SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ આવે કે નિદર્શનમાં વિરાતિમાં છે, જે છે સર્વસંગ્રહગ્રંથ ૪૨૩ સંવર —લે જે કર્મો આત્માભણી આવી રહ્યાં છે તે દિત્તિ-વંચિય-ષિા, તે સત્તના ઉત્તર ! કર્મોને રોકી રાખવાં. સંવરને ધારણ કરવાથી નવાં કર્મો ૩ -fઢામ, રમrfecકુત્તમં હિત !! આત્મામાં પ્રવેશ થતાં નથી. જેઓ લોકેત્તમ છે, સિદ્ધ છે અને મન, વચન તથા નિર્જરા અર્થ કર્મોનું ખરી જવું. કર્મો આત્માને કાયાથી તવાયેલા છે તેઓ મને આરોગ્ય એટલે મુક્તિનું બાઝેલાં છે, વળગેલાં છે તે ખરી જાય ત્યારે નિર્જરા સુખ આપે. બધિલાભ એટલે સમ્યકતવ આપે. મૃત્યુ થઈ કહેવાય. સમયની શ્રેષ્ઠ સમાધિ આપો (ઉત્તમ શબ્દ મરણ સંબંધી સૂચન કરે છે). બંધ એટલે પુદ્દગલોનું આત્મા સાથે જોડાવું. અવિરતિને સામાન્ય અર્થ કાઢીએ તો જેમાં વિરતિ મોક્ષનો અર્થ કર્મનાં સર્વ બંધનોમાંથી આત્માની ન હોય તે અવિરતિ, પરંતુ અહીં વિરતિની મુખ્યતાએ મુક્તિ. પરમપદની પ્રાપ્તિ, અનંત સુખને સ્વામી કહી શકાય. અવિરતિ કહેવાય છે. વિરતિ એટલે વ્રત, નિયમ, ત્યાગ ઉપરોક્ત નવ તામાં જ જણાઈ આવે કે જૈનદર્શનમાં અથવા પ્રત્યાખ્યાન. જે આત્મા ત્યાગ, વ્રત, નિયમ આચરે કર્મવાદ પર સર્વશ્રેષ્ઠ સમજણ આપી છે. આત્માને અનાદિ છે તે વિરતિમાં છે, જે વ્રત, નિયમ, ત્યાગ કે પ્રત્યાખ્યાત કાળથી કર્મબંધ રહેલો છે. કર્મબંધ શા કારણે થાય છે તેનાં આચરતા નથી તે અવિરતિમાં છે. ચાર કારણો શ્રી જિનેશ્વર ભગવંતે જણવ્યાં છે. અવિરતિના કારણે આત્મા પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મન મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ. દ્વારા વિષયસુખમાં મગ્ન બને છે. આથી છ કાયના જીવોની હિંસા આચરે છે. આને કારણે અવિરતિને કર્મબંધનું મિથ્યાત્વમાં પણ પાંચ પ્રકાર દર્શાવ્યા છે. કારણ માનવામાં આવ્યું છે. આભિગ્રહિક, અનભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાગિક. કષાય-જીવના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે તે કષાય કહેવાય. સંસાર વૃદ્ધિ પામે તે કષાય કહેવાય. જૈનદર્શને આભિખગ્રહિક એટલે સાચા ખોટાની પરીક્ષા કર્યા વિના કષાયના ચાર પ્રકારે દર્શાવ્યા છે કે કષાયના ચાર પ્રકારો દર્શાવ્યા છે. ક્રોધ, માન, માયા, લોભ. પિતાના મનમાં જે આવ્યું તેને સાચું માની લેવું. કોઇનો અર્થ ગુસ્સે, ઠેષ કે વેર લેવાની વૃત્તિ હેવી. અનભિગ્રહિકમાં વિષ અને અમૃત બનને સરખાં એવું જે ધારે છે જેમ કે બધા ધર્મો સારા...સહુ વંદનીય છે. બધાં માનનો અર્થ અભિમાન, અહંકાર કે મદ ઘટાવ્યો છે. - દશને સુંદર તે અનભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. જ્યારે માયા એટલે કપટ, દગ, છેતરવાની વૃત્તિ હોવી. આભિનિવેશિક મિથ્યાવમાં સાચો માર્ગ જાણવા છતાં, લોભ એટલે લાલસા, વધારે મેળવવાની ભાવના, વૃત્તિ, સત્ય સમજવા છતાં કોઈ પ્રકારને આગ્રહ આવી પડે ત્યારે તૃષ્ણ હોવી તે અર્થ ઘટાવી શકાય. અસત્યને સહારો લેવો પડે. સમજવા છતાં અસત્ય પાછળ આમ આ દરેક કષાયના અનંતાનુબંધી, અપ્રત્યાદોરાવું પડે તે આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. ખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એવા ચાર ચાર સાંશયિક મિથ્યાત્વ – પિતાના અજ્ઞાનથી જિનવાણીના પ્રકારો છે. એ રીતે સેળ પ્રકારના કષાય થશે. પરંતુ આ કઈ પણ અર્થ સમજે નહિ અને તેમાં સ્થિર ન રહે તે સોળ પ્રકારના કષાયનો જન્મદાતા કોણ છે? કયાં કારણે સાંશયિક મિશ્યાવ. સર આવા કષાયે જન્મે છે ત્યારે જનદર્શને તેના નવ પ્રકારના અનાગિક મિથ્યાવ– અજાણપણાને કારણે કઈ વાત 4 તે કષાયો કારણરૂપ જણાવ્યા છે. સમજે નહિ તે અનાગિક મિથ્યાત્વ કહેવાય છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષદ, આ પ્રકારનું મિથ્યાત્વ અવ્યક્ત એવા એકેન્દ્રિયથી સ્ત્રીવેદ અને નપુંસકવેદ. માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ સુધીનાને લાગુ પડે છે. કષાય એ કર્મબંધનું પ્રબળ કારણ છે. એને કારણે મિથ્યાવનું પ્રતિપક્ષી સમ્યકત્વ છે. જે સમ્યકત્વ પ્રાપ્ત તેનાથી દૂર રહેવાનું શાસ્ત્રકારો વારંવાર જણાવતા રહે છે. થાય તે જ મિથ્યાત્વ ન રહે. ચોગ એટલે નિમિત્તથી થતું આત્મસ્પંદન. જ્યારે આત્મઆથી સમ્યકત્વની પ્રાપ્તિ માટે સૌ જીવોએ પ્રયત્ન કર- પ્રદેશમાં બહાર અને અંદર નિમિત્ત મળતાં જે સ્પંદનો થાય વાને હોય છે. તીર્થકર ભગવંતની સ્તુતિ કર્યા બાદ આપણે છે, આંદોલને જાગૃત થાય છે, ચંચળતા જમે છે ત્યારે તેને ભાવથી કહીએ છીએ શાસ્ત્રીય પરિભાષામાં યોગ કહેવામાં આવે છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy