SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ સ સ ંગ્રહગ્ર થ માની પ્રતિષ્ઠા માગશર સુદ ૫ ના રોજ થઈ છે, જેના લ્હાવા મારખી નિવાસી શાહ હરીલાલ ફુલચંદ તથા કુટુ બીજાએ કીધા હતા. શ્રી શખાર પાનાથ જિનાલય (ફતેપુરા) મૂળનાયક શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન મૂર્તિ છે. જોડેના ગભારામાં શ્રી નવા પાપનાધ પ્રભુની વિરાટ મૂર્તિ બિરાજમાન છે. પ્રથમ મંદિર કામય હતુ જેનો વધાર કરાવી વાખાબ ધી કરાયેલું છે. હજુ પણું કરી ધાર માંગે છે. શ્રી શર પાનાથ પ્રભુનો મહિમા કાઇ છેદની મારી મેદની રામરાજ ગાય છે અને રવિવારે લગભગ અવિરત મેદની ચાલુ રહે છે. શ્રી શાંતિનાથ જિનાલય (કાઠીપોળ) :— આગળના ભાગમાં ઉપાશ્રય હાવાથી પ્રથમ દૃષ્ટિએ મુખ્ય માર્ગ ઉપર હોવા છતાં અહીં દહેરાસર હોય તેવુ જાનુ નથી, પરંતુ અંદર દાખલ થયા પછી ભવ્ય જિનાલય નજરે પડે છે. બાજુની ભાકાળેની ગલીમાંથી દહેરાસરના મુખ્ય ભાગ સ્પષ્ટ જણાઈ આવે છે. આગળના ફૂંપાબાના કાધારનું કામ ઉિરાડ ઇજનેર શ્ર રમણભાઈ ચુનીલાલ મોદીનો ખરેખ નીચે શ્રી સપાલમાં કરાવી રહ્યુ છે. મા ચારસો વર્ષ પૂર્વે રોડ ખુસાલદાસ અમાર ૐ મા દહેરાસર "ધાવેલું છે, જેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન ખિરાજમાન છે. મૂર્તિ સફેદ આરસની, હસતા મુખાવિવાળી અને ચમકારક છે. ધીરેધીરે આજુબાજુના વિસ્તા રમાં જૈનોની વસ્તી વધવાથી આશરે પચાસ વર્ષ પહેલાં બાજુમાં નવીન જિનાલય બંધાવ્યું અને તેમાં મૂળનાયક શ્રી તેમનાથ ભગવાન બિરાજમાન છે શ્રી ક્રાંતિના દહેરાસરના ટી ધાર શ્રી સંધ તરફથી સંવત ૨૦૦૯ ના મહા સુદ - ના રાજ કરેલ છે, અને તેનુ શિખર રસનું બનાવ્યુ છે. પ્રભુ પ્રતિષ્ઠા ડો. પુષ દાવા કરોડ શ્રી ટાલાલ ઉત્તમચંદના સુત્રો જેસી ગ ભાઈ તથા ચિમનલાલે લીધા હતા, ઘેરા,નવાસી રૉઃ શ્રી હરીદાસ સૌભાગ્યચંદ ( હાલ મુંબઈ ) તરફથી જનરાલાકા પરમ પુખ્ય કાચા શ્રી વિજયપ્રતાપારિક તથા ખાચા શ્રી વિજ્યધર્મ ધિરજી મ. સા. ના વરદ હસ્તે થઈ હતી જે પામાં ૧૫૦ વર્લ્ડમાં વડાદરામાં પ્રથમવાર થઈ હતી. શ્રી શાંતિનાથ ભગવંતના મદિરના ઉપરના ભાગમાં શ્રી સીમંધર સ્વામીની આજુબાજુ શ્રી મહાવીરસ્યામાં નયા શ્રી પદ્મનાભ પ્રભુની સુંદર મૂર્તિ બિરાજમાન છે. ભૂત, પુમાન અને ભવિષ્ય કાળને અનુલક્ષી આ પ્રતિમા ભરાવી પ્રતિષ્ઠા કરાવેલી છે. સદર દહેરાસરમાં ત્રણ મોટા અને સુંદર આરસ પણ છે. (૧) શ્રી સિદ્ધગિરી (ર) શ્રી સિધ્ધ પત્ર (૪) શ્રી ઋત્રિ Jain Education International ૩૬૯ મોંડલ ત્ર. આમાંથી ૨ અને ૩ નખરતા આરસના ચત્રપટ! ભારતમાં હજુસુધી ખીજી જગ્યાએ હોય તેવું જાણવામાં નથી. દહેરાસરમાં પેસતાં જ ડાબા હાથે શ્રી મણિભદ્રજી તથા જમણુ હાય શ્રી ચક્કરી વીની મૂર્તિ છે. રામ કપમાં શ્રોત સ્વામી તથા શ્રી તેમનાથ પ્રભુના ગભારામાં શ્રી અખિકા દેવીની આરસની મૂર્તિ છે. તેમજ શ્રી તેમનાથ ભગવાનની જાન પાપૂરી-પાવાપુરી-નવપછ-શિખર ઉપર ચંદ્ર મહારાજએ શ્રી ની કર ભગવતને કરેલા અભિષેક, શ્રી શાંતિનાથ ભગવાનનું પારેવાતે અભયદાન વગેરે કાચના દ્રશ્યો અત્યંત શાભાસ્પદ લાગે છે. દહેરાસરની સાલગીરી નિમિત્તે દર વર્ષે શ્રી સધનુ' સ્વામી વાત્સલ્ય થાય છે. શ્રી ગોડી પા’નાથ જિનાથ ( બાબા પુરા – દહેરાપાળ ) – મૂળનાયક શ્રી ગાડી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા સંવત ૧૫૪૮ના વૈશાખ માસમાં થયેલી જણાય છે. ભીન્ન ગભારામાં શ્રી ધર્મનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા સ ંવત ૧૯૦૩ના મહા મહિનામાં કરેલી જણાય છે. આ દહેરાસર પ્રાચીન સમયથી યિ ત, જેને Íદ્વાર શ્રી સંધે કર્યા છતાં તેમાંનુ થોડુંક જુના વખતનું જર્મન સીવર પતરાંથી મહેલ”, થાંભલા, ભારાના ચાાં તથા બારણાનું લાકડાનું કાતરકામ આજે પણ જોવા મળી શકે છે. સંવત ૧૯૭૬માં સ્વ. આચાર્ય શ્રી માહનસુરિશ્વરજી મહા રાજ સાહેબના ઉપદેશથી દહેરાસરની છાહાર કરાવવામાં આવ્યા. જેમાં ચા શ્રી પ્રતાપસૂરિશ્વરજી મહારાજ સાહેબના સદુપદેશથી મુંબઈ શ્રીસંધ તરફથી સારી એવી રકમ મળી હતી. સંવત ૧૯૮૬માં કુરાનું કામ પુરૂ કરવામાં આવ્યું હતું. શ્રી આદિનાથ જિનાલય ( કોરીપોળ) : આ હેયસર રાજમહેલ રોડ ઉપર આવેલ શ્રી પાંજરાપોળના જોર્ડના ભાગમાં માવેલ છે. મૂળનાયક શ્રી આદિના ભગવનની ધાતુ પ્રતિમા બિરાજમાન છે. દર કાર્તિક અને ચૈત્ર પૂર્ણિમાના દિવસે ત્યાં શ્રી સંધ માબાપે પધારે છે. આ દહેરાસર મારરાવી ચાવી અહી' પધરાવ્યું છે. શ્રી ચંદ્રપ્રભુ જિનાલય ( સુલતાનપુરા ) :— શ્રી ચંદ્રપ્રભુજીનુ દહેરાસર સુલતાનપુરામાં આવેલું છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુની મૂર્તિ પ્રાચીન છે. દહેરાસર કષ્ટમય છે. જોર્ડના ગનારામાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી બિરાજમાન છે, વડાદરાના ડાહ્યાભાઈ ધરીએ દહેરાસર બંધાવેલું છે. ચાલુ વર્ષે ગુંદાર કરવા શાન કરી છે. તે બધા પ્રતિમાઓ શ્રી હાપા નાના દહેરાસરે રગડપની દેરીમાં પરા તરીકે પધરાવ્યા છે. શ્રી શત્રુંજ્ય દર્શાવનાર પ્રાસાદ (મહાત્માગાંધી રોડમોટાભાગ :મૂળનાયક શ્રી આદિનાધ પ્રભુની પ્રતિમા પ્રતિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy