________________
૪૦૬
જેનરત્નચિંતામણિ
બંધનાવરથામાં નથી, તેમણે પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરેલ છે. યુક્ત છે, શુદ્ધ જીવ કર્મ–શરીરનો નાશ થતાં મૂર્તસંસારી જીવો - જગતની વ્યક્તિઓ જન્મ-મરણની ઘટમાળને રૂપથી સંપૂર્ણ પણે વંચિત થાય છે. આધીન છે. સંસારમાં ભ્રમણ કરતા જો સંસારી કહેવાય
૮. અશુદ્ધજીવ હંમેશાં કર્મ સાથે સંબદ્ધ છે, જ્યારે શુદ્ધ છે. સંસાર શબ્દ સમૂષ્ણ પરથી ઉદ્ભવેલ છે અને તેનો
જીવ કર્મશરીર ક્ષય થતાં કર્મથી પૂર્ણપણે મુક્ત છે. અર્થ ભ્રમણ થાય છે. ૮૪ લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરવું તે સંસાર છે. અને તેમાં પરિભ્રમણ કરનાર સંસારી
૯. અશુદ્ધ જીવને સર્વ જીવ-સિદ્ધાંત સાથેનું જીવન છે, કહેવાય છે. સંસારને વળગેલા જીવો સંસારી કહેવાય છે. જ્યારે મુક્ત જીવ શુદ્ધ અને પૂર્ણ આત્મા છે. કર્મબદ્ધ અવસ્થા સંસારી જીવનું લક્ષણ છે.
જીવના બે પ્રકારોના ગુણોની ઉપરોક્ત તુલના સ્પષ્ટપણે કર્મ સાથેના સાહચર્યના લીધે જીવ બદ્ધ બને છે. અને દર્શાવે છે કે શુદ્ધ જીવ અશુદ્ધ જીવ જીવ કરતાં તદ્દન ભિન્ન જીવનું સ્વાભાવિક સચ્ચિદાનંદવરૂપ આચ્છાદિત થઈ જાય કે વિરુદ્ધ નથી. છે. કર્મ સાથે જીવનું સંયોજન અશુદ્ધિનું ચિહ્ન મનાય અશુદ્ધ અવસ્થામાં જીવના ૯ ગુણધર્મો : છે. અને તેથી બંધાવસ્થામાં જીવ અશુદ્ધ છે. સમસ્ત કર્મોનો ક્ષય કરી એક્ષપ્રાપ્તિ થતાં જીવ શુદ્ધ બને છે. જેવી
૧. તે ભૂતકાળમાં જીવતો હતો, વર્તમાનમાં જીવે છે રીતે ખાણમાંથી પ્રાપ્ત થયેલ અશુદ્ધિઓથી આચ્છાદિત
અને હજી પણ જીવશે. રત્નને જ્યારે શુદ્ધ કરવામાં આવે છે અને તેને કાપવામાં ૨. તેને દર્શન અને જ્ઞાન છે. આવે છે ત્યારે તે ઝળહળે છે તેવી રીતે કર્મ-બંધનોમાં ૩. તે અભૌતિક છે અર્થાત્ તેને સ્પર્શ-સ્વાદ-ગંધ-રંગ જકડાયેલ અશુદ્ધ જીવની જંજીરો જ્યારે તૂટે છે ત્યારે તે
એવા ગુણ નથી. નિર્વાણાવસ્થા પ્રાપ્ત કરે છે અને શુદ્ધ સ્થિતિમાં તે પૂર્ણ
૪. તે જ તેના સર્વ કર્મો માટે જવાબદાર કર્તા છે. પ્રત્યક્ષ, જ્ઞાન, શક્તિ અને આનંદયુક્ત બને છે.
૫. તે સ્વ-દેહ પરિમાણ છે. તુલના : શુદ્ધ-અશુદ્ધ એવા જીવના બે પ્રકારો છે. પરંતુ આ બંને એકમેકથી સંપૂર્ણ રીતે જુદા નથી એ
૬. તે તેનાં સર્વ કર્મ ફળનો ભોક્તા છે. હકીકત આ બંને પ્રકારના ગુણેની નીચે દર્શાવેલ તુલના ૭. તે સંસારમાં ભટકે છે. દ્વારા સ્પષ્ટ થાય છે.
૮. તે તેની પૂર્ણ અવસ્થામાં સિદ્ધ બની શકે છે. ૧. અશુદ્ધજીવ મર્યાદિત પ્રમાણમાં ચેતના ધરાવે છે, જ્યારે ૯. તે ઊર્ધ્વગતિ પામે છે. શુદ્ધ જીવ પૂર્ણ, અમર્યાદિત ચેતના છે.
(૩) ઇન્દ્રિયોની સંખ્યાને આધારે અશુદ્ધ જીવનું ૨. અશુદ્ધ જીવ ગ્રહણ અને (જ્ઞાન) સમજ માટેનું સામર્થ્ય
વગીકરણ સ્થાવર-ત્રણ પ્રકારો : ધરાવે છે, જ્યારે શુદ્ધ જીવના ગ્રહણ અને સમજ પૂર્ણતયા વિકાસ પામે છે અને બંને પરસ્પર તાદી
જીવના આનુભાવિક સ્વરૂપમાં અનેકવિધ રીતે વર્ગીકરણ મ્ય સાધે છે.
કરવામાં આવે છે. આ વર્ગીકરણ વિભિન્ન વિકાસકક્ષાઓ
નિદેશે છે. અશુદ્ધ (સંસારી) જીવના બે પ્રકારો છે: ૧. ૩. અશુદ્ધ જીવમાં જીવન દ્વારા અસ્તિત્વની વિભિન્ન સ્થાવર (અચલ) અને ૨. ત્રસ (ચલ). સુખપ્રાપ્તિ માટે ગતિઓ (અવસ્થાઓ) ધારણ કરવાનું સામર્થ્ય છે, અને દુખ-નિવારણની પ્રવૃત્તિ, ગતિ જ્યાં ન દેખાય તે જ્યારે શુદ્ધ જીવ પૂર્ણ સાર્વભૌમત્વ માણે છે.
સ્થાવર જીવપ્રકાર છે અને જ્યાં દેખાય તે ત્રસ જીવપ્રકાર ૪. અશુદ્ધ-સંસારી જવમાં કમી કરવાની શક્તિ છે. છે. સ્થાવરજવ એકેન્દ્રિય છે, જ્યારે ત્રસજીવો કીન્દ્રિય.
સંક૯પ-રવાતંત્ર્ય છે અને કર્તા તરીકે ઓળખાય છે. ગાય; ચતુરાય અને ચાય છે.
જ્યારે સિદ્ધ જીવનું કર્મ પર સંપૂર્ણ પ્રભુત્વ છે. રથાવરજીવ એકેન્દ્રિય છે અને તે માત્ર સ્પશેન્દ્રિય ૫. અશુદ્ધ જીવ ભક્તા છે, જ્યારે શુદ્ધ જીવ સર્વોપરિ (ત્વચા) ધરાવે છે ?
as S. (વચા) ધરાવે છે અને તેથી માત્ર સ્પ–સંવેદન અનુભવે આનંદ માણે છે.
છે. તેના પાંચ પ્રકારો નીચે મુજબ છે ૬. અશુદ્ધ જીવ રવદેહપરિમાણ છે, જ્યારે શુદ્ધ જીવનું
પ્રકાર
ઉદાહરણ આધ્યામિક (નિજ) સ્વરૂપ સંપૂર્ણપણે મૂર્તિમંત ૧ પૃથ્વીકાયઃ- ધૂળ, માટી, રેતી, પત્થરો, ધાતુઓ થાય છે.
(લોઢું, તાંબુ, ચાંદી, સેનું વિ.) દિ. ૭. અશુદ્ધ જીવ અરૂપી ( અમૃર્ત ) છે છતાં કર્મ-શરીરથી ૨ અપકાયઃ- જળ, આસબિંદુ, બરફ, ધુમ્મસ વગેરે.
Jain Education Intemational
Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org