SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જેનરત્નચિંતામણિ સુધી જૈનધર્મની સાધના કરતા રહ્યા. મહારાજા કુમારપાળના નિર્માણકાળમાં સારો એવો રસ લીધો હતો એટલું જ નહિ સમયમાં તે એ જૈનધર્મ-શાસનની જાહેરજલાલી પરાકાષ્ઠાએ પણ ધર્મ અને રાજ્યશાસન વચ્ચેનો સમન્વય સાધ્યો. પહોંચી હતી. મહારાજા કુમારપાળે તારંગાના ડુંગર ઉપર નવમી સદી પહેલાને ઇતિહાસ તપાસતાં ખ્યાલ આવે પધરાવેલી પંચાણુ ઈંચની વિશાળ પ્રતિમા અને દિવ બંદર છે કે ગિરિતીર્થ જ્યાં ભોજરાજાએ સંસ્કૃત વિદ્યાપીઠ સ્થાપી ઉપરનું નવલખા પાર્શ્વનાથનું મંદિર રાજવીઓની જિન- હતી; જ્યાં એક સમયે ૩૦૦ જિનમંદિરો ઝળાંહળાં થતાં ભક્તિ વધત ઉદાહરાગ અને એ વખતના સહ . હતાં, ત્યાંના ધર્મપ્રેમી મંત્રીશ્વરો પેથડશા અને ઝાંઝણશાનું જનધર્મમાં જે અપ્રતિમ યોગદાન હતું તે અમર રહેશે. કાળનું પ્રતિબિંબ પાડે છે. કહેવાય છે કે કુમારપાળે ચૌદસો કહેવાય છે કે વસ્તુપાલ તેરસો તેર અને પેથડશાહે ચોર્યાશી ચુમ્માલીશ મંદિર બંધાવ્યા. જિનમંદિર બંધાવ્યાથાણાનું મુનિસુવ્રત સ્વામીનું દેરાસર વર્ષો પહેલાંનું કુંભારાણાના મંત્રી ધરણશાએ બત્રીશ વર્ષની ઉંમરે પ્રાચીન મંદિર છે. નવપદજીના અનન્ય ઉપાસક શ્રીપાળ બ્રહ્મચર્યનું વ્રત અંગીકાર કરી રાણકપુર (ધરણુવિહાર)માં મહારાજા અને મયણાસુંદરીની જીવનસ્મૃતિ આ તીર્થ સાથે નલિનીગુલમ વિમાન જેવા ચૌમુખજીના ભવ્ય મંદિરની સંકળાયેલી છે. આખ-દેલવાડાનાં જૈન દેરાસરો ઉપર કરકતી ૧૯૪૬માં પ્રતિષ્ઠા કરાવેલી. એમ કહેવાયું છે કે ભારત ધજાઓ કેવળ જિનશાસનના મધ્યકાલીન યુગના પ્રભાવની ની ભરમાં આના જેવું બીજું એકેય મંદિર નથી જણાતું. સ્મૃતિને જ માત્ર જાગૃત નથી કરતી, બટુકે એ કાળમાં જૈન વસ્તુપાલે વડોદરાના પાર્શ્વનાથ જિનાલયનો કરાવેલો શાસને સર્જેલા પ્રજાવત્સલ રાજવીઓની પ્રકાશવંતી ગૌરવ- જીર્ણોદ્ધાર ચિરસ્મરણીય રહેશે. ઉદયન મંત્રીએ ખંભાતમાં ગાથાને પણ તાજી કરે છે અને કાળના માનવ-ઔદાર્યની ઉદયનવસહી નામનું બનાવરાવેલું જિનમંદિર આજે પણ સૌને ચિત્તાકર્ષક લાગે છે. ઝાંખી કરાવે છે. સિદ્ધરાજના મંત્રી સજજન શ્રેષ્ઠીએ ગિરનાર (રેવતગિરિ) પર સંવત ૧૮૮૫માં કરાવેલ જીર્ણોદ્વાર જિનભક્તિનું પ્રેરક ઉદાહરણ છે. ધર્મપ્રેમી મંત્રીશ્વર ડુંગરપુરના રાજા સેમદાસના મંત્રી ઓસવાલ સાદરાએ અચલગઢમાં કરેલી જિનભક્તિ પ્રશંસાપાત્ર બની ગઈ છે. નાહડમંત્રીએ કારટાજી અને જોધપુર પાસેના સાંચારમાં બંધાવેલા જિનમંદિરો તેની જિનભક્તિને પ્રબળ પુરા જૈનધર્મશાસને એક સમયે ‘નગરશેઠ” નામે એક નવી છે. મધ્ય પ્રદેશના માંડવગઢના ગ્યાસુદ્દીન બાદશાહના કેડીનું નિર્માણ કર્યું અને “પ્રધાન” નામની એક બીજી સંગ્રામની મંત્રીએ છૂટે હાથે લફમીનો ધોધ વરસાવી માગસી, માંડવગઢ ધાર, મંદસૌર વગેરે સ્થળોએ સત્તર સુંદર કેડીનું પણ સર્જન કર્યું. પ્રજાધમ બનેલો જૈન ધર્મ જેટલાં વિશાળ જિનમંદિરોનું નિર્માણ કરાવીને ઈતિહાસ આ કડીઓ દ્વારા ફરી રાજતંત્ર સુધી પોતાને અવાજ સર છે. પહોંચાડી શકતો હતો. ગુજરાતના મહા-અમાત્ય શાન્તનું, આભુ, મુંજાલ કે ઉદયન મહેતા, અબડ પેથડ, ઝાંઝણુશા વગેરે સ્વયંબળે ઉચ્ચ દરજજો પહોંચ્યા હતા. ધર્મબીજ રાજા-પ્રજા વચ્ચેની આ કડીઓ કેવી આશીર્વાદરૂપ હતી તે જોઈએ. રાણા પ્રતાપ જ્યારે અરવલ્લીની ગિરિકંદરામાં ભટકતા હતા ત્યારે જિનશાનની પ્રેરણું પામી વફાદાર જન મંત્રીશ્વર ભામાશાએ મહારાણા પ્રતાપને ચરણે લાખો જૈન શબ્દ કોઈ સંકુચિત સંપ્રદાયને દર્શાવતો નથી. સેનામહોરોની ભેટ ધરી દીધી હતી. જનધર્મના એક પરમ આ શબ્દ જ (જય) ધાતુ પરથી આવેલ છે. વિશ્વ વિજયની આ ભારતવર્ષમાં તો કદી કઈ એ એષણ સેવી અનુયાયીની સમયસૂચકતાએ મેવાડની ધરતી ઉપર ભગવે ધરા ઉપર ભગવા નથી. વિશ્વવિજયની પરિસીમાએ પહોંચવા મથનારાઓ ઝંડો ફરકતો થયો. વિરધવલના મંત્રી તેજપાળે અને પોતાની ઇન્દ્રિયો કે અંતઃકરણ પર વિજય ન મેળવી શકે માંડવગઢના પેથડશાહે દર્ભાવતી-ડભાઈનાં જિનમંદિરોના તો કાળની ઊંડી ગર્તામાં એવી રાખની ઢગલીએ નીચે Jain Education Intemational cation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy