________________
૫૧૮
જેનરત્નચિંતામણિ
ની પ્રવૃત્તિ
પણ, અ
ચાને
વાસના
સમગ્ર વિશ્વતિ '
પરમાણએ કર દષ્ટિએ
૧. કર્મને શાબ્દિક અર્થ કેઈક કાર્ય કે ક્રિયા કે તે જ એક ભવ( જન્મ)માંથી અન્ય ભવમાં જાય છે. પ્રવૃત્તિ એવો થાય છે અર્થાતુ વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ જે કંઈક ને કંઈક ભવના માધ્યમ દ્વારા જ તે પોતે પૂર્વે કંઈ કરવામાં આવે છે તે (દા. ત. ખાવું-પીવું-ચાલવું- કરેલા કર્મો ભોગવે છે. અને નવા કર્મો બાંધે છે. આ દોડવું--હસવું-વિ.) કર્મ કહેવાય છે. ૨. વ્યવહારમાં કર્મ – પરંપરા ભંગ કરવાનું પણ તેનામાં સામર્થ્ય છે. કામધંધા કે વ્યવસાયને ‘કર્મ” તરીકે ઓળખવામાં આવે છે. ૩. કર્મકાંડી મીમાંસામાં યજ્ઞ વ. ક્રિયાઓ કર્મ તરીકે ૪. જન્મગત વ્યકિતભેદ કર્મજન્ય છે. વ્યક્તિના વ્યવહાર ઓળખવામાં આવે છે. ૪. ઋતિકાર વિદ્વાનો ૪ વર્ગો અને અને સુખ – દુઃખમાં દૃષ્ટિગોચર થતી અસમાનતા પણ ૪ આશ્રમને કર્મ કહે છે. ૫. પુરાણ ધાર્મિક ક્રિયાઓ કર્મજન્ય છે. (વ્રત, નિયમ વ.)ને કર્મરૂપ માને છે. ૬. વ્યાકરણશાસ્ત્રમાં
૫. જીવ સ્વયં કમબદ્ધ છે. તથા કર્મભેગને અધિષ્ઠાતા કર્તા પોતાની ક્રિયા દ્વારા જેને પ્રાપ્ત કરવા ચાહે છે અર્થાત્
છે. આ સિવાયના જેટલા હેતુઓ દષ્ટિગોચર થાય છે તે કર્તાની પ્રવૃત્તિનું ફળ જેના પર પડે છે તેને કર્મ કહે છે.
સર્વે સહકારી કે નિમિત્તિક જ છે. ૭. ન્યાયશાસ્ત્રમાં ઉફે પણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસ્તરણ તથા ગમન એમ પાંચ પ્રકારની ક્રિયાઓને માટે “કર્મ” (૫) જૈન દર્શનમાં કમનું સ્વરૂપ શબ્દને ઉપયોગ થાય છે. ૮. ચોગદર્શનમાં સંસ્કારને વાસના, અપૂધ કે કર્મ કહેવામાં આવે છે. ૯. બૌદ્ધ દર્શનમાં જીવનની
સમગ્ર વિશ્વ (ક) પુદગલ પરમાણુઓથી સભર છે. વિચિત્રતાના કારણે “કમ ” કહેવામાં આવે છે જે વાસના. આ સૂથમ પુદંગલ તો ‘કર્મરૂપમાં પરિણમી શકે છે. રૂપ છે. ૧૦ જૈન દર્શનમાં રાગ-દ્વેષાત્મક પરિણામ અર્થાત કર્મરૂપમાં પરિણમતા આ પુર્કંગલ પરમાણુઓને જૈન શાસ્ત્રકષાયને “ભાવકર્મ” તથા કાર્મણ વર્ગણાના પુદગલ જે કોરે કર્મવલ્ગણ એવું નામ આપે છે. આમ જૈન દષ્ટિએ કષાયને લીધે ચેતનતત્વ સાથે એકરૂપ થાય છે તેને દ્રવ્ય. કર્મનો અર્થ કાર્ય કે પ્રવૃત્તિ કે કેવળ પુરૂષકૃત પ્રયત્ન માત્ર કમ' કહેવામાં આવે છે.
નથી પરંતુ કર્મ ભૌતિક તને સમૂહ છે. અર્થાત્ પુદગલ
પરમાણુઓને પિંડ છે. જે અત્યંત સૂક્ષમ છે. અને તેથી જેના દર્શન “કર્મ” શબ્દનો પ્રયોગ જે અર્થમાં કરે છે ઈન્દ્રિયગોચર નથી. આ રીતે કર્મ એક વિરાટ વિશ્વવ્યાપી તેના જેવા અર્થમાં અન્ય દર્શન માયા કે અવિદ્યા (વેદોત), પ્રવૃત્તિ છે. કર્મ બંધનું કારણ છે. અનાદિ કાળથી જીવઅપૂર્વ (મીમાંસા), વાસના અને અવિજ્ઞાપ્ત (બદ્ધદર્શન) સંસારી જીવ કર્મબદ્ધ છે અને તેથી પૂર્ણ નથી. કર્મ ધર્મ - અધર્મ (ન્યાય), અદષ્ટ (વૈશેષિક), આશય (સાંખ્ય
સાથેના સાહચર્યાને લીધે જીવ તેના સ્વાભાવિક ગુણે ગ) જેવા શબ્દોનો ઉપયોગ કરે છે.
(અનંત જ્ઞાન – દર્શન - ચારિત્ર – વીર્ય)થી વંચિત બને છે. (૩) જૈન સાહિત્યમાં કમવાદ.
આમ કર્મને લીધે જીવના સ્વાભાવિક ગુણો શક્તિઓ જેન કર્મવાદ અંગે અનેક આગમેતર સ્વતંત્ર ગ્રંથ
મર્યાદિત બને છે. કર્મ સાથે જીવના સાહચર્યનો કોઈ ઉપલબ્ધ છે જ. ઉપલબ્ધ આગમ - સાહિત્યમાં કર્મના
પ્રારંભ નથી પરંતુ તેનો અંત શક્ય છે ખરો. આત્મા સિદ્ધાંતના મૂળભૂત મુદ્દાઓ પર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં
અને કર્મ વરચેના ગાઢ સંબંધને દર્શાવવા માટે જૈન આવ્યો છે. અલબત્ત, આ ગ્રંથમાં કર્મવિષયક અનેક
શાસ્ત્રકાર ક્ષીર – નીર સંબંધની ઉપમા આપે છે. જૈન મતે. બાબતો અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી નથી. આચારાંગ,
જ કર્મની સત્તા અત્યંત પ્રબળ અને અબાધિત છે. કર્મફળદાતા સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર),
તરીકે ઈશ્વરની દરમિયાનગીરીની અહીં બિલકુલ આવશ્યકતા પ્રજ્ઞાપના અને ઉત્તરાધ્યયન સૂત્રમાં આ સિદ્ધાંત અંગે
નથી. કમ સંપૂર્ણ સ્વાધીન છે અને તે સ્વયં ફળ ઉત્પન્ન વિશેષ સામગ્રી પ્રાપ્ત થાય છે.
કરવા સમર્થ છે. કૃત કર્મને પરિપાક થતાં તે પોતે જ
સ્વસામર્થ્યથી ફળ આપે છે. લોકમાં વ્યાપ્ત પુદ્ગલ પરમાણુઓ (૪) કમ – સિદ્ધાંતના હેતુઓ
જીવની પ્રવૃત્તિ દ્વારા આકર્ષાઈને જીવ સાથે સંલગ્ન થતાં ૧. દરેક ક્રિયા નિશ્ચિત રીતે ફળપ્રદાન કરે છે. ફળપ્રદાન
કમ ” સંજ્ઞાથી ઓળખાય છે, આ રીતે જીવબદ્ધ પુગલોને કરતી ન હોય એવી કોઈ ક્રિયા નથી. આ કાર્ય – કારણ
કર્મ” તરીકે ઓળખવામાં આવે છે. કર્મ હંમેશાં સંસારી ભાવ કે કર્મ – ફળ ભાવ તરીકે ઓળખાય છે. કર્મ અને
આત્મા સાથે સંબદ્ધ છે. કર્મના ભેાતાનો સંબંધ પણ ફળ વરચે અવિભાજ્ય સંબંધ છે.
સંસારી બદ્ધ આત્મા સાથે જ છે, મુતાત્મા સાથે નથી.
જીવે રાગદ્વેષ અને મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ દ્વારા કાર્મણ - ૨. કઈ ક્રિયાનું ફળ જીવને વર્તમાન જીવનમાં ન મળે પદગલો ગ્રહણ ન કર્યા હોય ત્યાં સુધી તેને “કર્મ” સંજ્ઞા તો તેને માટે ભાવિ જીવન અનિવાર્ય બની રહે છે. આપવામાં આવતી નથી.
કુ. આમા કમનો કર્તા અને ભોક્તા બને છે. અને છેક હૈ. મહેતા મોહનલાલ, જૈનધર્મદર્શન, પૃ. ૪૧૪.
Jain Education Intemational
Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org