SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ કરવાનું હોય છે માટે તે મહાવ્રતી કહેવાય છે. અને આ સર્વથા નાશ થાય ત્યારે. તેથી જ તે તીર્થંકર પરમાત્મા ચારિત્રયપાલનમાં પણ સ્વેચ્છાએ, પ્રસન્નચિત્ત પાલન કરવાની વગેરે જ્ઞાનને ઢાંકનારાં જ્ઞાનાવરણ કર્મવાદળો હઠાવવા માટે ઉચ્ચતમ ભાવના રહેલી છે, અને આ નિયમ ઉત્તરોત્તર ભવ્ય અને ભગીરથ પુરુષાર્થ કરે છે; સુખમય એવા ગૃહમાનવમાં અહિંસા, કરૂણ, પરોપકાર વગેરે ભાવના વાસને ત્યાગ કરી, સંયમને સ્વીકાર કરી, તીવ્ર તપ અને જન્માવે છે. કઠોર ત્યાગ દ્વારા નિસ્પૃહ ભાવની પરાકાષ્ઠાનાં શિખરો સર જૈન દર્શનમાં તેથી ઉદારતા અને સમદશિતા છે. કરી સર્વ સંગરહિત બને છે. ઉત્કૃષ્ટ કોટિના અનાસક્ત અહિંસાની જેવી સૂફમતમ વિચારણું જૈન દર્શનમાં છે તેવી ભાવમાં આવતાં મોહકર્મને સર્વથા નાશ કરે છે. ત્યારબાદ વિશ્વમાં ક્યાંય નથી. આચારશુદ્ધિની જેવી ઊંડી વિચારણા જ્ઞાન વગેરેને રોકનારાં કર્મનાં વાદળે ખસી જતાં તેઓનાં આચારાંગસૂત્રમાં છે, તેવી અન્યત્ર કયાં છે ? શું જમવું? આત્મામાં જાજવલ્યમાન, અત્યંત તેજસ્વી કેવળજ્ઞાનરૂપી કેમ જમવું? કેમ બેસવું? કેમ બોલવું? કેમ વંદના સૂર્ય પ્રકાશિત થઈ જાય છે. તેથી એવા આત્મસ્વરૂપસ્થ કરવી ? આહારપાણી વહારવા જતાં પણ કોઈ જળચર, પુણ્યશાળી આત્માઓ પરમાત્મા બની જાય છે, અને વાયુચર કે વનસ્પતિ-જગતના કેઈપણ નાનામાં નાના વિશ્વનાં સર્વ દ્રવ્યો, સર્વ ક્ષેત્રો, સર્વકાળ અને સર્વ જીવની હિંસા ન થઈ જાય, કઈ રખે ને દુભાય, કોઈનો ભાવોમાં જાણકાર બની જાય છે. અપરાધ ન થઈ જાય એવી ચીવટ જૈન દર્શને કેવી રીતે વીતરાગ પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર ઈ. સ. રાખી છે ! માત્ર સાધુ-સાધ્વીઓ જ ધર્માચાર સેવે, ગૃહ- પૂર્વે ૫૫૭માં સર્વજ્ઞ બન્યા. ત્યારબાદ જીવન એકાન્ત ને છૂટછાટ-એવું અહીં નથી. ચતુર્વિધ સંઘના ચારે હિતને માટે ધર્મોપદેશ આપ્યો. તેથી તેમણે કહેલાં તો વિભાગે માટે માત્ર વિચારની ચોક્કસ મર્યાદાઓ નહીં, સત્ય અને સ્વ-પરને એકાંતે હિતકારી જ હોય છે. હૈ. પણ રોજબરોજના જીવનના આચારના યે ચક્કસ નીતિ- જયેશકમાર શાહનો કેવળજ્ઞાનની દિશા પ્રતિને આ નિયમે આ દર્શનના ગ્રંથમાં છે. માત્ર જીવહિંસા કે ગ્રંથમાંનો લેખ ઘણો જ સુંદર અને ચિંતન માગી લે તેવો કરુણાની બેત્રણ વિચારસરણી જ આ દર્શનમાં નથી, પરંતુ છે. સુખ અને દુઃખ એ મનનું જ કારણ છે; પણ જેણે મન શુદ્ધ વિજ્ઞાનિક કોટિના તર્ક અને યુક્તની સરાણે ચડાવીને જીત્યું તેને સુખદુઃખ અસર ન કરે અને તે જ કેવળજ્ઞાન. પરખેલાં સત્યાન્વેષણની ગહન મીમાંસા જૈન દર્શને આપી છે. વિચારમાં સ્યાદ્વાદ, ઉરચારમાં સપ્તભંગી. આચારમાં આજ્ઞાધીનતા એ જિનશાસનની અપ્રતિમ દેન છે. જૈન કોને કહીશું? કેવળજ્ઞાન શું છે? જૈન એટલે કોઈ જાતિ નથી. તીર્થકરો દ્વારા પ્રીત પંથના અનુયાયી એટલે જૈન. જિન એટલે જીતનાર. જેણે પંચેન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરીને સંયમની સિદ્ધિ પ્રાપ્ત “કેવળ’ શબ્દ આત્માના અર્થમાં છે; પણ અનંત કરી છે, જેણે આત્મપ્રદેશને સંપૂર્ણ એાળખ્યા છે એ જેન છે. જ્ઞાન, અનંત દર્શન, અને અનંત ચારિત્રની ઉપલબ્ધિ તેમાં અંતનિહિત છે. અનેક જન્મના કર્મવિપાકને શાંતિથી, ચરમ તીર્થકર દેવાધિદેવ ભગવાન મહાવીરે આત્મસમજપૂર્વક ભેગવી લઈ તીવ્ર તપશ્ચર્યા અને અનેક ઉપ- દર્શનના પાયા રૂપે પાંચ મહાવ્રતના સમ્યફ પરિપાલન સર્ગોને સહન કરીને ચરમ જન્મમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે વારંવાર ભારપૂર્વક આજ્ઞા કરી છે. આ અણુવતે થાય છે. પાળનારા, મહાવતે પળે પળે જીવનમાં ઝીલનારા જૈન છે, ઇન્દ્રિો અને મન ઉપર વિજય મેળવી સંયમભર્યું જીવન સામાન્ય જીવોનું જ્ઞાન તો અતિ મર્યાદિત છે. દેવોમાં જીવનારા જૈન છે. પ્રતિપળે સાવધાન રહી પોતાના ચિત્તમાં ઈન્દ્ર વગેરેને અવધિજ્ઞાન હોય છે; જ્યારે કેવળજ્ઞાન તે રહેલા કામ, ક્રોધ, લોભ આદિ આંતરશત્રુઓ પર પિંજય કદડો છવામાંથી ભાગ્યે જ અનેક જન્મો પછી આત્માને મેિળવે છે એ જૈન છે. જે પિતાના કર્મ વિપાકને હર્ષ કે સ્પર્શેલાં કર્મો, સંશયો, વાસનાઓને પરમાણુઓનાં જાળાં શાક વિના ભોગવતાં જોગવતાં, ખપાવતાં ખપાવતાં નવાં ભેદીન, કમેં ખપાવીને, નવાં કર્મો ન થાય એમ કેવળજ્ઞાન કર્મબંધને ઊભાં ન કરે અને સમ્યફ જ્ઞાન, સમ્યફ દર્શન પર્યત તીવ્ર પુરુષાર્થ કરવામાં આવે છે. અને સમ્યફ ચારિત્ર્યની આરાધના દ્વારા કર્મ પુદંગલને જીવ જ્ઞાન નિરાવરણ બને કયારે ? રાગદ્વેષ અને મોહન તરફ જતા રોકીને તે દ્વારા નિર્જરા અને છેવટે તેમાં Jain Education Intemational ucation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy