SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૩૭ તેનાથી વી િત ધરતીના તમામ સ્ત્ર અને તળેટીમાં આજ સુધીમાં જે અદભુત જિનાલય રચાયાં મધ્ય ભારતની કેટલીક જીવંત સ્થાપત્યકલા જેનોની તેનાથી દેવી સૃષ્ટિનું સ્વર્ગ ધરતીના પ્રેમમાં પડીને પૃથ્વી પ્રાચીન જાહોજલાલીની મધુર યાદ તાજી કરે છે. બિહારની પર ઊતરી આવ્યું હોય એમ લાગે છે. કેટલીક ઇમારતોમાં આપણને ભવ્યતા, સુંદરતા અને નકશી કામનું સુભગ મિલન જોવા મળે છે. ક૯૫નામાં ન આવે જૈન ધર્મના સુપ્રસિદ્ધ ગ્રંથ “કલપસૂત્રમાં પણ તીર્થ" એ રીતે પ્રાચીન જિનમંદિરોની કલાકારીગરીએ જૈનેતરોમાં કરોએ પ્રથમ ધર્મદેશના આપી હોય તેવા સભામંડપનાં ' પણ ભારે મોટું આકર્ષણ ઊભું કરીને આસ્થા, શ્રદ્ધા વર્ણન જોવા મળે છે. પાલિતાણા ઉપરાંત પાવાપુરીજી, જન્માવી છે. રૈવતક પર્વત પરનાં તીર્થો, કેસરિયાજી, તાલધ્વજ, મહુડી અને અન્ય સ્થાનોનાં જિનાલયોના પથ્થરોમાં ઊતરી હસ્તલેખનની કળાને પણ જૈનાચાર્યો અને શ્રેષ્ઠીઓએ આવેલાં અજર-અમર કાવ્યા છે. પરિપાલિત કરેલ છે. સદીઓ વહી જાય છતાં જેનાં રેખાંકને ને રૂપરંગ જરા પણું ઝાંખાં ન પડે, હસ્તપ્રતોનાં પૃષ્ઠ સોમપુરા શિ૯પીઓએ મંદિરોની સૃષ્ટિ ખડી કરવામાં બટકી ન જાય, એવી આ કલાસમૃદ્ધિ છે. આનુવાંશિક રીતે બહુ મોટું પ્રદાન કરેલું છે. સ્વનામધન્ય શ્રી પ્રભાશંકરભાઈ તથા હરિભાઈ તેમજ અન્ય તજુએ છેલ્લાં કેટલાંયે વર્ષોથી શત્રુંજયાદિ તીર્થોના પટ પણ ભારતનાં ૩૫. રંગ અને સજાવટમાં દિલ દઈને કામ કર્યું છે. એવા જ સુંદર બનાવવામાં આવે છે. જ્ઞાનપંચમીના દિવસે રચાતી રંગોળીઓ પણ તીર્થકર ભગવંતના જીવનદક્ષિણ ભારતમાં કર્ણાટકની ભગવાન બાહુબલીની પ્રસંગને અને મહા પ્રભાવશાળી સ્ત્રી-પુરૂના પાવક વિરાટકાય પ્રતિમા તેની રીતે એક અદ્ભુત સૃષ્ટિ છે. તેની પ્રસંગોને ઊડીને આંખે વળગે એવી રૂપરંગમાં પ્રસ્તુત કરે વિશાળતા, દેદીપ્યમાન રચના અને છતાં સૌન્દર્યસભરતા છે. ગુજરાતના સ્વપ્ન દૃષ્ટા કીર્તિવિજયી વસ્તુપાલ તેજપાલ આપણને મસ્તક નમાવવા પ્રેરે છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતની સુશ્રી અનુપમાં દેવીનાં ધર્મ અને કલાઅને ગુજરાતમાં પ્રાપ્ત થયેલા કાંસ્યકલાના અસંખ્ય ભાવનાથી મંડિત શિલ્પ-સ્મારકો આજે પણ ભારત ભરના નમૂનાઓ, દેવગઢનું સંગ્રહાલય, કલાસ્થાપત્યની ઝાંખી, જન યાત્રાળુઓ અને પરદેશીઓએ આકર્ષણરૂપ બનેલ છે. ખંડગિરિ અને ઉદયગિરિની ગુફાઓ, પ્રાચીન બાંધણીનું કરડાનું બાવન જિનાલયનું મંદિર, પાવરની બાર ફૂટ આ જૈન તીર્થધામે માત્ર શિ૯૫–સ્થાપત્યના સુંદર ઊંચી ભવ્ય મૂર્તિ, કાચ અને મીનાકામની કળામાં અજોડ પર ખાઓ જ ન ઝરૂખાઓ જ નથી, પણ આત્મકલ્યાણનાં જીવંત સ્મારકે ગણાતા કાનપુરના મીણકારી ભવ્ય જિનેપ્રાસાદ, કલામય છે. આ કલામંદિર કેવળ ગગનચુંબી ઇમારતા નથી પણ હવેલીઓથી શોભતાં જેસલમેરનાં શિ૯૫ સૌન્દર્યો, વિશાળ આમાને નિર્મળ અને આત્માને નિર્મળ અને ઉન્નત બનાવવાનું સુવ્યવસ્થિત નગરી ગણાતા લોદ્રવાનાં જિનમંદિરની શિ૯૫કળા, આયોજન છે. આ આસ્થાજન પાછળ જનાની શ્રદ્ધાભક્તિએ ભાવનગરની પંચતીર્થમાં આવેલું વરતેજનું શ્રી સંભવ- અજોડ કામ કર્યું છે. ભાવી પેઢીને માટે પુષ્કળ ભાથું પૂર નાથજીનું કલાપૂર્ણ મંદિર, સુરતમાં આવેલું ચૌદમાં સકીનું પાડયું છે. કાષ્ઠકળાકારીગરીથી શોભતું ભવ્ય મંદિર, જેને એક નમૂને લંડનના મ્યુઝિયમમાં આજે પણ મોજૂદ છે. અજમેરની દિગમ્બર જન નસિયા, જયપુરના આમેરના પ્રજાવત્સલ રાજવીઓ કિલાનાં જન મંદિરો અને ઘોઘાના જૈન મંદિરમાં અને જનધર્મ બિરાજમાન સહસંકૂટ પ્રતિમા શિલ્પકળામાં ઉલ્લેખનીય છે, બેનમૂન છે અને જગમશહુર છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ પાસે આવેલું ઝગડિયાજીનું સંગેમરમરના કેટકિલ્લાવાળું વિશાળ જિનમંદિર શિલ્પકળાથી ખીચોખીચ ઢંકાયેલું જનધર્મ કેવળ સાધુઓને જ ધર્મ નહોતો, એના નજરે પડે છે. સાસુવહુની સ્પર્ધામાંથી નિર્માણ થયેલ કાવીના બી પમાંથી નિર્માણ થયેલ કાવીના સિદ્ધાન્ત ચોકકસ ભૂમિકા ઉપર રચાયેલા હતા. ચંદ્રગુપ્ત મનોહર જિનમંદિરો પણ શિલ્પકળાને અદ્દભૂત ખજાનો છે. મોયે સ્વીકારેલ જનધર્મ રાજસભાઓ સુધી વિસ્તરેલે હતો. જનધર્મ ગુજરાતનો રાજધર્મ ગણાતો. ગુજરાતના દક્ષિણનાં મંદિરનાં શિ૯૫ આપણી પ્રાચીન કલા- તખ્ત ઉપર તખ્તનશીન બનીને જ્યારે વીર વનરાજે જનપદ્ધતિના દ્યોતક છે. એ મંદિરનાં કેતરકામ નકશીકામ ધર્મને રાજધર્મ બનાવ્યા ત્યારે લાટ, સૌરાષ્ટ્ર અને જોઈને અનેરો આનંદોલાસ સાથે હૈયું નાચી ઊઠે છે. ગુજરાતની એક કરોડની પ્રજામાંથી અરધો કરાડ માનનો આબુ-દેલવાડાનાં જિનમંદિરોમાંની ઉત્કૃષ્ટ કલાનાં દર્શન એ ધર્મ બનવાનું મહાભાગ્ય જૈનધર્મને પ્રાપ્ત થઈ ચૂકયું હતું. જીવનનો એક લહાવો સમજીને ધન્યતા અનુભવાય છે. શિવપૂજક સેલંકી રાજાએ પણ રાજધર્મ તરીકે સેકાએ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy