SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ સ સંગ્રહગ્ન'થ ધરા છે. અહી એક બે માળના નાના ઉપાશ્રય છે. મૂળનાયક શ્રી શાંર્નિનાથ ભગવાનનું શિખરબંધી પ્રાચીન મંદિર વિદ્યમાન છે. ભીમાણા ખીમાણા માનથી ગામ પશ્ચિમમાં ૧૪ માઇલ દૂર છે. જૈન મંદિરમાંથી મળી આાવેલા સ, ૧૯૮૬ના શિલાલેખમાં ભીમાણા ગામનો ઉલ્લેખ હૈયાથી એ સત પહેલાં આ ગામ વસેલું થવુ જોઈએ, અહીં પારવાડ શ્રાવકોનાં ૪ ધરા અને એક માટુ જૈન દેરાસર વિદ્યમાન છે. મૂળનાયક શ્રી મુનિન્નુવ્રતસ્વામીનું આ મંદિર મૂળ ગભારા, ગૂઢમંડપ, છ ચેાકી, સભામંડપ, શૃંગારચાકી અને કોટયુક્ત બનેલું છે. મૂળ નાયકની મનોહરમૂર્તિ પંચતીથી'ના પરિકરયુક્ત છે. મુળનાયકના પશ્ચિમની ગાદી ઉપરના સ. ૧૪૮૯ના લેખી પ્રાચીન જૈવાનું મનાય છે. મંદિરના એક ડાધિયા પથ્થર ઉપર ઘડાયેલી પારણે કૃતિની શ્રી પાનાથ ભગવાનની ૧ ફુટની પ્રતિમા ધ્યાન ખેંચે એવી છે, બીજી ટીંક મૂર્તિ પશુ છે. ચામુંડેરી નાં સ્ટેશનથી ઉત્તરમાં ૧૫ માર્કા દૂર ચામુંડેરી નામે ગામ છે. અહી` પારવાડ શ્રાવકનાં ૫૫ જેટલાં ઘરેા વિદ્યમાન છે. ૧. ઉપાય અને બેંક ધરા તેમજ એક જૈન વિદ્યાલય પશુ છે. આ ગામમાં વેિલા જુના ઉપાશ્રયમાં પડેલાં ધારાસર જંતુ તેમાં રસની એક નાની શ્યામ મૂર્તિ અને બે ધાતુની મૂર્તિ બિરાજમાન હતી. પછી એક નવુ મંદિર બંધાવી સ. ૧૮૫માં ધનારીના શ્રી પૂજ્ય મહેસરો મંદિરની પ્રતિષ્ઠા કરી છે. મૂળનાયક શ્રી સાદિશ્વર ભગવાનનું આ મંદિર, મૂળ ગભારા ગૂઢમંડપ, છ ચેાકી, સભામ’ડપ, શૃંગારચાકી, શિખર અને ભમતીના કાટવાળુ બનેલુ છે, ગૂઢમંડપમાં ગૌતમસ્વામી ગણધરની બે મૂર્તિઓ છે. અને નવચેાકીમાં ચક્ષ-યક્ષિણીની બે મુક્તિ છે. મંદિરમાં ધાતુની મૂર્તિ ઉપર સ. ૧૫૨૫ ૧૯૨૯, ૧૭૬૩ વગેરેની સાલના લેખો વહેંચાય છે. પાવા ખનાસ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ઘા માઈલ પેશુવા નામનુ ગામ છે. કાદરવાથી ચાલ્યા ગયેલા શ્રાવક્રે અહીં આવીને વસ્થા છે. આજે અહી ધારવાડના ૨૧ ધ, ૧ ધમ શાળા, ૧ ઉપાશ્રય અને ૧ જૈનમંદિર છે. મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનનું આ મંદિર મૂળ ગભાર, ગૂઢમ`ડપ, સાકી, સભામ’ડપ, શિખર અને જમતીના પરા છે. ગાર્ડ આ મંદિર નાનું હતું. તેને હાલમાં કરાયેલા ધાર વખત માટલું વિશાળ બંધાવ્યું છે. ગામની પાસે આવેલી એક ઊંચી કરી ઉપરના ચામુંડા દેવીના મંદિરમાં સ. ૧૬૧ને લેખ તૈબાધ છે. Jain Education International લાજ ૩૮૭ ખનાસ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ગ઼ા માઈલ દૂર લાજ નામનું ગામ છે. ગામ પ્રાચીન છે. મારે અહીં શ્રાવનું એક ઘર નથી. પણ ૧ ધશાળા છે, ૧ ઉપાશ્રય અને માટુ જૈન મો. આજે આ મંદિર, મૂળ ગભારા, ગૂઢમ`ડપ, છ ચાકી, સભામંડપ, શૃંગાર ચાકી, શિખર, ભમતીના કાયુક્ત છે. ભમતીમાં ડાબી બાજુએ એક ખારશની બીમાં આ મંદિરને વધાર રાવનાર શ્રી. વિજય મહેન્દ્રની મંત્તિ છે. મૃગમારામાં મળે નાચની પ્રતિમાં શ્રી ચિ'ત્તામણી, પાર્શ્વનાથ ભગવાનની દવાનું મનાય છે. પરંતુ તેના પરના સ. ૧૬૨ના લેખમાં તેને શખધરાના પાનાથ ભગવાન તરીકે ઓળખાવ્યા છે. મીરપુર સજનવાડ સ્ટેશનથી ૨૫ માઈલ દૂર અને સિરાહિંથી ત માઈલ દૂર મીરપુર નામનુ એક નાનું ગામ જંગલમાં વસેલું છે. મા અને ગામ માપુર ભાંગવાથી આ માપુર થયું હોવાનું જણાય છે. ટેકરી ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનુ મંદિર વાગુલાબી રંગના આરસનું બનેલું છે, અને કારીગરી આધુના ક્રિયા તરી નથી. આ મંદિર, મૂળ બારા, ગૂઢમંડપ, નસાકી, ભ્રમતાના વિશાળ ક્રાટ અને તેના મૂળ દરવાજાની બન્ને બાજુએ સંગેશ્કરમરની બનેલી છે. સુંદર દેરીએથી યુક્ત છે. ટેકરી પર બીજા બે મંદિશ થાઉં દૂર છે. આ મંદિશ નાનાં અને સાદાં પણ અખંડ ઊભાં છે. મદિરમાં મૂર્તિ નથી. ચોથુ` મ`દિર રસ્તા ઉપર આવેલું છે. અને ઉપરના બે મંદિરોથી માટે અને બો ગામો વનુ નુ મંદિર માત્ર પાસે છે. કદાચ પ્રાચીન મંદિરના સ્થાન આજે મંદિરનું સ્વરૂપ જર્ણોદ્ધારનું હોય એમ પણ માની શકાય છે. For Private & Personal Use Only સાંતપુર વાડીથી નૈઋત્યે ખૂણામાં 1 માઈલ દૂર સાંવર નામે ગામ છે. એક કાળે આ ગામ ચંદ્રાવતીના પરા રૂપે એ નગરીના વિસ્તારમાં સાત હરી એમ એની રચના ઉપરથી લાગે છે. ચંદ્રાવતીના નાશ સાથે આ ગામના નાશ થયા. આથી શ્રાવકોના માત્ર પાંચેક પર છે. અહી એક જૈન મંદિર છે. તેમાં મૂળનાયક શ્રી. કિંમનાથ ભગવાન બિરાજમાન છે. મુને ક્રિષ બીન મૂનિ અહીં નથી. મદિરની પાસે પડેલા નકશીયાળા સારસના ખંતિ પથ્થરો મા પડવા છે. અને લોડાના મકાનોમાં પણ એ મંદિરના પ્રથા જયા ખાય છે. આ હિંગના ના ઉદ્ધાર કરતાં નાનું બતાવીને ૧૯૦૯માં તેની પ્રતિષ્ઠા કરેલી છે. www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy