SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ સ સ ગ્રહગ્ર થ રીતે મધ્યલેાક છે. મધ્યલેાકની લંબાઈ અને પહેળાઈ એક રજૂ પ્રમાણ છે. જ્યાતિષ્ઠ દેવા : મેરુપવ તની સમતલ ભૂમિથી ઉપર ૭૯૦ ચેાજનની ઊંચાઈ પછી જ્યેાતિશ્ચક્રના ક્ષેત્રના પ્રારંભ થાય છે અને ૧૧૦ યાજન પ્રમાણ છે એટલે કે જ્યાતચ્ચક્રની સ્થિતિ મધ્યલેાકમાં છે. આ ૧૧૦ યાજનમાંથી નીચેના ૧૦ ચાજન છેાડી તેની ઉપર એટલે મેરુની સમતલભૂમિથી ૮૦૦ ચેાજનની ઊંચાઈ પર સૂર્યનાં વિમાના છે. તેથી ૮૦ ચેાજનની ઊંચાઈ પર ચંદ્રનાં વિમાના છે. ત્યાંથી ૨૦ યાજન સુધીમાં એટલે કે મેરુની સમતલભૂમિથી ૯૦૦ યેાજનની ઊંચાઈ સુધીમાં ગ્રહ, નક્ષત્ર અને પ્રકીણ તારા છે. પ્રકીર્ણ તારા કહેવાનુ કારણ એ કે અન્ય કેટલાક તારા અનિયત ચારી હાવાથી કયારેક સૂર્ય, ચંદ્રની નીચે પણ ચાલે અને કયારેક ઉપર પણ. આ બધા જ્યાતિષ્કાની સ્થિતિ પણ મધ્યલાકમાં છે. પહેલાં વધુ વેલા અઢીદ્વીપ મનુષ્યલાકની સીમામાં જે જ્યાતિષ્ટા છે તેઓ એ સીમામાં ઉપર ભ્રમ વૈમાનિક દેવાના બીજો પ્રકાર કલ્પાતીત કહેવાયા છે. એ દેવામાં સ્વામી-સેવક ભાવ નથી. કલ્પાતીતમાં બધા ઉંવા ઇન્દ્ર જેવા-અહમ દ્ર છે. તીર્થંકરોના કલ્યાણક આદિ પ્રસંગેએ મનુષ્યલેાકમાં કલ્પાપપન્ન દેવા જ જાય છે. કાતીત કરતા રહે છે. તેથી તે ચર જ્ગ્યાતિષ્ક કહેવાય છે. ચર જ્યા-દેવા પેાતાનું સ્થાન છોડી કાંય જતા નથી. એ કલ્પાતીત તિષ્ઠાની ગતિની અપેક્ષાએ જ મુદ્ગત, પ્રહર, અહારાત્ર, દેવાના પણ બે વિભાગ છે. ખાર કલ્પ અથવા દેવલાકની પક્ષ, માસ, અતીત, વર્તમાન આદિ તેમ જ સધ્યેય, ઉપર નવ વેયક વિમાના એકની ઉપર એક એમ સ્થિત અસંખ્યેય આદિ કાલના વ્યવહાર છે. મનુષ્યલાકની સીમાથી છે. એમનુ સ્થાન પુરુષાકાર લેાક ( લેાકપુરુષ )ની ગ્રીવાના બહાર રહેલા જ્યાતિષ્ઠાનાં વિમાના સ્થિર છે. સ્વભાવથી સ્થાને હાવાથી એમને ત્રૈવેયક કહ્યા છે. કલ્પાતીતને આ જ તે એક સ્થાને કાયમ રહે છે, ભ્રમણ કરતાં નથી તેથી એક વિમાગ થયા. બીજો વિભાગ પાંચ અનુત્તર વિમાનેના તેમને ઉદય-અસ્ત ન હોવાથી એમના પ્રકાશ પણ એકસરખા છે. અનુત્તર વિમાનાનાં નામેા (૧) વિજય (૨) વૈજયંત (૩) પીતવર્ણ અને લક્ષ્ યાજન પ્રમાણ રહે છે. એમને સ્થિર જયંત (૪) અપરાજિત (૫) સર્વાસિષ્ઠ નવ ચૈવેયક અને જ્યાતિષ્ઠ કહ્યા છે. પાંચ અનુત્તર વિમાનના દેવા ઊધ્વાકના સાતમા રજૂમાં છે. સાતમા રજૂમાં જ કલ્પાતીત દેવાની ઉપર ઈષત્ – પ્રાગ્ભારા પૃથ્વી – સિદ્ધશિલા છે. એ જ ક ભારરહિત મુક્ત સિદ્ધ આત્માઓનું સ્થાન છે. સિદ્ધશેલાની ઉપર એક યાજનને અ ંતે લાકાન્ત આવે છે - લેાકના છેડા આવે છે તેને સ્પર્શીને સિદ્ધના જીવા રહેલા છે. મતલબ કે સિદ્ધશિલાને સ્પશીને સિદ્ધના જીવા રહેલા નથી પણ તેનાથી દૂર એક ચેાજને લેાકના અંત ભાગને સ્પશીને રહેલા છે. ઊલાક : લેાકપુરુષની ચૌદ રજૂની ઊંચાઈમાંથી નીચેના સાત રજૂના અધેાલાક છે, તે આપણે જોઈ ગયા છીએ. પછી ૧૮૦૦ યેાજન સુધી મધ્યલાક છે. તેથી ઉપરના સાત રજ્જૂની ઊંચાઈમાંથી ૧૮૦૦ યાજન ઊણા એટલા ઊલાક છે. ઊલાકમાં દવા રહે છે. દેવાના ચાર પ્રકાર છે. ભવનપતિ, વ્યંતર, જ્યાતિષ્ક અને વૈમાનિક. એમાંથી ભવનપતિદેવા જ બુદ્વીપના મેરુપર્યંતની નીચે એના દક્ષિણ અને ઉત્તર વિભાગમાં અનેક કાટાકેાટિ લાખ ચાજન સુધી રહે છે. વ્યંતરદેવા ઊર્ધ્વ, મધ્યમ અને અધા એ ત્રણે લાકમાં રહે છે. જ્યાતિષ્કાનુ વિવરણ ઉપર આવી ગયું છે, એ મધ્યલાકમાં આવેલા છે. વૈમાનિક દેવા એ પ્રકારના છે (૧) કાપપન્ન, (૨) કલ્પાતીત. કલ્પાપપન્ન દેવામાં સ્વામી-સેવક ભાવ છે. એ દવા ખાર કલ્હા-દવલાકામાં રહે છે, એ બાર દેવલાકા અથવા કલ્પાનાં નામેા તેમ જ સ્થાન નીચે પ્રમાણે છે : (૧) સૌધર્મ અને (૨) એશાન આ બે કલ્પા ઊર્ધ્વલાકના બીજા રજૂમાં છે. સૌધર્મ દક્ષણ બાજુએ અને ૐશાન ઉત્તર બાજુએ પણ સૌધર્મ'થી ધણા ઉપર છે. આ જે ૫૩ Jain Education Intemational ૪૧૭ બંનેની સમશ્રેણીમાં દક્ષિણ અને ઉત્તર બાજુએ (૩) સનત્કુમાર અને (૪) માહેન્દ્ર નામના કપ્પા છે જે ઊલાકના ત્રીજા રજૂમાં છે. આ બંનેથી ઘણા ઉપર પણ મધ્યભાગમાં (૫) બ્રહ્મ નામના કલ્પ છે જે ચાથા રજૂમાં આવેલા છે. પછી એની ઉપર પાંચમા રજૂમાં (૬) લાન્તક (૭) મહાશુક અને (૮) સહસ્રાર આ ત્રણ કલ્પા પણ એકની ઉપર એક એમ આવેલા છે. પછી એની ઉપર છઠ્ઠા રજૂમાં બાકીના ચાર કલ્પા છે એમાંથી (૯) આનત અને (૧૦) પ્રાણત એ બે કલ્પા સૌધર્મ અને ઇશાનની જેમ સમેત્રણિમાં દક્ષિણ અને ઉત્તર દિશાએ આવેલા છે. એમની ઉપર સનત્યુમાર અને માહેન્દ્રની જેમ સમશ્રણમાં (૧૧) આરઝુ અને (૧૨) અચ્યુત નામના કલ્પે આવેલા છે. સમરત લાક જીવાથી ખીચાખીચ ભરેલા છે; પણ બધા જીવા સરખા પ્રમાણમાં સર્વત્ર આવેલા નથી પણ અમુક પ્રકારે વહેંચાયેલા છે. સૂક્ષ્મ નિગેાદ : આપણી ઇન્દ્રયાને અગેાચ એવા સૂક્ષ્મ સ્થાવર જીવા બધે જ વ્યાપ્ત છે. બે ઇન્દ્રિયાથી માંડી અનેન્દ્રિય – તિર્યંચ, મનુષ્ય નારકો અને દેવા આ બધા ત્રસ ચાર ઇન્દ્રિયવાલા – વિકલેન્દ્રિય તાય ચ જીવા, તેમ જ પચે જીવા લાકપુરુષની ત્રસનાડીમાં જ રહેલા છે. એ નાડી એક રજૂ પહેાળા, એક રજૂ લાંબી અને લેાકપુરુષની આરપાર ઉપરથી નીચે સુધી ૧૪ રજૂ ઊ'ચી છે. વસનાડીમાં સ્થાવર અને તિયÖચ જીવા સત્ર હાય છે પણ મનુષ્યા માત્ર મધ્યલેાકમાં તેમાં પણ માત્ર અઢી દ્વીપમાં જ વસે છે. ત્રસનાડીની બહાર થાવર જીવા જ હાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy