SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જનરત્નચિંતામણિ અને એશિયા જગપ્રસિદ્ધ છે. પાલીનું નવલખા પાર્શ્વનાથનું પાવનકારી કલ્યાણક ભૂમિઓ દશનીય મંદિર એક વાર જોવા જેવું છે. | તેરમા સૈકાનું સમૃદ્ધ ગણાતું ગઢમંડેર જે જોધપુરથી છએક માઈલ ઉપર આવેલું છે. ત્યાં કહેવાય છે કે ભગવાન મહાવીર પ્રભુના નિર્વાણકાળ પછી લગભગ સિત્તેર વર્ષે આચાર્યશ્રી રત્નપ્રભસૂરિ પધાર્યા ત્યારે ઉપલદેવ પરમાર જે એશિયાનો નરપતિ જૈનધર્મને બોધ પામ્યો. તેની સાથે ત્રણ લાખ ચોરાશી હજાર માણસેએ જૈનધર્મ અંગીકાર કર્યો; જેઓ સવાલ જૈનેના નામે પ્રખ્યાત થયાં. જૈનના પુરાણા ખજાનાને કેાઈ સીમાબંધન રહ્યાં નથી. મધરમાં જેસલમીરની પ્રાચીનતાને છતી કરતા ત્યાંના ગ્રંથભંડારો અને ભવ્ય જિનાલયો ઘણું સંકેત સૂચવી જૈન ધર્મની ઝળહળતી જ્યોત જ્યાં જ્યાં પહોંચી છે જાય છે. અને તીર્થકરોનાં સ્મૃતિચિહનોથી જે જે ભૂમિ પાવન બની છે, આવે, એવી પાવનકારી કલ્યાણક ભૂમિને આપણે આસ્થાભરી વંદના કરીએ. જૈનતીર્થભૂમિઓ આત્માને આરાધનાને માર્ગે આગળ વધારનારાં શાંતિધામે અને આત્મકલ્યાણનાં જીવંત સ્મારકો છે. જૈનશાસન અને જૈન સંસ્કૃતિને બળવત્તર બનાવવામાં આ ભૂમિઓએ અગ્ર ભાગ ભજવ્યો છે. જેનોની એક એક તીર્થભૂમિ ભાવી પેઢીને પ્રેરણાગ્રંથ કહી શકાય. અજમેરનું વિવરણ કરતાં ટેડરસાહેબ લખે છે કે “જૈન અરિહતેના કે શ્રમણ ભગવંતોની પદરજથી પવિત્ર શિલ્પીઓએ માત્ર અઢી દિવસની અંદર કઈ મંત્રશક્તિથી બનેલી ભૂમિની સ્પર્શના કરવી એ પણ જીવતરનો એક મંદિરનું નિર્માણ કર્યું હોય એમ લાગે છે.’ ચિતોડનો કીર્તિલહાવો ગણાય છે. પુણ્યનું ભાથું જેની પાસે હોય તે જ સ્થંભ કલાભક્તિને અપૂવ ભાવ રજૂ કરે છે. ચિતોડગઢની લાભ લઇ શકે. શૃંગારચંવરી અને સત્યાવીશ દેવળાની પ્રાચીનતા જિનશાસનની એતિહાસિક મૂડી છે. લખનૌના પ્રાચીન જિનબિંબ અને ત્યાંનું વિશાળ મ્યુઝિયમ જોઈએ કે કીતિની ધજા ફરકાવતું અચલગઢ જોઈએ કે દેલવાડા-કુંભારીઆ અને આરાસણના મંદિરો જોઈએ; આ બધાં પ્રાચીન સ્મારક અને અવશેષોએ સંશોધકે માટે પુષ્કળ ભાથું પૂરું પાડયું છે. કૌશંબી જે પદ્મપ્રભ સ્વામીની જન્મભૂમિ ગણાય છે. તેમનાં દીક્ષા-કેવળજ્ઞાનની પણ આ જ કલ્યાણકભૂમિ ગણાય જૈન-જૈનતરોનું આકર્ષણ બનેલું કેસરિયાજી તીર્થધામ છે. ધવલશેઠ પણ અહીંના જ હતા. ભગવાન મહાવીરને : જ ઉદરપુરથી દક્ષિણમાં ધૂલઇવ નામના નાનકડા કબામા અડદના બાકળા વહોરાવનાર ચંદનબાળાને પ્રસંગ પણ આ આવેલું છે. અહીં પ્રભુના અંગ ઉપર પુષ્કળ પ્રમાણમાં કેસર જ ભૂમિ સાથે સંકળાયેલો છે. મૃગાવતીને કેવળજ્ઞાન પણ ચડતું હોવાથી તે કેસરિયાજીના નામે ઓળખાય છે. તે ય છે. અહીં જ થયું. મહાનિર્ગથ અનાથીમુનિ અને પ્રસિદ્ધ ભારતમાં જૈન ઉપરાંત અન્ય રાજ્યોના શૈવ અને વૈષ્ણવે છે, ન લેવા ધિયાકરણી કાત્યાયનની આ જભૂમિ છે. પણ આ તીર્થની યાત્રાએ આવે છે. વિક્રમની ચૌદમી સદીમાં બનેલું આ મંદિર અને તેની વિરાટકાય પ્રતિમા પ્રાચીન ભગવાન ધર્મનાથના વ્યવન, જન્મ, દીક્ષા અને કેવળસમૃદ્ધિની સાક્ષી પૂરે છે. આપણી બુદ્ધિ કામ ન કરે તેવાં જ્ઞાન એમ ચાર કલ્યાણકા જ્યાં થયાં છે તે રત્નપુરી આગ્રાનાં પ્રાચીન ચિયાલ જૈન સંસ્કૃતિને ટચ ઉપર લઈ ખરેખર ૨મણીય છે. જનારાં સ્મૃતિચિન છે. અધ્યાઃ જેને ઇતિહાસ રઘુકુળ સાથે સંકળાયેલ છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy