SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૩૩ શ્રી ઋષભદેવ પ્રભુની જન્મભૂમિ, દીક્ષા અને કેવળજ્ઞાન પણ નગરમાં જ જમ્યાં હતાં. બુદ્ધિના ભંડાર સમા અભયકુમારે અહીં જ થયું. શ્રી અભિનંદન મહારાજ, શ્રી સુમતિનાથ દીક્ષા આ જ ભૂમિમાં લીધી હતી. પ્રસન્નચંદ્ર રાજર્ષિને પણ અને શ્રી અનંતનાથ મહારાજનાં પણ અહીં જ ચાર ચાર આ નગરમાંથી જ કેવલ્યની સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી, એવી કલ્યાણક થયાં. રાજા હરિશ્ચંદ્ર પણ આ નગરીના જ હતા. આ ભૂમિની આસપાસનાં તીર્થો વિપુલગિરિ, રત્નગિરિ, ભગવાન મહાવીરે પોતાની ચરણરજથી પાવન કરી છે સર ઉદયગિરિ, સુવર્ણગિરિ વગેરે મંદિરો હૃદયસ્પર્શી છે. તે અયોધ્યાથી આગળ જતાં સાવOી જે સંભવનાથજીનાં ભગવાન મહાવીરનું જન્મસ્થળ ક્ષત્રિયકુંડ, જ્યાં ચાર કલ્યાણકની ભૂમિ ગણાય છે. ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા થયાં એ કલ્યાણભૂમિથી પૂર્વની મેહક નગરી ગણાતું કાશી–બનારસ, જ્યાં પ્રભુ આગળ વધીને આવીએ ચંપાપુરીમાં, જ્યાં વાસુપૂજ્ય પ્રભુનાં પાંચ કલ્યાણક થયાં. સુદર્શન શેઠ પણ અહીંના જ હતા. પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથજીનાં ચાર ચાર કલ્યાણક થયાં. કામદેવ શ્રાવક, કુમારનંદી સુવર્ણકાર વગેરેની આ જન્મપ્રાચીન ખંડેરો અને ટીંબાઓથી ઘેરાયેલું ચંદ્રપુરી જ્યાં ચંદ્રપ્રભપ્રભુનાં ચાર કલ્યાણકો થયાં. ઈતિહાસમાં પંકાએલું મુર્શિદાબાદ જ્યાં એક સમયે જૈન ઇતિહાસને સમૃદ્ધ કરનાર પાટલીપુત્ર (આજનું વૈભવની છોળો ઊડતી, જ્યાંના હજારો શ્રીમતની હવેલી પટણ), જેની સાથે સ્થાલભદ્રજીની કથા સંકળાયેલી છે. ઉપર કેટિવજના વાવટા ફરકતા હતા. જગતશેઠે ત્યાં ઉમાસ્વાતિ વાચક, જેનાચાર્ય ભદ્રબાહ, આર્ય મહાગિરિ, બંધાવેલા એક અનુપમ મંદિરમાં હીરા, પન્ના અને આર્ય સહસ્તિ અને વજસ્વામીના પાદવિહાર વડે પવિત્ર નીલમની પ્રતિમાઓ શોભતી હતી. બનેલી પટણાની ભૂમિ, જ્યાં ચોરાશી જેટલી વાર શાળાએ ગીરડી, જુવાલિકા અને મધુબન થઈ સમેતશિખરજીના હતી. વાલીઓ, મંત્રશાસ્ત્રીઓ અને કલાવિદોનું મથક પહાડ તરક અનિમેષ નજર કરીએ; જ્યાં વીસ તીર્થંકરી ગણાતું હતું. અને કંઈક મુનિવરો મુક્તિપદને પામ્યા છે-જે ભૂમિના અણુ જનકરાજાને ત્યાં મહાસતી સીતાજીએ જે ભૂમિમાં જન્મ અણુમાં ગણધરો, મુનિપંગ, તપસ્વીઓ સિદ્ધપદને પામ્યા ધારણ કર્યો, નમિરાજના વૈરાગ્યની દેવતાઓ એ જે ભૂમિમાં છે. છેલે પાર્શ્વનાથ ભગવાન અને તેમને શિષ્યવૃંદ અહીં જ કસોટી કરી, તે મિથિલા જ્યાં ૧૯મા તીર્થંકર શ્રી મલીનાથ નિર્વાણ પામેલ હોવાથી આખો યે પહાડ એમના જ પ્રાતઃ પ્રભુનાં જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન થયાં. આઠમા ગણધર મરણીય નામની અંકાયા છે. આવી બધી જ પાવનકારી પણ અહીંના જ હતા. ભૂમિને વંદન કરી ધન્યતા અનુભવાય છે. - બિહારમાં ગુણિયાજી, કંડલપુર, રાજગૃહી વગેરે દર્શનીય જેવી રીતે ગુજરાત-મહારાષ્ટ્રમાં અને રાજસ્થાનમાં સ્થળ આમાને પરમ આનદની ઉચ્ચ ભૂમિકા પર લઈ તામ્બર જૈનાની વધુ સંખ્યા છે. તેવી જ રીતે મધ્ય પ્રદેશ, જાય છે. કેવળજ્ઞાન પછી ભગવાન મહાવીરનાં પુનિત પગલાં બિહાર, દિલહી વગેરે ઉત્તરના પ્રદેશોમાં દગમ્બર જૈનોની જ્યાં મંડાયા અને દેવોએ એકત્રિત થઈને એમનું જ્યાં બહુમતી છે, અને તીર્થો પણ ખૂબ પ્રાસદ્ધ છે. સમવસરણ કર્યું તે મહાવીર પ્રભુની નિર્વાણભૂમિ પાવા મધ્ય પ્રદેશના દેવગઢનો સંપૂર્ણ પહાડ જ જાણે જૈન પુરીજીને આપણું મસ્તક નમી પડે છે. અહીં ભગવાને મૂર્તિઓનો બનેલો છે. માત્ર દેવગઢ જ એવી જગ્યા છે, ૧૪ ના અગિયાર ગણધરોને પ્રબોધ્યા હતા. ગણધરોએ દ્વાદશાંગીની પર ભારતીય અને જર્મન વિદ્વાનોએ શેધકાર્ય કરી પી. રચના પણ અહીં જ કરી, ઉત્તરાધ્યયન સૂત્રનાં અધ્યયન એચ. ડી. ની પદવી પ્રાપ્ત કરી છે. તેવી જ રીતે પાપોપણ ભગવાનના શ્રીમુખેથી અહીં જ ઉચ્ચારાયાં હતાં અને રાજીમાં કોણાર્કના સૂર્યમંદિરની શૈલીના મુખ્ય મંદિર સહિત છે કે ભગવાનના દેહને જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો એક જ ચોગાનમાં બોતેર ગગનચુંબી મંદિરો સુર્યમંદિર તે જળમંદિર પણ નંદનવન સમું ભાસે છે. જેટલાં જ પ્રાચીન છે. અને ગ્વાલિયર પાસે સેનાગિરિ કડલપુર તીર્થભૂમિ જ્યાં સત્તાસંપન્ન ક્રિયાકાંડી પર્વત પર વિશાળ ૭૮ શિખરબંધ મંદિરો ઉલ્લેખનીય છે. બ્રાહ્મણને વાસ હતું, જ્યાંથી ત્રણ બ્રાહ્મણ સંતાન ઇદ્રભૂતિ, ખજુરાહોનાં જૈન મંદિરો પણ પ્રાચીનતા અને શિલીની દૃષ્ટિએ અગ્નિભૂતિ ને વાસુભૂતિ જે પાછળથી મહાવીરસ્વામીના શિષ્ય મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના આહારજી, ધૂન, બન્યા અને ગણધરને નામે ઓળખાયા - પૂજાયા. સિદ્ધવરકુટ, કુંડલપુર જેવાં અનેક તીર્થો વંદનીય છે. જૈનધર્મ રાજા શ્રેણિકની રાજધાની એ જ આજનું હાસ્તનાપુર મહાભારતકાલીન પ્રાચીન અને પ્રસિદ્ધ નગરી રાજગૃહી; જ્યાં વીસમાં તીર્થકર શ્રી મુનિવ્રતસ્વામીનાં ચાર તીર્થકર શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી અરહરનાથજીની કલ્યાણક થયાં. અંતિમ કેવળી શ્રી જંબુસ્વામી, ધન્ના ચાર કલ્યાણકભૂમિ રહી છે અને તે તીર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ શાલિભદ્ર, મેઘકુમાર અને સુલમાં શ્રાવિકા વગેરે આ છે. આવી જ રીતે દક્ષિણમાં શ્રવણબેલગોડા, ધર્મસ્થળ, કુંથલ અબ મહારમાં વિનિત નવા નિયુકત છે, અને તી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy