SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરત્નચિંતામણિ અનંત દશન, અનંત જ્ઞાન અને અનંત ચારિત્ર્યની સંપ્રાપ્તિ દ્વારા મોક્ષપદને પામે તે જૈન છે. જે કેવળજ્ઞાનની પ્રાપ્તિના માર્ગ ઉપર પહોંચીને આત્માના વાસ્તવિક વિરાટ સ્વરૂપને નીરખીને તેમાં જ રમમાણ રહે છે તે જૈન છે. શાસન” શું? કોનું? જૈન તીર્થક ક્ષત્રિો હતા. ગણધરો અને જૈનધમી પ ર એવા કેટલાયે રાજવીએ જેનેતર હતા. આ પણ મહાન એક શબ્દ છે “શાસન.” -– ધાતુ પરથી શાસન, આચાર્યો સિદ્ધસેન દિવાકર, શ્રીમદ્ હરિભદ્રસૂરિજી આદિ હીરભદ્રસૂરિજી આદિ શાસક, શિસ્ત વગેરે શબ્દો આવ્યા છે. પૃથ્વી પર સમયે બ્રાહણવંશના હતા. મેતારજમુન અન્ય વંશના હતા. સમયે પધારતા પાંચ પ્રકારના અહંન્ત, સિદ્ધો, આચાર્યો, વર્તમાન પરંપરાના પ. પૂ. શ્રી ચારિત્ર્યવિજયજી બુંદેલ- ઉપાધ્યાય અને સાધુજને, જે પોતાના જીવનમાં અનુભવેલાં ખંડના બ્રાહ્મણ હતા. મહારાજા કુમારપાળ ક્ષત્રિય હતા. પારમાર્થિક, ત્રિવિધ તાપ મટાડનાર, ભવાબ્ધિશોષક વચનો, પૂજ્ય શ્રી ચૌદપૂવી સ્વયંભવસૂરિજી અન્ય કુળમાં જગ્યા આજ્ઞા એ ઉચ્ચારતા હોય છે, તે વિશાળ અર્થ માં શાસન છે. હતા. એવા હજારો જૈનેતરેએ સ્વયં પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કરેલો જોતાં એ વસ્તુની આગણને પ્રતીતિ થાય જ છે કે જૈન દર્શનમાં વ્યક્તિના મૂલ્યાંકનને આધાર તેનાં ના | પંચપરમેષ્ટિની દેશના : શાસન જાતિ, કુળ કે ઉંમર ઉપર નથી, પરંતુ તેના જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યના વિકાસ પર અવલંબે છે. તેથી જ આપણે કહશે કે જેને શાસ્ત્રોએ પ્રબોધેલા ચક્કસ સિદ્ધાંતને જેમણે જીવનમાં પચાવ્યા છે એ જ જન છે. કેટલીક યોગ્ય ઉપર્યુક્ત પાંચ-તે પંચપરમેષ્ઠિ. તેમની દેશના તે તેમનું જવાબદારીઓ સંબંધમાં. અરે ! સાધુ ભગવંતોને પણ શાસન. આ કોઈ સમ્રાટો કે રાજવીઓનાં શાસન નથી, પણ જેમણે કમકોધાદિ આંતરશત્રુઓ પર વિજય મેળવીને સ્વયં અહી વયમાં કે કેવળ સંયમ–પર્યાયમાં દૃઢ હોય તેને જ ઊભી કરેલ આ મશિસ્ત વડે શરીર, વાણી, મન અને બુદ્ધિનાં ચોગ્ય નથી ગણાતા પણ જે જિનપ્રવચન વર્ણિત ગુણ તેજોમય આત્મસંયમ વડે જે મોક્ષનિર્વાણુને પંથ જોયે, મેળવવામાં તથા કેળવવામાં ઝડપી અને વિશિષ્ટ પ્રÍત કરે જાયે, અનુભવે તે માગે સર્વે મુમુક્ષુઓને લઈ જવા તે જ મહાન જવાબદારીઓ માટે ચાય ગણાય છે. અને માટે જે દેશના આપી; આ પરમ મંગલકારી, પરમ એ છે જિનશાસનની ખૂબી. હિતકારી આજ્ઞા જીવમાત્ર માટેનાં શાસન છે. અહીં ધમનું શાસન છે. ધારણ કરવામાં આવે તે ધમ–એવી નધર્મ દાનની નહીં પણ ગુણની પૂજા કરનારો ધર્મની વ્યાખ્યા પ્રમાણે ત્રિરની આરાધના વડે પોતાનું મંગલ ધર્મ છે. આ ગુણચિંતન જ પંચપરને સાચી, શાસન પાન કરીને, પરમ પ પહેરીને જે ધર્માજ્ઞાઓ ભાવારી વંદના છે. પંચપરમેદિના ગુના ચિંતન વખતે જવાના કલ્યાણ માટે બેસાય છે તે શાસન છે. આવા આ પણ ભાવથી રવયં પંચપરમેષ્ઠ બનીને સાચા રેન સર્વોચ્ચ શાસનને દેવે પણ માથે ચડાવે છે, તો પછી પૃથ્વી બનીએ છીએ. ન રાત્રી ભોજન કર નથી. જેના પરના ચુકવતીનો તો હિસાબ જ કયાં ? આ શાસનની અત્યક્ષ્યનું ભક્ષણ કરતા નથી. જેન રમપિયનું પાન કરતો રક્ષા કરવા માટે દેવો અને દેવીઓ પણ સતત તત્પર હોય નથી, અને જેના જીવનમાં પ્રતિપદા સુખ ર ને દુઃખ પ્રત્યેના છે. પેટલે શાસનદેવતાએ આ માર્ગનું પરિત્રાણું કર્યા કરે છે. સમભાવનો સૂર્યોદય ખીલેલા છે, એ જ જેન તરીકેનું ગૌરવ લઈ શકે તેમ છે. વીતરાગ પરમાત્માના શાસનને સુગ આપણા જીવનમાં પ્રાપ્ત થવા એ પણ પુણ્યની નિશાની છે. • અહંન્ત’ વિચાર ટૂંકમાં, જિનેશ્વર ભગવંતની આજ્ઞાને અનુસરે એને જ આપણે સાચા જૈન કહીશું. જગતના દરેક પ્રાણીમાત્ર જૈન ધર્મ અપનાવી શકે છે. પછી તે વિરાટ હોય કે વામન. અહંન્ત” શબ્દ કદાચ જૈન દર્શનને સરચ શબ્દ છે. અને તેથી જ જનધર્મની જયોતિ વિરાટ સ્વરૂપે સદાય અહ એટલે પ્રાયોગ્ય બનવું' અથવા અરિએના હત્તા ઝળહળતી રહેશે. બનવું એટલે કે આંતરશત્રુઓ પર ત્યાગ, વરાગ્ય અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy