SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સ સંગ્રહગ્રંથ દટાઈ જાય છે કે તેમનાં નામ અને કામ કોઈ આજે કે કયારેય યાદ પણ કરતાં નથી. ભારતવર્ષના ભગવાન આદિનાથ અને અન્ય પરમ પ્રભાવક તીય કર ભગવદાએ સમાં માનવજાતિના પરમ કલ્યાણનું માર્ગદર્શન કરતાં કરતાં જ્ઞાન, દર્શીન અને ચિની અનવતા પાનાની અવર જ સિદ્ધ કરીને. આંતરિક રીતે આત્માના વિલક્ષણ વિકાસ સાધીને વાને પણ વનીયઘુ ચરુ સ્થાન શી રીતે પામી શકાય તે પાનાના જીવનકવન દ્વારા દર્શાવી આપ્યુ. જીવનમાં ધર્મને મહત્ત્વ આપવાથી જ સાચી શાંતિ પ્રાપ્ત કરી શકાય છે. 00 આ દર્શન એટલે શું? ‘ દરા'ન ' શબ્દનો અર્થ થાય છે તેવાની ક્રિયા અથવા નિહાળવા મળતુ દૃશ્ય. દર્શન એટલે વિશાળ અર્થાંમાં અનુભવ. મા અનુભવો તો મોટા ભાગે શરીર અર્થાત ઇન્દ્રિયા સાથે સ`કળાયેલા હાય છે. દશન એ મુક્તિયાત્રાની સીડી છે. મુમુક્ષુએ માટે દન સ`પ્રથમ અનિવાય ચીજ બની રહે છે. દેશન' શબ્દને વ્યાપક અર્થ “ તત્ત્વજ્ઞાન ’ પણ કરી શકાય. જેના દ્વારા વસ્તુનુ. સત્યભૂત તાત્ત્વિક સ્વરૂપ જાણી શકાય તે દર્શન છે. કોંકિ જેવા સમજ્જાના પ્રયત્નના પરિણામ પ્રાપ્ત થયેલ માગ કે ચિંતન એટલે 6 ન દર્શન જીવનમાં ક્રાંતિ લાવે છે. દાનથી જીવનની ખાખી પદ્ધતિ બદલાઈ જાય છે. દર્શનથી જીનની એક એક પળ નવપલ્લવિત બની જાય છે. એટલું જ નિહ પણ મા દર્શનના મૂળમાં જિજ્ઞાસા પડેલી છે. હું કોણ છે? કાંથી આવ્યા. દૃશ્યમાન જગતનું સાચું સ્વરૂપ શું છે ? તેની ઉત્પત્તિ કયાંથી થઈ? તેના સ ક કા છે? આપણુ કવ્ય શું? સુંદર સાધનામા કર્યા મનમાં ઉપસ્થિત થતા આવા અનેક પ્રશ્નોના જવાબ મળે છે નથી. દર્શન સત્યને સમજવાની એક નવી જ વિષ્ટ આપે છે. જૈનધર્મમાં આ શબ્દનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. જૈનદર્શનમાં સમ્યક દર્શનની વિશિષ્ટ મહત્તા છે. સમ્યક દર્શન એટલે વસ્તુને થયા આત્મસ્વરૂપમાં જેવા-સમજવાની ષ્ટિ. મોક્ષમાર્ગ ની ત્રિરનામાં તેનુ પ્રથમ અને વિશેષ સ્થાન ર છે. પ્રત્યેક વસ્તુ એ જગત હોય કે જીવ સૌને વૈજ્ઞાનિક પદ્ધતિએ તટસ્થભાવે નીરખવાની કળા એટલે સમ્યક્ દર્શન, જે માનવીને સવ પ્રથમ આત્મજાગૃતિ, સરળતા, માથાં વગેરે સા જન્માવે છે અને પછી જગતના ભાદ્ય પદાર્થોને નીરખવાની દૃષ્ટિ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત જૈન દર્શન જગત, જીવ, ઈશ્વર, મુક્તિ વગેરે પ્રત્યે વિશિષ્ટ માન્યતા વાળ ન છે. Jain Education International 77 2 વિશ્વનુ મંગલ દન અપરાધેા સાંભળવા, ખણખાદ કરવા સૌનુ દિલ ઝટ ઇચ્છે છે, પણ જૈન દર્શને પ્રેમ, અહિંસા, મુદિતા અને કરુણાના આપેલા ચતુધિ અમૃતસરાવરમાં ડૂબકી મારનારને જ પરમ શાંતિ અને પરમ સુખના લાભ મળે તેમ કહ્યુ છે. અપરાધા બચાવવા બેજ મોટામાં મોટું મગલ દશન છે. એટલે જ જૈન દશનના અનુયાયીઓ જગતના બધા જીવોને ખમાવે છે. આ વીતરાગદર્શન જ વિશ્વનું મંગલ કરશે એવી અમારી પરમ શ્રદ્ધા છે. ૩૯ For Private & Personal Use Only જૈન દર્શનમાં મનોવૈજ્ઞાનિક વિચારધારા આધુનિક મનોવિજ્ઞાનના આચાર્યા કહે છે કે મનના પૂરા સ્તર છે. જાગૃત મન તો સમુદ્રમાં તા માલની હિમશિલાના પા ભાગ દેખાય-પેાણા ભાગ તા દેખાય જ નહિ-તેવુ છે. અર્ધજાગૃત, જાગૃત, અવચન એવા એવા મનનો અને રસ્તાનાં સગાધના અત્યારે ચાલે છે. શ્રમણ્ ભગવાન મહાવીરના પટ્ટ ગણધર ગૌતમ પ્રભુ મહાવીરમાં એડ. આક્તિ સેવતા હતા કે તેમના ઉપદેશથી ઘણા જીવા કથાના માર્ગે આરૂઢ થયા. પણ ગૌતમ ગણધરને પાતાને કેવળજ્ઞાન થયું નહી. ભગવાન મહાવીર તેમના મનની આ મર્યાદા જાણુતા હતા, તેથી પાને ધરાતા શરીરના કાળધર્મ આવી રહેતા જાણી ગૌતમને દર માકકે છે, ભગ વાનના નિર્વાણુના સમાચાર સાંભળીને પ્રારંભમાં ના ગૌતમ ગણધર આકુળવ્યાકુળ બની જાય છે; પણ ચાડી જ ક્ષત્રામાં કેવળજ્ઞાનના ઝળહળતા પ્રકાશ તેમના અંતરમનને અજવાળી રહે છે. આ પ્રચલિત કથા શુ` ભગવાન મહાવીરનું અસાધારણુ મનોવૈજ્ઞાનિક ઊંડાણુ નથી બતાવતી ર www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy