SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ જેનરત્નચિંતામણિ કે અર્થ ન છુપાવવો તે. સૂત્રનો અર્થ કરતી વખતે પોતાના અનર્થ કરનારા એવા અર્થ (ધન)ને જે તું વહન કરે છે કોઈ સ્વાથી આશયને કારણે, તેનો સાચો અર્થ ખબર હોવા અર્થાત્ પાસે રાખે છે તો પછી તું શા માટે નિરર્થક તપ છતાં તેને જુદો અર્થ કરી બતાવવો તે અર્થની બાબતમાં કરે છે?” નિકવતા છે અને તે પાપરૂપ મનાય છે. “ રત્નાકર પચીસી’ના આ સાચા અર્થથી કંડલિયાને સંતોષ થયો. સંઘને કર્તા શ્રી રત્નાકરસૂરિજીને આ બાબતમાં સુપ્રસિદ્ધ પ્રસંગ સંતોષ થયો અને રત્નાકરસૂરિના ચહેરા ઉપર નવું તેજ છે. દંતકથા કહે છે તે પ્રમાણે રત્નાકરસૂરિજી ઘણુ વિદ્વાન દેખાયું. ત્યાર પછી, દંતકથા કહે છે તે પ્રમાણે, ૨ત્નાકરઅને તેજસ્વી આચાર્યા હતા. ધર્મશાસ્ત્રોના અભ્યાસ ઉપરાંત સૂરિએ સિદ્ધાચલ પર જઈ ઋષભદેવ ભગવાનનાં પ્રતિમાજી સાહિત્ય, છંદ, અલંકાર, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, ભાષા સમક્ષ સ્તુતિ કરી અને પિતાનાં બધાં જ પાપની આલોચના ઈત્યાદિ વિષમાં પણ તેઓ સમર્થ, નિપુણ પંડિત હતા. કરી. એ સ્તુતિ તે “ રત્નાકર પચીસી.’ તેમનું ભાષાજ્ઞાન એટલું અગાધ હતું અને શબ્દો ઉપરનું એમનું પ્રભુત્વ એટલું અસાધારણ હતું કે કોઈ પણ વાક્ય આ રીતે સાચા અર્થ છુપાવી સહેતુક ભળતા જ અર્થ કે શ્લોકના તેઓ તતક્ષણ અનેક અર્થ કરી શકતા હતા. કર્યા કરવી એ પણ એક પ્રકારની નિદ્ભવતા છે. જ્ઞાનના આથી રાજાએ તેમને “અનેકાર્થવાદી” એવું બિરુદ આપ્યું આરાધકોએ એ નિદ્ભવતામાંથી બચવાનું છે. હતું. રાજ્યસભામાં પણ તેમને ખૂબ માન મળતું હતું. જેમ જ્ઞાનની બાબતમાં નિદ્રવપણું પ્રવતી શકે છે તેમ તેમને બોલાવવા માટે રાજા તરફથી વારંવાર પાલખી પોતાના ગુરૂની બાબતમાં પણ નિર્ભવપણું શિખ્યમાં ક્યારેક મેકલવામાં આવતી હતી. અનેક વાર રાજ્યસભામાં જવાને ઉદ્દભવી શકે છે. કારણે તેમનામાં પ્રમાદ આવવા લાગ્યો હતે. ઉત્તમ આહાર, ભારતીય પરંપરામાં ગુરુનું સ્થાન ઘણું મહત્ત્વનું ગણાયું વર્યા અને પછી તો ઉત્તમ ૨ના પણ તઆ વારના છે. ગુરુ-શિષ્યની પરંપરા જેટલી શ્રદ્ધા વડે દઢ અને ગૌરવલાગ્યા હતા. યુક્ત ભારતમાં જોવા મળે છે તેવી અન્યત્ર જોવા મળતી એમનામાં દિવસે દિવસે વધતાં જતાં શિથિલતા અને નથી. સામાન્ય રીતે ગુરુ સમર્થ, તેજસ્વી, જ્ઞાની, પવિત્ર પ્રમાદને જોઈને એમને યુક્તિપૂર્વક સમજાવવાને માટે, ઘીનો અને વત્સલ હોય છે. ગુરુ શબ્દ જ સૂચવે છે કે શિષ્ય કરતાં તે વેપાર કરનાર કુંડલિયા નામના એક શ્રાવકે એક દિવસ ચડિયાતા છે; તે તારણહાર છે. માટે ગુરુને સાક્ષાત્ પરબ્રહ્મ વ્યાખ્યાનમાં એમને “ ઉપદેશમાલાની નીચેની ગાથાન તરીકે ઓળખાવવામાં આવે છે. ગુરુ-શિષ્યની પરંપરામાં અર્થ સમજાવવા માટે વિનંતી કરી. શિષ્ય કરતાં ગુરુ હંમેશાં બધી જ બાબતોમાં ચડિયાતા હોય એવું નથી, કારણ કે પોતાના કરતાં પોતાના શિષ્યો વધુ દોસસયમૂલજાલ પૂરવરિસિવિવજિજય જઈ વંત તેજસ્વી થાય એવી સાચા ગુરુની હંમેશાં અંતરની લાગણી અર્થ વહસિ અર્થે કીસ અત્યં તવ ચરસિ હોય છે. માટે જ કહેવાયું છે કે “શિખ્યાત્ ઇ છેત્ પરાજય” રત્નાકરસૂરિએ જોયું કે આ ગાથા તો પિતાને જ લાગુ ગુરુને આદશ તે પિતાના શિષ્યથી પરાજિત થવાને હોય પડે છે. એટલે એમણે પોતાના અસાધારણ શબ્દજ્ઞાન વડે છે. સાચા વાત્સલ્યભાવ વિના આવી ભાવના અંતરમાં આ ગાથાને જુદો જ અર્થ કરી બતાવ્યું અને એના ઉપર જાગ્રત થવી સરળ નથી. કેટલીક વખત એવું પણ બને છે કે વિસ્તારથી વિવેચન કર્યું. પરંતુ આ અર્થ થી પોતાને ઉંમર થતાં ગુરુની શક્તિઓ ક્ષીણ થાય છે; સ્મરણશક્તિ સંતોષ થયો નથી એમ કુંડલિયાએ કહ્યું. બીજે દિવસે અને ગ્રહણશક્તિ મંદ પડે છે; ચિત્તમાં પૂર્વે હોય તેવી રત્નાકરસૂરિએ એ જ ગાથાને બીજી રીતે અર્થ કરી સ્કૂર્તિ રહેતી નથી. બીજી બાજુ દિનપ્રતિદિન શિષ્યની બતાવ્યા, પરંતુ કુંડલિયાને સંતોષ થયો નહીં. એમ કરતાં ગ્રહણશક્તિને, તેજસ્વિતાને અને તેના જ્ઞાનને સતત ઘણા દિવસ નીકળી ગયા, અને માથાના રોજ નવા નવા વિકાસ થતા રહે છે. આથી પણ સમય જતાં ગુરુ કરતાં અર્થ થવા લાગ્યા. પરંતુ એક દિવસ રત્નાકરસૂરિને થયું કે શિષ્ય અધિક તેજસ્વી બને છે. પોતે ગાથાને સાચા અર્થ છુપાવે છે તે અયોગ્ય થાય છે. વળી. કેટલીક વાર એવું પણ બને છે કે ગુરુમાં સહજ માટે તેમણે નિશ્ચય કર્યો કે ગાથાને સાચા અર્થ કરી રીતે ચારિત્ર્યનું જેટલું બળ હોય છે તેટલું જ્ઞાનનું હતું બતાવો અને પોતાના જીવનમાં આવેલા પ્રમાદને એકરાર નથી. આહાર અને નિદ્રા ઉપર વિજય, ઈન્દ્રિયો ઉપર કરીને પ્રમાદથી રહિત થવા માટે સંયમ માર્ગ દૃઢ થવા માટે સંયમ, બ્રહાચર્યનું અખંડ પાલન ઇત્યાદિ જેટલાં પ્રખર પ્રયન કરો. બીજે દિવસે વ્યાખ્યાનમાં ગાથાના સાચા અર્થે હોય છે તેટલાં કયારેક તેમના શાસ્ત્રાભ્યાસ, જ્ઞાનચર્યા, કરી બતાવતાં એમણે કહ્યું: પ્રવચન ઈત્યાદિ પ્રખર હોતાં નથી. આ પ્રસંગે શિષ્ય ગુરુ સેંકડો દોષને ઉત્પન્ન કરવામાં મૂળ જાળ સમાન, કરતાં ચડિયાતો દેખાય છે. પૂર્વ ઋષિઓએ વર્જિત કરેલા, રવયં વમી નાખેલા અને ક્યારેક શિષ્ય કરતાં ગુરુ ઉંમરમાં નાના હોય છે, ક્યારેક Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy