________________
સર્વ સંગ્રહગ્રંથ
૪૨ ૫
ચોથું, ઉપરોક્ત જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનના સાધનોને દ્વેષ આયુષ્યકર્મની ઉત્તર પ્રવૃતિઓ-દેવતાનું આયુષ્ય, મનુકરે તેથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે.
ષ્યનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય અને નરકનું આપ્યુય. પાંચમું, આશાતના કરવી.
જે આયુષ્યકર્મ બંધાય તે રીતે ત્યાં સ્થાન મળે છે. છઠઠું, કોઈ પણ જીવ જ્ઞાન મેળવતો હોય તો તેમાં
નામકમ–જે કર્મને કારણે આત્મા મૂર્તરૂપ પામે અને અંતરાય કરવો.
શુભાશુભ શરીર ધારણ કરે તેને નામકર્મ કહેવાય. દશનાવરણીય કર્મ–જે કર્મ દર્શનગુણમાં બાધારૂપ બને,
' નામકર્મની ઉત્તર પ્રકૃતિ બેંતાલીસ છે. ચીદ પિંડ પ્રકૃતિ, દર્શનગુણને ઢાંકવાનો પ્રયત્ન કરે તે દર્શનાવરણીય કર્મ
આઠ પ્રત્યેક પ્રકૃતિ, દશ સ્થાવરદશક અને દશ દશક. કહેવાય. જ્યારે આત્મા આ કર્મનો સંપૂર્ણ ક્ષય કરે ત્યારે
તેમાં પિંડ પ્રકૃતિના ભેદ પંચોતેર છે. તેની સાથે પ્રત્યેક તે કેવલદર્શનની પ્રાપ્તિ કરે છે.
પ્રકૃતિના ભેદ મેળવતા નામકર્મની કુલ ઉત્તર પ્રકૃતિ એક| દર્શનાવરણીય કર્મની ઉત્તર પ્રવૃતિઓ નવ છે. ચક્ષ- ત્રણ થાય છે. આ નામકર્મની પ્રકૃતિમાં તીર્થકર નામકર્મ દંશનાવરણીય, અચક્ષુદંશનાવરણીય, અવધિદર્શનાવરણીય, પણ છે. કેવલદર્શનાવરણીય, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલી- જે કર્મના ઉદયથી જીવ ત્રણે ભુવનને પૂજનીક થાય છે, પ્રચલા અને ત્યાનદ્ધિ (વીણ દ્વી)
તથા ચેત્રીશ અતિશય, પાંત્રીશ ગુણયુક્ત વાણી તેમજ વેદનીય કમ–જે કર્મ આત્માને સુખ-દુઃખનું વેદન અષ્ટ મહાપ્રાતિહાર્યથી યુક્ત બને છે. આ તીર્થકર કરાવે કે અનુભવ કરાવે તે વેદનીય કર્મ કહેવાય. આત્માનું નામકર્મનો ઉદય કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે થાય. પણ તે સ્વરૂપ આનંદઘન છે તોય આ કમીના કારણે સુખ-દુઃખની પહેલાં ન થાય. કલ્પના, અનુભવ કરે છે.
ગોત્રકર્મ – જેના કારણે જીવને ઊંચા-નીચાપણું પ્રાપ્ત આ કર્મની પ્રકૃતિઓ બે પ્રકારની છેશાતા વેદનીય અને થાય છે તે ગે વિકર્મ કહેવાય છે. તેમાં ઉચ્ચગોત્ર અને નીચગોત્ર અશાતા વેદનીય.
એમ બે પ્રકાર રહેલાં છે. ખ્યાતિવાળા કુળવાન કુળમાં સંસારમાં જીવને આધિ, વ્યાધિ અને ઉપાધિ દ્વારા જન્મ અપાવે તે ઉચ્ચગેત્ર અને નીચ કુળમાં જન્મ અપાવે દુ:ખને અનુભવ કરાવે તે અશાતાદનીય કર્મ કહેવાય. તે નીચત્ર કહેવાય છે. જ્યારે શરીરસુખ સારું હોય, આર્થિક રીતે મુકેલી ન .
અંતરાયકર્મ-જે કર્મ થી આત્માની લબ્ધિમાં અંતરાય હાય, કુટુંબમાં અનુકૂળતા હોય એટલે સંયોગો ઊજળા હોય
ઊભો કરે કે કઈ વિદત આવે તેને અંતરાયકર્મ કહે છે. તેને શાતા વેદનીયકર્મ કહે છે.
અંતરાયકર્મની ઉત્તર પ્રકૃતિએ દાનાંતરાય, લાભાંતરાય,
ભગતરાય, ઉપભેગાંતરાય અને વીતરાય છે. ગુરુભક્તિ, ક્ષમા, કરુણા, વ્રત, યોગ, કષાયવિજય,
આત્મા સમયે સમયે સાત કર્મ બાંધે છે. આઠ કર્મો દાન અને દઢ ધમપણું વગેરેથી શાતા વેદનીય અને તેનાથી
સત્તામાં હોય છે. જે કર્મ ઉદયમાં આવે તે પોતાનું ફળ *વિપરીતપણે અશાતાદનીય કર્મ બંધાય છે.
અવશ્ય બતાવે છે અને તે સામાન્યથી આ માને ભેગવવું મોહનીય કર્મ–સંસારમાં જે જીવ મેહગ્રસ્ત બનીને પડે છે. આથી જૈનદર્શનમાં કર્મવાદનું પ્રાબલ્ય વિશેષ છે. જીવે છે તે મેહનીય કર્મ કહેવાય. આ કર્મને કારણે વિવેક
કર્મ નો પ્રભાવ તે પ્રત્યેક પ્રાણીને ઝીલવો જ પડે છે, બુદ્ધિ, વર્તનમાં ફેરફાર જણાય છે. મેહનીયકર્મ નાશ પામે
શું માનવી, શું દેવ, શું તિર્યચ...કઈપણુ જીવ જગતમાં તે અંતમુહૂર્તમાં જ કેવળજ્ઞાની થવાય છે.
એવો નથી કે જે કર્મની અસર તળે ન હોય...! મેહનીય કર્મના બે ભાગ છે.
આ સંસારનો વ્યવહાર કર્મને આધીન છે. જે કર્મ ન દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમેહનીય હોય તે નરકાદિ ચાર ગતિ એ ન હોય, સ્થૂળ કે સૂમિ કર્મ ત્રણ પ્રકારનું છે–સમ્યકત્વમેહનીય, મિશ્રમેહનીય, શરીર ન હોય. જન્મ-મરણની પરંપરા ન હોય...! આથી મિથ્યાવાહનીય.
કર્મની અસર તળે સમગ્ર સૃષ્ટિ છવાયેલી છે. ક્રોધ, માન, માયા, લાભ, ચારિત્રાહનીયકર્મના કમનિજરાતપ એ કર્મનિર્જરાનું મુખ્ય સાધન અને
સ્વરછ માર્ગ છે. આથી તેનું આરાધન કર્મનિર્જ રા માટે આયુષ્યકમ–અમાને અમુક મુદત સુધી જે કમને લીધે કરવું. નિરાશસભાવે જિનાજ્ઞા મુજબ તપ કરવાથી ગમે એક શરીરમાં રહેવું પડે છે તેને આયુષ્યકમ કહેવાય. તેવા નિકાચિત પણ કર્મની નિર્જરા થઈ જાય છે. તપ કરવાથી
ભેદો છે.
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org