SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કર્મવાદનું પ્રાબલ્ય – વિમલકુમાર મોહનલાલ ધામી આ સંસાર વિચિત્રતાથી સભર છે. આ વિચિત્રતાનું રસ, અને સ્પર્શ હોય છે, કર્મનું સ્વરૂપ કેટલું સૂક્ષમ છે મુખ્ય કારણ કર્મ છે. જે કર્મ ન હોત તો દેખાતી વિચિત્રતા તે જણાઈ આવશે. પણ ન હોત. એક રાજા, એક રંક, એક સુખી, એક દુઃખી, એક રોગી તો એક નીરોગી, એક કાળે તે એક રૂપવાન, સંસારના જીવાત્માઓમાં રાગ, દ્વેષ, ભેગવિલાસ, એક જાડો તો એક પાતળા..! સંસારમાં આવી અનેક આનંદ પ્રમોદ તેમ જ સુખોપભેગની લાગણી પડેલી છે અને આ અંગે વિચારવાનું કે કાર્ય કરવાનું કાર્ય = કર્મ વિચિત્રતા જોવા મળે છે. આ વિચિત્રતા પાછળ કર્મ નામની મહાસત્તા કાર્ય કરી રહી છે. આ કારણે સંસાર વિચિત્રતાથી કરતો જ હોય છે. મન, વચન, કાયાથી કાંઈક ક્રિયા (કર્મ) ચાલુ રહે છે. સભર લાગે છે. કર્મના અણુઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. પરંતુ તે જીવાત્મા સારાં-નરસાં કર્મો કરતો રહે છે છતાંય જીવાત્મામાં જે અનંત જ્ઞાનનો પ્રકાશ છે, દર્શન મેળવવાની અદૃશ્ય છે. છતાં તેના કાર્યથી આપણે તેને જાણી શકીએ છીએ. શક્તિ છે તે કર્મથી ઢંકાય છે એથી કર્મનાં વાદળો દૂર જગતમાં બે તો વિદ્યમાન છેઃ જીવ અને જડ. શરીરમાં જાય ત્યારે જ જીવ પુણ્ય, મંગલ પ્રકાશના માર્ગે પહોંચે જીવનનું અસ્તિત્વ હોય તે જ આપણે કાર્ય કરી શકીએ છે છે. મુક્તિનો આનંદ માણી શકે છે. છીએ. ખોરાક લઈ શકીએ છીએ. જો શરીરમાં જીવ ન જ્યાં જીવસૃષ્ટિ છે ત્યાં જગત અને કર્મ છે. અનાદિ છે. હોય તે કશું કાર્ય થઈ શકે નહિ. જીવ શરીરમાં રહેતા પરિવર્તન થયા કરે છે પરંતુ પ્રવાહ અખલિત વહ્યા કરે છે. નથી ત્યારે તેને મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવે છે. એ રીતે જેમાં જીવ નથી એ જડ કહેવાય છે, જેમ કે મકાન, આત્મા પ્રથમથી જ કર્મયુક્ત હોય છે. કર્મ પ્રમાણે મોટર, કપડાં, પુસ્તક વગેરે જડ છે. ફળ ભેગવવાનું તેમ જ નિરંતર કર્મો બાંધવાનું ચાલ્યા કરે છે. બંધાવસ્થામાં તે કયારેય કર્મથી રહિત થતો નથી. સંસારમાં જીવોની સંખ્યા અનંત છે તેમ જડની પણ જૈનધર્મ પ્રરૂપેલો કર્મવાદ સંસારની અનેક રહસ્યમયી સંખ્યા અનંત છે. જડ બે જાતના કહી શકાય. એક વિનાશી ઘટનાઓને ઉકેલ લાવનારું મહાવિજ્ઞાન છે. અને તે પુરઅને બીજું અવનાશી. આપણે જે જડનો ઉપભોગ કરીએ ષાર્થના પ્રશસ્ત પયગામ આપી જાય છે. છીએ તે વિનાશી જડ છે. તે સિવાયનું ઘણું જડ દ્રવ્ય જિનદર્શનમાં નવ તત્ત્વ દર્શાવ્યાં છે. તેનો સંબંધ કમને અવિનાશી છે. જે પરમાણુ છે તેને અવિનાશી કહી શકાય. જન દાર્શનિકે તો આ વાતમાં સહમત થતા નથી કારણકે છે. નવ તો આ પ્રમાણે છે: પરમાણુમાં પણ અનંત ટુકડી રહેલા છે. આજનું વિજ્ઞાન જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, આ સત્ય શોધવા મથી રહ્યું છે અને પ્રયત્નના ફળ રૂપે બંધ અને મોક્ષ. ઇલેકટ્રોન, પ્રોટીન, હવે પ્રોજન પણ શોધાયો છે છતાં જિન દાર્શનિકોનું કહેવું છે કે સર્વજ્ઞ દષ્ટિથી જેનું વિભાજન સંસારમાં દરેક વસ્તુઓને જીવ-અજીવમાં સમાવેશ થઈ જાય છે. જીવ એટલે ચેતનાયુક્ત પદાર્થ એટલે કે આત્મા, અશક્ય બની જાય તેના છેલ્લીવાર વિભાજિત થયેલા ટુકડાને અજીવ એટલે ચેતનારહિત પદાર્થ. તેમાં પાંચ પ્રકાર રહેલા પરમાણુ કહેવાય છે, જે અવિનાશી છે, જેનો વિનાશ છે. ધર્મ, અધર્મ આકાશ, કાલ અને પુદગલકમ એ પુદ્રશક્ય નથી. ગલનું જ પરિણામ છે. જો ફળની અપેક્ષાએ જઈ શું તો આથી કર્મ પણ અમુક પરમાણુના જથ્થારૂપ છે. કોઈ કર્મના બે પ્રકાર જોવામાં આવશે. શુભ ફળ અને અશુભ પણ વસ્તુ કે પદાર્થ છૂટા છૂટા પરમાણુના જોડાણથી બને તે જ ર થી ર ફળ આપનારું કર્મ એટલે કે પુણ્ય અને પાપ. છે. આથી કોઈ પણ એક પરમાણુ બીજા કોઈ પણ એક આશ્રવનો અર્થ કર્મનું આમા ભણી આવવું. આશ્રવ પરમાણુ સાથે જોડાઈ શકે છે. જડ દ્રવ્યમાં વર્ણ, ગંધ, એ આત્મામાં કર્મને દાખલ થવાની ક્રિયા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy