SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ પર ૦ જેનરત્નચિંતામણિ કરે છે. તે આત્મસુખ, પરમ કે શાશ્વત સુખનું ઘાતક છે. અનેક બાબતો આ કમ પર આધારિત છે. તે પ્રાણીઓની તે મિાહ (સ્ત્રી-પુત્ર-મિત્ર-સારી ચીજો પર મોહ ) ઉત્પન્ન વિવિધ દેહાકૃત્તિઓ, રૂપાકારો, રચનાકારોનું નિર્માણ કરે કરે છે. આ કર્મને સ્વભાવ મિથ્યા વિષય-સુખમાં મેહ છે. શુભ નામકર્મથી સારું શરીર-વ. મળે છે. અને અશુભ ઉત્પન્ન કરવાનો અને વીતરાગાવસ્થાને રોકવાને છે. નામકર્મથી ખરાબ શરીર–વ, મળે છે. નામકર્મના ૯૩ કે મેહાંધ વ્યક્તિને પોતાના કર્તવ્યાકર્તવ્યનું ભાન રહેતું નથી ૧૦૩ પેટા પ્રકારો પાડવામાં આવે છે. આ પેટા પ્રકારો અને હરણની જેમ તૃષા છીપાવવા, તે ધ્યેય વિના મૃગજળ ચાર જૂથમાં વિભાજિત છે. ૧. પિંડ પ્રકૃતિ (૭૫ પ્રકારે ) પાછળ દોટ મૂકે છે. આવી વ્યક્તિ તત્ત્વને તાત્ત્વિક દૃષ્ટિએ ૨. પ્રત્યેક પ્રકૃતિ (૮ પ્રકાર) ૩. ત્રસદશક (૧૦ પ્રકારો) સમજી શકતી નથી. અને અજ્ઞાનમાં તેમ જ મિથ્યા સમજમાં અને ૪. સ્થાવરદશક (૧૦ પ્રકારો) અટવાયાં કરે છે. મોહની માયાજાળ અપાર છે. આઠ કર્મોમાં આ કર્મ આત્મસ્વરૂપની ખરાબી કરવામાં અગ્રેસર છે. ૭. ગોત્રકમ છે ? છે અને , વિશ્વએ આ કર્મ જીવના ઉચ્ચ-નીચ ગોત્ર (વંશ)માંના જન્મનું પ્રથમ પ્રકાર પદાર્થના યથાર્થ સ્વરૂપની સમજ - શ્રદ્ધામાં કારણ છે. ઉરચ ગોત્ર એટલે સંસ્કારી અને સદાચારી કુળ, અંતરાય ઉત્પન્ન કરે છે અને આમ તે તવ દૃષ્ટિને રૂંધનાર ઉરચ ગોત્રકમ અને નીચ ગોત્રકર્મ એ બે તેના પેટા ભેદ. છે. દ્વિતીય પ્રકાર આત્માના જન્મજાત ગુણ સમા સચ્ચારિત્રને છે અને આ બે અનુસાર જે તે ગેત્રમાં જીવનો જન્મ થાય છે. હાસ કરે છે. આ કર્મ પ્રકાર ધર્મગ્રંથા કે અધિકૃત સાધના- ૮ આયકમ માં સાચા આદેશ મુજબ વર્તન કરવામાં આત્માને અંતરાય નાખે છે. પ્રથમ પ્રકારના ત્રણ અને દ્વિતીયના પચીસ આ કર્મ સંસારની ચાર સ્થિતિઓ (દેવ, મનુષ્ય, પેટા પ્રકારો પણ પાડવામાં આવે છે. નારકી અને તિર્યંચ) માંથી એકમાં જીવના આયુષ્યનું નિર્માણ કરે છે. પ્રાણી આયુ-કમીના અસ્તિત્વથી જીવે છે ૪. અંતરાય કમ: અને તેનો ક્ષય થતાં અવસાન પામે છે. આ કર્મ સ્વતંત્ર અંતરાય એટલે વિદન-બાધા: જ્ઞાનાન્નતિના માર્ગમાં એવા આત્માને ચાર ગતિઓમાં ભમાવી પરાધીન બનાવે છે. વિદન એ અંતરાય. આ કર્મ અનંત શક્તિશાળી આત્માને આયુષ્ય આ કર્મને આધીન છે. તેના ચાર પેટા પ્રકારો, શક્તિહીન-સામર્થ્યહીન બનાવે છે અને તપ, જપ, દાન, છે. ૧. દેવાયુ ૨ મનુષ્પાયુ ૩. નારકાયુ અને ૪ તિર્યંચાયુ. લાભવ. માં અંતરાય નાખે છે. તે આત્માના સ્વાભાવિક ૧૪૮ કે ૧૫૮ પિટા ભેદો ગુણોની સ્કૂરણમાં બાધારૂપ બને છે. આ કર્મ જીવની સ્વાધીન શક્તિમાં વિઘ્ન નાખતા, સગવડ અને ધર્મના જ્ઞાન ઉપર નિર્દિષ્ટ આઠ પ્રકારોના ૧૪૮ કે ૧૫૮ પેટા ભેદ છતાં વ્યક્તિ દાન આપી શકતી નથી. તે વ્યવસાયમાં છે. પ્રથમ પ્રકારના ૫, બીજાના ૯, ત્રીજાના ૨૮, ચોથાના સફળતા મેળવી શકતી નથી. આ અંતરાય કર્મના ફળ છે. પ, પાંચમાના ૨, છઠ્ઠાના ૯૩ કે ૧૦૩, સાતમાનાં ૨ અને તેના પાંચ પ્રકારે છે. દાનાંતરાય-લાભાંતરાય,ભેગાંતરાય આઠમાનાં ૪ પેટાપ્રકાર છે. જનગ્રંથમાં ઉપરોક્ત પેટા. -ઉપભેગાંતરાય-વીર્યંતરાય. પ્રકારનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ૫. વેદનીયકર્મ : (બ) સ્થિતિબંધ આ કર્મ જીવને અનુકુળ – પ્રતિકૂળ સંવેદનો દ્વારા જીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ કર્મ-પુદ્દગલો તેને સુખ-દુઃખ અર્પે છે. અને અનંત સુખને રોકે છે. તેના બે વિવિધ સમય-ગાળા પયત બંધનમાં રાખે છે. બંધની સ્થિતિ પ્રકારો છે ૧. સાતવેદનીય કર્મ: આ જીવને સુખનો અનુભવ કર્મની સ્થિતિ પર આધાર રાખે છે. સ્થિતિબંધ આત્મા કરાવનાર કર્મ છે અને ૨. અસાતા વેદનીય કર્મ : આ સાથે સંલગ્ન કમ–પુદગલાની અવધિ-સ્થિતિકાળ મુદત જીવને દુખનો અનુભવ કરાવનાર કર્મ છે. દર્શાવે છે. કર્મ-પુદ્દગલોએ કાળના ગમે તેટલા ગાળા માટે જીવને અસર કરેલ હોય તે પણ કર્મ–જંજીરોમાંથી જીવની ૬. નામ કમ : મુક્તિ શક્ય છે. એવું દઢ જન મંતવ્ય છે. કાળ-પરિબળ આ કર્મ અરૂપી આત્માને વિવિધ રૂપો આપી બહુરૂપી કર્મની સ્થિતિ તરીકે નિદેશાય છે. બનાવે છે. આ કર્મથી જીવને વિવિધ ગતિ (દેવ, મનુષ્ય, નરક, તિર્યંચ), જાતિ (એકેદ્રિય, પ્રીન્દ્રય, ત્રીન્દ્રિય, (ક) પ્રદેશબંધ ) ચતુરિન્દ્રિય, અને પંચેન્દ્રિય), શરીર ( દારિક, વક્રિય, કર્મ અંગેનો ભૌતિક ખ્યાલ આપેલ સમયે જીવને અસર આહારક, તેજસ, કાર્મણ ) વ. પ્રાપ્ત થાય છે. સારું-ખરાબ કરતાં કર્મના પરિમાણ (જથ્થા)ને સ્વભાવિક રીતે જ શરીર, સુરૂપતા-કુરૂપતા, સુસ્વર – દુઃરવર, યશ-અપશય વ. સૂચવે છે. જૈન મતાનુસાર કર્મ-પુદ્ગલો આત્મા સાથે સંલગ્ન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy