________________
સર્વ સંગ્રહગ્રંથ
૪૮૯
શિષ્ય કરતાં ગુરુ ઊતરતી જાતિમાં જન્મ્યા હોય છે, ક્યારેક અને (૨) નિંદક-નિદ્ભવ. પ્રવચન-નિકૂવ કરતાં નિંદકનિદ્રવને શિષ્ય સુખી કુટુંબમાંથી અને ગુરુ નિર્ધન કુટુંબમાંથી આવેલા શાસ્ત્રોમાં વધુ નિકૃષ્ટ ગણવામાં આવ્યા છે. પ્રવચન-નિવ હોય છે, ક્યારેક શિષ્ય કરતાં ગુરુમાં વકતૃત્વશક્તિ ઓછી તો માત્ર પ્રવચનની, શાસ્ત્રની, સત્યની, જ્ઞાનની ઉથાપના હોય છે, ક્યારેક ઘણુ ઈતર વિષયોની જાણકારી ગુરુ કરતાં કરે છે. નિંદક – નિહ્નવ પ્રવચનની, શાસ્ત્રની, સત્યની, શિષ્યને વધારે હોય છે, ક્યારેક ગુરુ કરતાં શિષ્યને સ્વભાવ જ્ઞાનની ઉત્થાપના તો કરે જ છે, પરંતુ સાથે પ્રવચનના સારો હોય છે; કયારેક ગુરુ કરતાં શિષ્યની પ્રસિદ્ધિ વધુ પ્રરૂપક કેવળજ્ઞાનીની, ધર્માચાર્યની, ચતુર્વિધ સંઘની પણ હોય છે, ક્યારેક ગુરુ કરતાં શિષ્યમાં સાહસિકતા, વ્યવહાર- ઉત્થાપના કરે છે અને કપટપૂર્વક નિંદા પણ કરે છે. પોતે દક્ષતા વગેરે ગુણો વધુ વિકસેલા હોય છે. આમ કેટલીય જે કહે છે તે સત્યવચન છે; શાસ્ત્રો અને શાસ્ત્રકારો મિથ્યા એવી બાબત છે કે જેમાં ગુરુ અને શિષ્ય વચ્ચે તફાવત છે એમ તે કહે છે. જે પ્રવચન – નિલેવા હોય છે તે જે રહેવા અને ગુરુ કરતાં શિષ્ય કેઈક અપેક્ષાએ ચડિયાત જન્માંતરમાં દેવગતિમાં જાય તો તે નવ પ્રવેયક સુધી જાય હોય એવા પ્રસંગે બનવાના. આમ હોય છતાં સાચા શિષ્ય છે, પરંતુ જે નિંદક – નિતંવ હોય છે તે તે કિબિષક તે તે જ કે જે અંગત જીવનમાં તેમ જ જાહેરમાં પણ નામના હલકી જાતિના દેવ તરીકે ઉત્પન્ન થાય છે. પિતાના ગુરુનું ગૌરવ કરતાં જરા પણ શરમ કે સંકેચ
જ્યારે પોતાના સમુદાયમાં જ મેહનીય કર્મના પ્રભાવને અનુભવે નહીં. બલકે તેમ કરવામાં પ્રેમ, આનંદ અને કતાર્થતા અનુભવે. ગુરુ પ્રત્યેની સાચી નિઝા વિના, ગુરુ
કારણે માણસની શ્રદ્ધા ડગી જાય છે, વિવેકાદિ લુપ્ત થઈ
જાય છે, ચિત્ત દુવિચારોમાં ફસાઈ જાય છે અને મિથ્યા પ્રત્યે સાચી શરણાગતિના ભાવ વિના આમ બનવું શક્ય
દૃષ્ટિનો ઉદય થાય છે ત્યારે તેનામાં નિવતા જન્મે છે; નથી.
તે નિદ્ભવ બને છે. ક્યારેક મિથ્યા દૃષ્ટિ ચાલી જાય છે, જ્યારે શિષ્યને પોતાના ગુરુ કરતાં તે ઘણે ચડયાતા જ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે અને શ્રદ્ધા તથા ? દઢ બને છે, છે તેવી સભાનતા થાય છે ત્યારે અહંકારને લીધે, લોકેષણ- ત્યારે તે નિદવ મટી જાય છે. કયારેક તે જીવનપર્યંત ને લીધે, મિથ્યા મોહના ઉદયને લીધે પોતાના ગુરુ પ્રત્યેને નિભવ રહે છે અને દુર્ગતિને પામે છે. એનો પૂજ્યભાવ ઘટવા લાગે છે. ગુરુ પ્રત્યે અવિનય શરૂ
સાત નિદ્રામાં સાત જુદા જુદા પ્રકારની મિથ્યા થાય છે. ક્યારેક ગુરુ-શિષ્ય વચ્ચે મતભેદ, મનભેદ અને સંઘર્ષ ચાલુ થાય છે. ક્યારેક શિષ્ય ગુરુને ત્યાગ કરીને
- દષ્ટિ ઉદય પામી હતી. “ આવશ્યક નિર્યુક્તિ”માં કહ્યું છે? ચાલી જાય છે. અલબત્ત, આવા પ્રસંગે ભારતીય પરંપરામાં બહુય – પએસ – અવત્ત - સમુર - દુગ - તિગ - પ્રમાણમાં બહુ જ ઓછા બને છે. એકંદરે તે ગુરુ પ્રત્યેનો
અબદ્ધિઆણું ચા ઊંડો આદરભાવ વિશેષ જોવા મળે છે. ગુરુની સાચા હૃદયની
એએસિં નિષ્ણમણ વિરછામિ જહાણુપુવીએ આશિષ શિષ્યને પોતાની સાધનામાં ઘણી બધી સફળતા આ સાત મિથ્યા દૃષ્ટિ તે બહુરત (બહુરય), પ્રદેશ અપાવે છે, એવી શ્રદ્ધા આમાં મહત્ત્વનું કામ કરે છે. સાથે
(પ્રએસ), અવ્યક્ત (અશ્વત્ત), સામુચ્છેદિક (સમુર), ખ્રિક્રિય સાથે ગુરુને અપલાપ કરે એ એક પ્રકારનું પાપ છે એવી છે
(દુગ), ત્રિરાશિક (તિગ) અને અદ્ધિક (અબદ્ધિઅ) છે. માન્યતા પણ રહેલી હોય છે. જે કઈ આવું પાપાચરણ કરે છે તેની દુર્ગતિ થાય છે એમ મનાય છે. એક અક્ષર જેટલું
ભગવાન મહાવીરના જમાઈ જમાલિ પહેલા નિદવ જ્ઞાન પણ ગુરુએ આપ્યું હોય તો તેને ઉપકાર કદી પણ ન
તરીકે ઓળખાય છે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું ભૂલવો જોઈએ, ભાવના ઉપર પુષ્કળ ભાર મૂકવામાં
તે પછી ચૌદ વર્ષે શ્રાવસ્તિનગરીમાં જમાલિને “બહુરત’
' નામની મિથ્યાષ્ટિ ઉત્પન્ન થઈ. ભગવાન મહાવીરે એક આવ્યા છે. કહેવાયું છે કે :
વખત એમ કહ્યું હતું કે જે ચલત થતું હોય તે ચલિત એકાક્ષરપ્રદાતાર ચો ગુરુ નાભિમન્યતે
થયું (ચલેમણે ચલિએ) અથવા જે કરાતું હોય તે કરાયું ધાનયોનિશત ગા ચાંડાલેશ્વભજાયતે |
છે (કિયમાણું કર્ડ) એમ એક નયની અપેક્ષાએ કહી શકાય. ગુરુ શિષ્ય વચ્ચે પ્રામાણિક મતભેદ હોઈ શકે. પરંતુ પરંતુ જમાલએ ભગવાન મહાવીરનું આ કથન અનુભવજે શિષ્ય પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે ગુરુના ગુરુ પણાને વિરુદ્ધ છે એમ કહી પોતાનો જુદો સંપ્રદાય સ્થાપ્યો. રવીકાર ન કરે, ગુરુને અવિનય, અનાદર, અપલા૫ કરે, કાર્યની ઉત્પત્તિ ઘણે કાળે થાય છે, એવા જમાલિના ગુરુને ઉતારી પાડવા માટે પોતાના જ્ઞાનને અવળા ઉપયોગ મતને કારણે એના સંપ્રદાય “બહુરત’ના નામથી કરે, ગુરુનો ત્યાગ કરી પોતાને જુદા સંપ્રદાય કે ચાકે ઓળખાયો. સ્થાપી ગરની વિરુદ્ધ પોતાના જ્ઞાન વડે અવળા પ્રચાર કરે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું તે પછી સેળમાં તે પણ એક પ્રકારની નિવતા છે.
વર્ષે, રાજગૃહ નગરમાં તિષ્યગુપ્તને “અત્યપ્રદેશવાદી” નામની આમ, નિવ બે પ્રકારના છે : (૧) પ્રવચન-નિદ્ધવ મિથ્યાદિષ્ટ ઉત્પન્ન થઈ હતી. જીવના જે અસંખ્ય પ્રદેશ જે. ૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org