________________
૪૨૪
મનાયેાગ, વચનયાગ, કાયયેાગ – ત્રણ પ્રકારે છે. મનના વિવિધ વ્યાપારા એ મનયાગ. વાણી-વચનને લગતા વ્યાપારા એ વચનયાગ. કાયાને લગતા વ્યાપારા એ કાયયેાગ.
કર્મોના બંધ થવામાં ચેાગ મહત્ત્વના ભાગ ભજવે છે. કર્મ બધનાં કારણેા જાણ્યા પછી કર્મબંધના પ્રકારા પર દૃષ્ટિપાત કરવા જરૂરી ખનશે. તે ચાર પ્રકારા છે.
પ્રકૃતિબંધ – સ્વભાવ, જેમ કેાઈપણ ફળ કે અનાજ ખાવામાં આવે તેા કોઈવાર વાયુ કરે અથવા પિત્ત ઉત્પન્ન કરે, હું કફ કરે એ તેના સ્વભાવ ગણાય છે, તે રીતે કાઈ કમ જ્ઞાનને રાકી પાડે તે કોઈ કદર્શનમાં રુકાવટ લાવે કોઈ કશક્તિની વચ્ચે આવીને રોકી પાડે. આમ તેને રાવ કર્મ બાંધતી વખતે નક્કી થાય છે.
સ્થિતિબ`ધ : કાળ, જેમ આપણે આંત્રા વાવીએ તે તેમાં કેરી આવતાં વાર લાગે છે, ફળ આપવાના કાળ હોય હૈં. અમુક કાળમાં જ કેરી મળે છે તે રીતે કમને પણ ફળ આપવાના કાળ હોય છે. કર્મ બાંધતી વેળાએ આ કાળ કે સ્થિતિ નક્કી થયેલી હેાય છે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે આ કાળ ઓછામાં ઓછા અંતર્મુહના અને વધારેમાં વધારે સિત્તર કાડાકેાડી સાગરાપમના હાય છે.
રસબધઃ કર્મ આંધતી વેળાએ પરિણામ પ્રમાણે તીવ્ર અથવા મ ગતિએ રસ ઝરે છે એટલે કે જે પ્રકારે રસ પડઘો હોય તે પ્રમાણે તેનુ ફળ ભાગવવુ પડે છે.
પ્રદેશબ`ધ ઃ આત્મા પેાતાની નજીક કમ સ્કંધાને ચેાગના કારણે પેાતાની તરફ ખેંચે છે. અને તેને આત્મપ્રદેશ સાથે એકમેક બનાવી દે છે. આમ આને પ્રદેશખ ધ કહેવાય છે.
જીવક બંધ બે પ્રકાર કરે છે જે નીચે પ્રમાણે છેઃ નિકાચિત કર્મ બંધ : કર્મ બાંધતી વેળાએ જીવ જે
કષાયના તીવ્ર પરિણામ અને લેશ્યાયુક્ત હોય તે તે નિકાચિત કર્મોંબંધ કહેવાય છે. એ રીતે મ પરિણામ અને લેશ્યાવાળા હાય તા અનિકાચિત કર્મબાઁધ થાય છે. વ્રત, નિયમ, તપ, આરાધના દ્વારા પૂર્વે બાંધેલ અલ્પ નિકાચિત કર્મ બંધની પણ નિર્જરા થઈ જાય છે.
જૈનરચિંતામણ
અનિકાચિત કર્મ બંધના ત્રણ પ્રકાર શાસ્ત્રમાં જણાવ્યા છે– સ્પષ્ટ, બુદ્ધ, નિધત્ત,
Jain Education International
સામાન્ય પશ્ચાત્તાપથી કર્મનું બંધન તૂટે ત્યારે સ્પષ્ટ કબંધ અને છે.
કર્મનું અધન તાડતાં વાર લાગે અને પછી તેમાં સફળતા મળે તેને અદ્વકર્માંધ થાય છે.
જો ક બંધન ગાઢ હાય અને તેમાંથી મુક્ત થવા માટે આરાધના, તપ આદિ કરવુ' પડે ત્યારે તે નિધત્ત કર્મ બંધ
થાય છે.
અનિકાચિત કર્મ મધમાં પાછળથી પરિવર્તન થઈ શકે છે. જો શુભ કાર્ય આત્માથી થાય તેા. પરંતુ સુનિકાચિત કર્મબંધમાં કોઈ પણ પ્રકારનું પરવર્તન થઈ શકતુ નથી
આથી જ જ્ઞાની ભગવંતા ક`બંધ ન કરવા અગે વારંવાર ચેતવણી આપતાં રહે છે.
કે
યોગથી પશુ ક બંધન થાય છે. યાગ વિષે જણાવવાનું યાગનો અર્થ ધર્મવ્યાપારના અર્થમાં નહિ પરંતુ આત્મપ્રદેશના આંદોલનના અર્થમાં આત્મપ્રદેશના સ્પંદનરૂપી યાગ વડે આત્મા કાણુવાને પેાતાનામાં સમાવી લે છે અને એ રીતે કામણવાનું આત્મા સાથે મળી જવુ' એ જ કબંધ છે. જ્યારે કામવા આત્મા સાથે મળે ત્યારે જ કર્મ કહેવાય છે.
કના સ્વભાવ આઠ પ્રકારના શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યા છે.
આકાશ પ્રદેશમાં આત્મપ્રદેશ અને ક યાગ્ય પુદ્દગલ-વરણીય સ્કંધા અવગાહીને રહેલા છે. આવા પુદગલસ્કંધા જીવ ગ્રહણુ કરી શકે છે. જે આકાશ. પ્રદેશને આત્માએ અવગાહેલા હાતા નથી અને કર્મ સ્કંધા આત્મપ્રદેશથી દૂર છે તેવા ક પુદગલ ગ્રહણ કરવાનું કે તેને કરૂપે પરિણામાવવાનુ હોતું નથી. અસ્થિર, ચંચળ કસ્કંધાને જીવ સ્વીકારતા નથી. જે આત્માના પ્રદેશ સાથે અવગાઢ કર્મસ્કા સ્થિર હાય તેને જ જીવ સ્વીકારી શકે છે.
જ્ઞાનાવરણીય કર્મ : જ્ઞાનને ઢાંકે, જ્ઞાનના પ્રકાશ એછે કરે અથવા વિઘ્ન પાડે તે જ્ઞાનાવરણીય કર્મી કહેવાય છે. આત્મામાં સં કઈ જાણવાની શક્તિ પડી હાવા છતાં જ્ઞાનાકને કારણે તે જાણી શકતા નથી. કેવળી ભગવાને જ્ઞાનાવરણીય કના સંપૂર્ણ ક્ષય થયેલા હોય છે તેથી તે સર્વજ્ઞ કહેવાય છે.
અધજ્ઞાન, મન:પર્યંચજ્ઞાન અને કેવળજ્ઞાન. ઉપરોક્ત જ્ઞાનના પાંચ પ્રકાર દર્શાવ્યા છેઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, પાંચેય જ્ઞાનનું ક્રમશઃ આવરણ કરે તે જ્ઞાનાવરણીય કર્માંની ઉત્તર પ્રકૃતિ છે.
જીવ જ્ઞાનાવરણીય કમ શી રીતે ઉપાજે છે...?
સૌ પ્રથમ તા જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનસાધનાની આશાતના તેમ જ તેમની સામે શત્રુવટ, દુશ્મનાવટ રાખવી, વિરાધ દાખવવા.
બીજું, જ્ઞાનદાતા ગુરુદેવને આળવવા માંડે એટલે તેમનું નામ છુપાવવું.
ત્રીજું, જ્ઞાન, જ્ઞાની અથવા જ્ઞાનનાં સાધનાના નાશ કરવા.
For Private & Personal Use Only
www.jainelibrary.org