SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ ૪૦૫ બીજાથી પ્રથફ છે, સ્વતંત્ર છે, આમ છતાં તે અન્ય જીવો અને ૨. ઇદ્રિ, દેહ અને મનની પ્રવૃત્તિઓના માર્ગદર્શન દ્રવ્યો સાથે સંબંધમાં છે. દરેક જીવ અસંખ્ય પ્રદેશયુક્ત અને નિયામક તરીકે કેઈક છે અને આ આત્મા કે જીવ છે. છે. તે સર્વવ્યાપી નથી (ફક્ત ૮જ્યારે સમય પ્રમાણ કેવલી ૩. નિયામક તરીકે આત્મા સક્રિય હોવો જોઈએ અને નિયામક ત સમુદઘાત કરે ત્યારે પોતાના આત્મપ્રદેશ ફેલાવી ચોથા સમયે ) તે માત્ર પ્રવૃત્તિઓને નિષ્ક્રિય દ્રષ્ટા (નિરીક્ષક) હવે ચૌદ રાજલકવ્યાપી થાય છે). તેનું કદ નિશ્ચિત નથી. કારણ કે ન જોઈએ નહીં. જે તે પ્રવૃત્તિઓનો કર્તા ન હોય તો તે કે તે સ્વદેહપ્રમાણ છે. જીવ જે દેહ સાથે સંબંધિત થાય છે દુષ્કર્મોના પાપથી અસર પામશે નહીં અને જો તે અસરત્યારે તે, શરીરના પરિમાણ મુજબ પ્રસરણુ–સંકેચન પામે મુક્ત રહે તો કઈ નૈતિક નિયમાની અને મુક્તિ માટેના છે. આ રીતે જીવ સંકેચશીલ-વિકાસશીલ છે. જીવન સંગ્રામની કોઈ આવશ્યકતા રહે નહીં. અસંખ્ય (લોકાકાશપ્રમાણુ) આત્મપ્રદેશ કીડી જેવા નાના શરીરમાં સકાચાઈને રહે છે અને હાથી જેવા મહાકાય છે. આમાં દુકર્મોના પાપથી ખરડાય છે અને સત્કર્મોનાશરીરમાં વિકાસ પામીને રહે છે. જીવ તેના પ્રદેશના પુણ્યનો ફળ ભોગવે છે અને તેથી તે ભક્તા છે. સંકોચન-પ્રસરણ દ્વારા દીપકના પ્રકાશની જેમ નાના-મોટા () જીવના વિભિન્ન દૃષ્ટિએ વગીકરણ: એરડાના અવકાશને ભરી દે છે. જીવનમાં અન્ય લક્ષણોની જેમ, તેનું બિન અવકાશીય લક્ષણ પણ પુદ્ગલ સાથેના - (૧) ચાર વિભિન્ન ગતિઓ મુજબ જીવનું વગીકરણ : તેના સાહચર્યને લીધે અસર પામે છે. આ રીતે જૈનદર્શન, જીવ” શબ્દ જનદર્શનમાં માત્ર માનવામાં પૂરતો સીમિત અન્ય ભારતીય દર્શનમાં સ્વીકૃત એવા જીવન અપરિવર્તનીય નથી. તે ચેતનાને સામાન્ય સિદ્ધાંત નિર્દેશે છે. ચેતના સ્વરૂપનો ઈન્કાર કરે છે. આમ છતાં, જીવના મૂળ સ્વરૂપમાં અસ્તિત્વની ચાર વિભિન્ન ગતિઓમાં જોવા મળે છે. અસ્તિત્વપરિવર્તન થતું નથી. અન્ય કોઈ ભારતીય દર્શને જીવના ની વિભિન્ન ગતિએ વ્યક્ત કરતી જુદી જુદી ચેતનકક્ષાએ નીચે મુજબ છે. ૧. દેવતા, ૨. માનવી, ૩. તિર્યંચ અને સ્વદેહ પરિમાણ (દેહ સમાન જીવના કદ)ના સિદ્ધાંતને ૪. નારકી. જૈન ગ્રંથો અને જૈન દેરાસરોમાં હંમેશાં જેવા સ્વીકારતા નથી. અને આત્માના કદ અંગેના જૈન ખ્યાલની મળતી સ્વસ્તિક (૩તિ કલ્યાણ) સંજ્ઞા જીવની ૪ આકરી ટીકા કરે છે. વિભિન્ન ગતિઓ – તબક્કાઓ સૂચવે છે. શ્રી વાદિદેવસૂરિ આત્મા-જીવના સ્વરૂપ અંગે નીચે ૨. મનુષ્ય ૧. દેવતા મુજબ કથન કરે છે. આમાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણે દ્વારા સિદ્ધ છે, ચેતનસ્વરૂપ છે, પરિણમી છે, કર્તા છે, સાક્ષાત્ ૪. નારકી ૩. તિર્યંચ ભોક્તા છે, સ્વદેહ પરિમાણ છે, પ્રત્યેક દેહમાં ભિન્ન છે. ક્ષણભર નારકી અવસ્થાને છોડી દઈ એ તે એમ દર્શાવી પુદંગલકર્મયુક્ત છે. શકાય કે અન્ય અવસ્થાએ એ પ્રગતિશીલ સંપાને વ્યક્ત () જીવ (આત્મા)ના અસ્તિત્વ માટેની સાબિતી : કરે છે કે જેમાંથી જીવ પૂર્ણતા પ્રાપ્ત કર્યા પહેલાં પસાર થાય છે. જીવ-ઉત્કાન્તિનાં આ વિભિન્ન સોપાનો પર્યાયે” અર્થમાં પ્રયોજે છે. જીવ બંધનયુક્ત આત્મા છે અને આત્મા તરીકે નિર્દેશવામાં આવે છે. આ પ્રત્યેક તબક્કાઓમાં જીવ શુદ્ધ જીવ છે. જન મતે જીવ જ્ઞાતા અને ભોક્તા બને છે. વાસ્તવિક પરિવર્તનોમાંથી પસાર થાય છે. આમ છતાં તેનું આમાનું અસ્તિત્વ જ્ઞાતા અને ભક્તાનું અસ્તિત્વ છે. જેન- તાદી જારી રહ્યું છે ના લાપ થતી નથી. પરિવર્તન : દર્શન આત્માના અસ્તવને પુરવાર કરવા નીચે મુજબ દલીલ જન્મવકાસ-મૃત્યુની હકીકતમાં દૃષ્ટિગોચર થાય છે. કરે છે. (૨) શુદ્ધ (સિદ્ધ-મુક્ત) અને અશુદ્ધ (સંસારી) ૧. પદાર્થોનું જ્ઞાતા ભૌતિક શરીર નથી પરંતુ અન્ય કંઈક જીવપ્રકો છે. શરીર ભૌતિક-જડ છે અને તે કંઈ પણ જાણી શકે નહીં. સામાન્ય રીતે જીવના સિદ્ધ (મુક્ત) અને સંસારી ઈદ્રિયો અને મન પણ જ્ઞાતા હોઈ શકે નહીં. એવા બે ભેદ-પ્રકાર પાડવામાં આવે છે. મુક્તાત્માઓ * ૧ Raag#1 frળામ, જત, સાક્ષાત્ મા, સંસારરથ, સિદ્ધ અને સ્વભાવે ઊર્વગતિયુક્ત છે.) स्वदेहपरिमाणः, प्रतिक्षेत्र विभिन्नः पौगलिको दृष्टवांश्वायम्। . शाय ३ जीवोत्ति हवदि वेदा उवओगविसेसिदो पहु कत्ता। ( પ્રમાણુનયતવાલેકાલ કાર–૭-૫૫-૫૬ ) भोत्ता च देहमत्तोण हि मुत्तो कम्मस जुत्तो ॥ २ जीवो उपओगमओ अमुत्तो कत्ता सदेहपरिमाणे।। भोत्ता ससारत्थी सिद्धो सो विस्लोइड गई ॥ २ ॥ (પંચાસ્તિકાય) (દ્રવ્યસંગ્રહ) (જીવ અસ્તિત્વવાળો, ચેતન, ઉપયોગવિશિષ્ટ, પ્રભુ, કર્તા, (જીવ ઉપગવાળે, અમૃત, કર્તા, સ્વદેહ પરિમાણ, ભક્તા, ભક્તા, દેહમાત્ર, અમૂર્તિ અને કર્મ સંયુક્ત છે ) રન તન્હાવાન, અર્થમાં પ્રવેશે છે. આત્મા અને જવાબતીઓ કરે છે કે જેમાંથી થાઓ એ પ્રગતિશીલ ધનયુક્ત આમ છે "ત્ર છે. જારી રહે છે તેની ગોચર થાય છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy