SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરત્નચિંતામણિ પ્રોગ્ય વિદ્યામંદિર, ગાય તો જુઓ ! વાડ ઓરીએન્ટલ દિવાળી પછી નવા વર્ષમાં પ્રથમ પાંડ થાય માટે બીજા ધર્મોના અસંખ્ય ગ્રંથ મેળવી ભંડારોમાં મહારાજ (મુડવિધિ) શ્રવણ બેલગોલા ઉપરાંત વારાણસી ૨ખાયા. ભંડારેએ વિદ્વાનો તિયાર કરવામાં મોટો ભાગ અને જયપુરના ગ્રંથાગારો વિશેષ ઉલ્લેખનીય છે. ભજવ્યો. અસંખ્ય સાધુઓએ, એંશી એંશી વરસની વય અપ્રકાશિત એવાં પુસ્તકોની પણ હસ્તપ્રતે લાખોની સુધી, અભ્યાસ અને સાહિત્ય સર્જન કર્યું. સંખ્યામાં આપણે ત્યાં વિદ્યમાન છે. હસ્તપ્રતોની સારી એવી સંખ્યા દક્ષિણ ભારતમાં તાંજોરમાં, ત્રિવેન્દ્રમ, મહીસૂર તથા મદ્રાસ અન્નામલાઈ પાસે સારા પ્રમાણમાં સચવાયેલ છે. તિરૂપતિની સંસ્કૃત યુનિવર્સિટી પાસે પણ હવે સંગ્રહ થવા જ્ઞાનગંગોત્રી સમા ગ્રંથભંડારો લાગ્યા છે. મહારાષ્ટ્રમાં પૂનાની ભાંડારકર ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટ પાસે પણ સારો એવો સંગ્રહ છે. ડેક્કન કૉલેજ પાસે પણ છે. આજના વિકસતા વિજ્ઞાનયુગમાં આપણા ધર્મશ્રદ્ધા મુંબઈમાં માધવબાગ પાસેની લાલબાગ જૈન પાઠશાળા ટકાવી રાખવા આપણા પૂર્વજોએ આપણુ માટે માર્ગદર્શક પાસ પણ ઠીક સંગ્રહ છે. સુરતમાં શ્રી કમજી મુનિન બનતા એવા ઉપદેશના સેંકડો ગ્રંથ રચેલા છે જે આજ જ્ઞાનભ'ડોર અને જેને આનંદ પુસ્તકાલય, ડાઈમાં મનિશ્રી સધી માજ છે. એવા વિપુલ ગ્રંથભંડારોને સાચવી વધારે જ ખુવિજયજીના ભંડાર, છાણીમાં મૂનિશ્રી પુણ્યવિજયજીના સમૃદ્ધ બનાવવા જોઈએ. આ પાયાનો મર્મ સમજી જૈનાએ બે મેટા ભ'ડારી, વડોદરામાં પ્રાપ્ય વિદ્યામંદિર, ગાયકજ્ઞાન પર કેવી ભક્તિભરી દષ્ટિ કેળવી છે તે તે જુઓ ! વાડ ઓરીએન્ટલ ગ્રંથમાળા અને હસાવિજયજીના જ્ઞાન દિવાળી પછી નવા વર્ષમાં પ્રથમ પાંચમને જનો જ્ઞાનપંચમી ભંડારામાં સારો એવો સંગ્રહ છે. તરીકે ઊજવે છે, જ્ઞાનની પૂજા થાય છે, ગ્રથનાં પ્રદર્શન ખંભાતમાં શ્રી શાન્તિનાથજીનો ભંડાર તથા શ્રી વિજયજાય છે અને આ જ્ઞાનને આશાતનાથી બચાવવા જેના ખૂબ નેમિસુરિજીને જ્ઞાનભંડાર, અમદાવાદમાં ડેલાના ભંડારમાં, જ કાળજી લે છે. જ્ઞાનપરત્વે આ છે જનોને શ્રદ્ધાભાવ. પાલડીમાં જેને પ્રાચ્ય વિદ્યામંદિરમાં, ગુજરાત વિદ્યાસભા જનધર્મના લાખો-કરોડો ગ્રંથમાંના ઘણું હજુ પણ વગેરે પાસે વિપુલ પ્રમાણમાં હસ્તપ્રતને સંગ્રહ જોવા અપ્રકટ સ્થિતિમાં પ્રાચીન તાડપત્રો પર સુંદર મરોડદાર મળશે. કરછ- કેયડામાં પણ સંગ્રહ મળશે. નાહટાને અક્ષરોએ વિવિધ શાહીમાં હસ્તલિખિત રૂપમાં ગ્રંથાગારમાં બિકાનેર સંગ્રહ તથા ઉદેપુરના જૈન ગ્રંથભંડારો ઉલ્લેખનીય છે. પડ્યા છે. કેટલાક ગ્રંથ અને ટીકાએ અલબત્ત, આ દશનના મહાપ્રભાવશાળી આચાર્ય ભગવંતો દ્વારા પ્રગટ રાજસ્થાનમાં જોધપુરના મહારાજાને સંગ્રહ પણ સુંદર પણ થયાં છે. છતાં પાટણમાં, સુરતમાં, રાજસ્થાનમાં, ભાવ- છે. ઉત્તરમાં વારાણસી પાસે સરસ્વતીભવન અને વારાણસી નગરની શ્રી યશોવિજયજી ગ્રંથમાળા અને આત્માનંદ સંસ્કૃત યુનિવર્સિટી, નાગરી પ્રચારિણી સભા, બિહારમાં સભાના ગ્રંથાગારમાં, અમદાવાદના . જે. વિદ્યાભવનમાં, નાલંદા અને દરભંગામાં પણ સારા પ્રમાણમાં હસ્તપ્રતોનો લાલભાઈ દલપતભાઈ સંશોધન કેન્દ્રમાં, શેઠશ્રી કસ્તુરભાઈ સંગ્રહ છે. ઉપરાંત પટણા યુનિવર્સિટી પાસે પણ છે. લાલભાઈ જેવા શ્રાવકવના અંગત ભંડારોમાં અને અન્યત્ર બંગાળમાં કલકત્તા યુનિવર્સિટી પાસે પણ ઠીક પ્રમાણ છે. જળવાયેલા નાનભંડારો ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, ડાહી- નદિયા અને શાંતિનિકેતનમાં પણું સારો એવો સંગ્રહ છે. લકમી લાઈબ્રેરી, એશિયાટિક સોસાયટી, ભારતીય વિદ્યાભવન, પંજાબમાં હોશિયારપુરમાં, લાહોરમાં પંજાબ યુનિવમહાવીર જૈનવિદ્યાલય વગેરેના ગ્રંથભંડારોમાં બધી મળીને સિટી પાસે, કાશ્મીરમાં અને જમુના જ્ઞાનભંડારોમાં વીસ લાખ જેટધી હસ્તપ્રતો હોવાનો પૂરતો સંભવ છે. હસ્તપ્રતોનો સારો એવો સંગ્રહ છે. પાલિતાણુના આગમ મંદિર, સાહિત્યમંદિર અને વીરબાઈ જૈન પાઠશાળામાં પણ અલભ્ય ગ્રંથ છે. વડોદરા, ખભાત, લીંબડી, ડભોઈ, ઈડર, વીરમગામ, જામનગર વગેરેના ગ્રંથભંડારોને વિશેષ સમૃદ્ધ કરવા જ જોઈ એ. આ ભંડારો શિલ્પ–સ્થાપત્ય કલા વૈભવ આત્માનાં સાચાં વિશ્રામસ્થાનો છે, જ્ઞાનામૃતનું પાન કરાવનારી પર છે. ES જન શાસ્ત્રભંડારોમાં દિગમ્બર સંપ્રદાયના જ્ઞાનભંડારો પણ ઉલ્લેખનીય છે. તેમાં ઉદયપુરના ભટ્ટારકજી યશકીતિ જૈન દશને કલાકારોને પણ અહંત સમાશ્રય આપીને જન ગ્રંથભંડાર તેમજ દક્ષિણ ભારતના ભટ્ટારક ચારુકીર્તિજી ઘણું મોટું પાયાનું કામ કર્યું છે. પાલિતાણા શત્રુંજય તીર્થ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy