) કરે છે. આ વ્યક્તિગત બૌદ્ધિક ભિન્નતાની સમજુતી આ કર્મના વિભિન્ન પાંચે આસવ દ્વારો છે. આ પાંચ બંધના હેતુઓ તરીકે અવસ્થાઓ દ્વારા આપી શકાય. આ કર્મને સંપૂર્ણ ક્ષય ઓળખાય છે. થતાં ‘કેવળજ્ઞાન” (પૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન) પ્રકટે છે. (૭) કમબંધના પ્રકારે જ્ઞાનના પાંચ પ્રકારો (મતિ – શ્રતિ – અવધિ– મનઃ યોગ અને કષાયની પરિણતિ દ્વારા ગ્રહણ કરેલ કામણ પર્યાય – કેવળ) છે. અને તેથી આ કર્મના પણ પાંચ પુદંગલે ચાર વિભાગે – પ્રકારોમાં તેના ગ્રહણ - કાળમાં પ્રકાર ( મતિ-જ્ઞાનાવરણું શ્રુતજ્ઞાનાવરણ અવધિજ્ઞાનાજ પૃથફકૃત થાય છે. તે જ સમયે આ પુદગલ પરમાણુઓની વરણુ મનઃ પર્યાય જ્ઞાનાવરણ કેવળજ્ઞાનાવરણ) છે. પ્રકૃત્તિ, સ્થિતિ, પ્રદેશ – સંખ્યા અને શુભ – અશુભ, ૨. દર્શનાવરણીય કમઃ તીવ્ર – મંદ રસ પણ નિશ્ચિત થાય છે. જેના પરિભાષામાં કર્મબંધના આ પ્રકારના નામે નીચે મુજબ છે (અ) પ્રકૃતિ જૈન દર્શનમાં “દર્શન’ શબ્દ મુખ્યતયા બે અર્થે બંધ (8) સ્થિતિ બંધ (ક) પ્રદેશ – બંધ અને (૩) રસ સૂચવવા વપરાય છે. (૧) માન્યતા, અભિપ્રાય કે શ્રદ્ધા (અનુભાગ) – બંધ. પુદ્દગલ પરમાણુઓના આત્મામાં પ્રવેશ અને (૨) પદાર્થની પરિચિતતા કે પદાર્થનું તેના સામાન્ય બાદ તેઓ તેમના વિવિધ પરિણામે તુરત જ ઉત્પન્ન કરે છે સ્વરૂપમાં જ્ઞાન. જ્ઞાનને પ્રથમ તબક્કો અસ્પષ્ટ જ્ઞાન તરીકે અને કર્મ બનેલા આ પરમાણુઓનો વિચાર તેમની પ્રકૃત્તિ, જાણીતું છે. અહીં “દર્શન’ શબ્દને બીજો અર્થ અભિપ્રેત સ્થિતિ, પ્રદેશ અને રસ કે અનુભાગ એમ ચાર દૃષ્ટિબિંદુ છે. જ્ઞાન અને દર્શનમાં ઝાઝું અંતર નથી. પ્રારંભમાં થતું એથી કરવામાં આવે છે. સામાન્ય આકારનું જ્ઞાન (જેમ કે કઈ માણસને દૂરથી જોતાં તેનું સામાન્ય પ્રકારનું ભાસન) “દર્શન” કહેવાય છે. અને ૩ પ્રકૃતિબંધ ત્યારબાદના તેના વિશિષ્ટ પ્રકારના બંધને જ્ઞાન કહેવાય છે. જીવે ગ્રહણ કરેલ પદ્દગલ – પરમાણુઓની પ્રકૃતિ તેના આ કર્મ આત્માના અનંત દર્શનના ગુણને ૬ધે છે. ગ્રહણકાળે જ નિશ્ચિત થાય છે. આને પ્રકૃતિબંધ કહેવામાં આ કર્મના ઉદયથી અંધતા, બહેરાશ, નિદ્રા-વ, ઉદ્દભવે છે. આવે છે, આ પાસું કર્મના સ્વરૂપને નિર્દેશે છે. કર્મના કે, મૂળ પ્રકૃતિના આઠ પ્રકારે છે. આ પ્રકૃતિઓ જીવને ૩. મોહનીય કમઃ " જુદા જુદા પ્રકારના અનુકુળ પ્રતિકૂળ ફળ પ્રદાન કરે છે. આ કર્મ આત્માના સમ્યક્ત્વ કે ચારિત્રગુણને ઘાત Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org www.
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy