________________
૪૧૮
જેનરત્નચિંતામણિ
અલકાકાશ
(space) છે. તેથી જ અલોક અથવા અલોકાકાશ અનંત ઉપરના વિવેચનમાં આપણે જોઈ શક્યા કે આકાશ
છે. આકાશને અનંત અને અખંડરૂપ કહે છે. તેનું આ
કારણ છે. લોકાકાશ અને અલોકાકાશ આખરે તો આકાશ અનંત છે તેના એક-અનંતમા ભાગમાં જ લોક આવેલ
જ છે. તેથી અંતવાલા લોકાકાશના અંત પછી અલો કાછે, જેમાં છ દ્રવ્યો રહેલા છે, તેથી તે ભાગને લોકાકાશ કહે છે. પછી લોકની બહાર બધો વિસ્તાર અલોક છે. તેને
કાશને બધી દિશાઓમાં અનંત વિસ્તાર છે. એના અંતના કેઈ અંત નથી. ત્યાં ગતિ અને સ્થિતિમાં સહાયક બે દ્રવ્ય
ક૯પના પણ ન હોય. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પણ નથી. તેથી ત્યાં જીવ અને પુદ્ગલની ગતિ કે સ્થિતિ શકય જ નથી, માટે ત્યાં સંદર્ભગ્રન્થ-સૂચિ માત્ર આકાશ જ છે, લોકાકાશની જેમ આને અલકાકાશ કહેવાય છે.
(૧) ઉત્તરાધ્યયનસૂત્ર – શ્રી નેમિચંદ્રાચાર્ય કૃત સુખઉપર લેકની ઊંચાઈ ૧૪ રજુ કહી છે. તેમાં એક
બેધિકાવૃત્તિ સહિત. રજૂ અસંખ્ય જન પ્રમાણ હોય છે. જૂના વિસ્તારનો (૨) શ્રી ભગવતીસૂત્ર. ખ્યાલ આ પ્રમાણે આપવામાં આવ્યો છે. કોઈ એક દેવ
(૩) શ્રી ભગવતીસાર-સં. ગોપાલદાસ જીવાભાઈ પટેલ. પલકમાં ૨૦પ૭પર યોજન કાપે તે રીતે છ માસમાં જેટલું ક્ષેત્ર તે ઓળંગે તેટલાને રજૂ કહે છે. આમ એક રજૂ (૪) તવાર્થ સૂત્ર (શ્રી ઉમાસ્વાતિ પ્રણીત) ૫. સુખઅસંખ્યાત જનને હોય છે. પણ તે અનંત નથી. એનું
લાલજીકૃત વિવેચન – (હિન્દી સંસ્કરણ) નિશ્ચિત પ્રમાણ છે. તેથી જ ચોદ રજજુ પ્રમાણુ ઊંચાઈવાલા (૫) જીવવિચાર પ્રકરણ – પ્રકાશક શ્રી યશોવિજયજી લોક અને લોકાકાશનું પણ નિશ્ચિત પ્રમાણ છે. તે ગમે
જૈન સંસ્કૃત પાઠશાળા – મહેસાણા. તે વિશાળ હોય પણ અનંત નથી જ. એની નિશ્ચિત સીમાઓ છે. જ્યારે અલોકાકાશ અનંત છે. એને પણ
(૬) જેનધર્મસાર-શ્રી ધીરજલાલ ટોકરશી શાહ. અંત માનીએ તો પછી એની બહાર શું હોઈ શકે? કેમકે
(હિન્દી અનુવાદ) અલોકાકાશમાં કશું જ નથી. માત્ર આકાશ-અવકાશ
:
સિદ્ધાચલ શણગારનું સાઈડ દર્શન ઘેટીપાગ-પાલીતાણા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org