________________
३८८
જૈનનચિંતામણિ
પ્રાચીન ગામ છે. આ ગામમાં આજે જેને ૪૦ ઘરોની વસ્તી છે. ૧ ઉપાશ્રય, ૧ ધર્મશાળા, ૧ પાઠશાળા, ૧ જન મંદિર છે. મંદિરમાં શ્રી શાંતિનાથ ભગવાન છે. ચારે બાજુએ ફરતાં કેટમાં ઘેરાયેલા આ મંદિરમાં મૂળ ગભારે, ગૂઢમંડપ, અને આગળ છે ચોકીને ભાગ ઓરડા જે છે. મૂળનાયક અને આજુબાજુની મૂર્તિ ઉપર સં. ૧૮૮૦ના લેખો નજરે પડે છે. આથી આ મંદિર એ સમયમાં એ જ મંદિરનો જીર્ણોદ્ધારથી આ મંદિર નવું બન્યું હશે.
મારેલ
મેડા સ્વરૂપગંજ સ્ટેશનથી ૧૬ માઈલ દૂર મેડા નામનું ગામ છે. આજે અહીં શ્રાવકને ૨૭ ધરે, ૧ ઉપાશ્રય અને ૧ મંદિર વિદ્યમાન છે. આ મંદિર શ્રી સુમતિનાથ ભગવાનનું છે. મૂળ ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ ગારકી, શિખર અને ભગવાન કોરવાળું છે. મંદિરની ત્રણે બાજએ પરસાલ અને બે ચોકી બનેલી છે. અને ધર્મશાળા તરીકે ઉપયોગ થાય છે. મૂળનાયકની મૃતિ મનહર છે. તેના ઉપર લેખ નથી. ગામની પૂર્વ દિશામાં ગામના ગઢમડપ પર એક છત્રી બનેલી છે. તેની પાસે એક વાવ છે. તેનું બાંધકામ વર્ષો પહેલાં થયેલું છે.
પાલડી ખરાડીથી ૨૬ માઈલ દૂર અને હણુદ્રાથી ઈશાન ખૂણામાં ૩ માઈલ દૂર પાલડી નામનું ગામ છે. અહી શ્રાવકોનાં ઘર છે. ૧ ધર્મશાળા અને એક જૈનમંદિર છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું આ મંદિર, મૂળ ગભારો, ગૂઢમંડપ, ચેકી, સભામંડપ, શુંગારકી, બને તરફની સાત દેરીઓ, શિખર અને ભમતીના કેટયુક્ત બનેલું છે. મૂળનાયકની જમણી તરફ આદીશ્વર ભગવાનની શ્યામ મૂતિ બિરાજે છે. આ મંદિર પાસે એક વિષ્ણુ મંદિર છે. સાથે મેઘજી ભટ્ટારકને અણબનાવને ભેગ થતાં જૈનેના હાથમાંથી ચાલ્યા ગયા છે.
ભટાણા ખરાડીથી પશ્ચિમ દિશામાં ૯ માઈલ દૂર ભટાણા નામનું
ખરાડીથી વાયવ્ય ખૂણામાં ૨૦ માઈલ દૂર મારેલ નામે ગામ છે. અહીં શ્રાવકોને ૧૬ ધર વિદ્યમાન છે. એક નાનું સરખું ઘર દેરાસર અહીંની ધર્મશાળાના ઓરડામાં બનાવેલું છે. તેમાં ધાતુની ચોવીશી લે છે. તેના પર સં. ૧૪૮પને લેખ છે. વળી સંવત ૧૫૧૬ના લેખવાળી ધાતુની પંચતીથી ૧ છે. અહીં એક રઘુનાથજીનું મંદિર છે. મૂળ એ ઉપર્યુક્ત જૈનમંદિર છે. મુળ ગભા રે અને બાર શાખામાં કરેલી મંગલમૂતિ તરીકે તીર્થકર ભગવાનની મૂર્તિઓ આજે પણ જોવાય છે. મહમુદ બેગડાએ તોડી પાડેલું મંદિર આ જ હતું એમ સ્પષ્ટ જોવાય છે.
| ધવલી આબુ રેડથી વાયવ્ય ખૂણામાં ૧૫ માઈલ દૂર ધવલી નામે ગામ છે. આબુના લુણાવસહી મંદિરને સં. ૧૨૮૭ના વ્યવસ્થા સબંધી લેખમાં જણાવ્યું છે કે થવળી ગામના શ્રાવકોએ શ્રી
તીર્થસ્થાનોમાં કીમીટર અંતર
પાલિતાણાથી જેસલમેર પાલિતાણાથી ધંધુકા ૧૧૦, ધંધુકાથી શંખેશ્વર ૧૮૨, શંખેશ્વરથી ભિલડીયાજી ૧૦૫, ભિલડીયાજીથી કુંભારીયાજી ૧૧૦, કુંભારીયાજીથી જીરાલાજી ૬૭, જીરાવલઇ આબુ ૬૮, આબુથી અચલગઢ ૧૩, અચલગઢથી પીંડવાડા ૨૨, પીડવાડાથી નાકોડાતીર્થ ૨૯૪, નાકોડાથી બાડમેર ૧૨૦, બાડમેરથી જેસલમેરથી ૧૬૦, જેમેરથી લકવા ૧૫, અમરસાગરથી જેસલમેર ૧૬, જેસલમેરથી રામદેવરા ૧૧૬, રામદેવરાથી ફલદી થઈ ઓશીયાં તીર્થ ૧૨૪, ઓશીયાંથી જોધપુર ૭૪, જોધપુરથી કાપરડા ૩૬, કાપરડાજીથી પાલી ૧૦૧, પાલીથી વ૨કાણ ૬૧, વરાણાથી નાડલ, નાડલાઈ, મુછાળા મહાવીર, ઘાણેરાવ, સાદડી થઈ રાણપુર ૬૮, રાણકપુરથી રાજનગર ૮૧, રાજનગરથી ઉદેપુર ૬૫, ઉદેપુરથી કેશરીયાજી ૭૬, કેશરીયાજીથી શામળાજી ૬૨, શામળાજીથી નરેડા ૧૨૪, નરોડાથી અમદાવાદ થઈ ધંધુકા ૧૦ ૭, ધંધુકાથી પાલીતાણું ૧૧૦ કુલ કી. મી. ૨૪ : ૬
( [ સેમચંદ ડી. શાહના સૌજન્યથી ]
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org