SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૩૫ યદેવસૂરિજી મહારાજશ્રી જેમણે ભગવાન મહાવીરના રંગીન ચિત્રસંપુટની ઉમદા ભેટ આપણને આપી, ઉપરાંત મંત્ર યંત્ર વિદ્યાને ક્ષેત્રે કંઈક નવું આગવું સંશોધન પણ ચિત્રકલાનો વિકાસ કર્યું. સ્વ મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજીરચિત ૨૧ ગ્રંથોનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કરાવી મહત્તમ સેવા કરનાર આ આચાર્યશ્રી આપણું સૌની વંદનાના જરૂર અધિકારી બન્યા છે. કહેવાય છે કે લલિતકળાઓમાં સૌથી પ્રથમ ચિત્રકલાનો જન્મ થયો. માધ્યમની દૃષ્ટિએ ભલે ચિત્રકલા સંગીત અને કાવ્ય કરતાં કનિષ્ઠ અધિકાર ધરાવતી હોય; પણ એની સર્જનશક્તિ અને કલ્પનાશીલતા ચિત્રકલાને બધી જ આનંદ અને સૌભાગ્યવાળું લલિતકળાઓમાં સૌથી આગળ મૂકે છે. ભાવ જ દે રકારનાર પદ્ધતિસા જેવા હતાં અને જૈનોએ હસ્તપ્રતોના ખજાના સાચવી જાણ્યા છે એ બાબતમાં જાણીતા લેખક શ્રી નાનાલાલ વસાએ એક નંધમાં યથાર્થ રીતે લખ્યું છે કે જૈન સાહિત્યને વ્યાપ મોટો છે. ધાર્મિક શાસ્ત્ર, વાર્તાઓ, કાવ્યો, વ્યાકરણ, શબ્દકોશ, ઈતિહાસ, પૌરાણિક કથાઓ, ભાતગીતે, ગાથાઓ, નાટક, ભૂતકાળમાં જેનગ્રંથની પોથીઓ સુંદર ચિત્રકલાથી ભંગાર સાહિત્ય, ભાળે, વેદાન્ત વગેરેની સમીક્ષાઓ, સુશોભિત કરવામાં આવતી હતી. એ સુવિદિત છે કે મૌર્ય- વ્યાકરણ, ગણિત પુસ્તકો, તત્ત્વજ્ઞાન, સ્વપ્નોનું અર્થઘટન, કાળના મહેલમાં સુંદર ચિત્રો અંકિત હતાં. અજન્તાના માનસશાસ્ત્ર, જંતુવિદ્યા, જીવવિદ્યા, જ્યોતિષ, વૈદિક, વનગુફામંડપમાં માટી, છાણ કે ભૂસા જેવા પદાર્થનો લેપ કરીને સ્પતિશાસ્ત્ર, હીરાની પરખ, ઘોડા ઉછેર, દરિયા પારના તેના પર કોઈ સુંદર પદ્ધતિથી તૈયાર થયેલા રંગની મદદથી હીપની કથાઓ વગેરે. અનેક પ્રકારનાં સુંદર ચિત્રો રજૂ કરવામાં આવ્યાં છે. સમય જતાં ચિત્રકલાના અનેક સંપ્રદાયોને આરંભ થયો. તેમાં ભારતીય સંશોધકો માટે એક ખૂબ આનંદની વાત છે દક્ષિણ શિલી, રાજપુતાના શૈલી, પહાડી શૈલી, મોગલ શૈલી છે કે છેલ્લાં દોઢ હજાર વરસના પ્રત્યેક દાયકાનું સાહિત્ય વગેરે ઉલ્લેખનીય છે. જેનોએ આ કળાને ધર્મસ્થાનો દ્વારા જૈન ભંડારોમાં છે. એ કાઈ સમય નથી જ્યારે વિદ્વાન સારું એવું ઉત્તેજન આપ્યું છે. સાધુઓએ કંઈ ને કંઈ સર્જન ન કર્યું હોય. વિદ્વાનો ભાષાને ક્રમિક વિકાસ જોઈ શકશે. શબ્દોના અર્થો, તેમાં થતા ફેરફારો, સર્જનનું સામાજિક જોમ વગેરેનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકશે. જગતને કઈ ભાષાને આ વાર્ષિક ઈતિહાસ અન્યત્ર નહીં મળે. જન સમાજે સાહિત્યને ઉત્તેજન આપવા બનતું બધું કર્યું લલિતકળાને ક્ષેત્રે ભારતમાં જેનોનું આગવું પ્રદાન રહ્યું છે. પાઠશાળાઓ બનાવી. દરેક સાધુને સંસ્કૃત શીખવાની છે. પ્રેમ અને ભક્તિયુક્ત રાજસ્થાની ચિત્રકલા અનુપમ અને વ્યવસ્થા કરી. પુસ્તકો ખરીદ્યાં તેમ જ લહિયાઓ પાસે ચિત્તાકર્ષક છે. ચિત્રોની પરિપાટીના વિકાસ અને વિશિષ્ટ તૈયાર કરાવ્યા. તે માટે શાહી સહિતનું લેખક ઉપકરણે તાઓ સાથે છેક અદ્યતન ચિત્રશલીએ પણ ગજબને વિકાસ નિર્માણ કર્યા. પુસ્તકાલયો બનાવ્યાં. વિદ્વાનોનું બહુમાન કર્યો છે. કળાને ક્ષેત્રે જનોની આગવી દેણ છે. જૈનાચાર્યોનું કર્યા કર્યું. પારિત્રજ્યા ચાલુ હોય ત્યારેય અભ્યાસના ગ્રંથ પણ આ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન નોંધાયું છે. છિપના ક્ષેત્રે નૂતન મળે એવી વ્યવસ્થા કરી. શબ્દકોશ, વ્યાકરણ વગેરેને લાભ ક૯૫નાથી અભૂતપૂર્વ શિપ –મૂર્તિ ઓનું કલાત્મક અને અન્ય વિદ્વાનોને મળે, માટે કાશમીરથી મદુરાઈ સુધીનાં ભવ્ય સર્જન કરનાર, ધર્મ અને કલાને અદ્ભુત સમન્વય મંદિરોને એ ગ્રંથની હસ્તપ્રતે મેકલી. વિદ્યાવ્યાસ રાજાઓને સાધી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર પૂ. આ. શ્રી વિજય- પણ એ ગ્રંથ ભેટ મોકલ્યા. સાધુઓને અભ્યાસમાં મદદ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy