________________
૩પર
છે. અહીંના માકચક્રમાં શ્રી ચિંતામણી પાના ભાના મંદિરના ભૂગર્ભ માંથી પ્રાપ્ત થયેલી કેટલીક કલાત્મક પ્રતિમા નપા અવરોધો મારું પણ જોવા મળે છે, પ્રાચીન કલાના માં ભવ્ય દર્શન થાય છે. અહીં વડવા વિસ્તારમાં આવેલ શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમ જોવાલાયક છે.
ખંભાત શહેરથી રુવે સ્ટેશન ઇંદ્ર કિ. મી.ના અંતરે છે. અહીંથી વડાદરા ૮૦ કિ. મી. અને માતર ૪૨ કિ. મી.ના અંતરે આવેલ છે. અહી તાર વાડામાં બ્લેક સીસ્ટમની અદ્યતન ધર્મશાળા તથા ભોજનશાળાની વિધા છે. એકવાર આ તીર્થની ચાત્રા કરવાના લ્હાવા દરેક જૈનાએ અવશ્ય લેવા જોઈએ.
માતર
ખેડાથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલ આ તીમાં આવતા મનદિરમાં માનદ ઉભરાય છે. અહી ગામની મધ્યમાં મચાવ સુમતિનાય દાદાન બધ્ધ બાવન જિનાલય શાળા રધુ છે. તીરપત્તિ શ્રી સાચાવ સોનાય દાદાનું ભવ્ય બાલન જિનાલય રાખી રહ્યું છે. તીર્થપતિ શ્રી સાચાદેવ સુમતિનાથ પ્રભુની ૭૬ સે. મી.ની શ્વેતવણી' પદ્માસનસ્થ પ્રત્તિમાં ચમકારી મનાય છે. આ ક્રિમાન પ્રતિમા ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં મહુધા ગામની પાસે આવેલ સહ`જ ગામની જમીનમાંથી પ્રગટ થઈ હતી જેની પર વિ.સ ૧પર૩ વૈશાખ સુદ તમને વિવારના દિવસે શ્રી લક્ષ્મી સાગર સૂરિષ્ઠ મ.ના વસ્ત પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ િ છે. આ પ્રભાવક પ્રતિમાને જ્યારે સ` ૧૮૩૩ ના શ્રાવણ માસમાં માતર લાવવામાં આવી રહી હતી ત્યારે ખેડા પાસે વાત્રક અને રૂડી નદીના સંગમ પાસે ભારે વરસાદના કારણે પૂર આવતાં પ્રભુના રથની સાહે ચાલતા ભાવિકાએ ત્યાં જ રાતવાસો રહી જ્વાનુ વિચાયું પરંતુ રથ ચલાવનારને નદીમાં પાણીને બદલે રેતી દેખાતા બધા જ ભાવિકાએ શ્રદ્ધા રાખીને નદી પાર કરી ગયા. આ ચમત્કાર જોઈને બધાજ તરનારીઓએ પ્રભુના નામના જયજયકાર કર્યાં અને આ તા સાદેવ છે તેમ કહ્યુ અને ત્યારથી ઉત પ્રતિમા સાચાહેબ તરીકે પ્રસિદ્ધિને પામી આ પ્રતિમાને માતર હાવી ધામધૂમથી અહીંના જૂના મદિરમાં પધરાવવામાં આવી. એ પછી અમદાવાદના નગરશેઠ ખુશાલચંદ લક્ષ્મીચંદે . અહીં ભવ્ય જિનાલય બધાવી જિ.સ’. ૧૯૮૫ના જેઠ સુદ-૩ ના આ પ્રર્તિમાર્ગ પધરાવી ભવ્ય પ્રતિંા મહારાવ કર્યાં હતા. આ પ્રતિમાના અનેક ચમકારા થતા આવ્યા છે. જેમકે રાત્રે મંદિરમાં નાટયારબ થયા, શત્રુન્ય તીર્થ માં અંજનશલાકા અવસરે રાગ ફેલાવાનો સંકેત મળવા, અધિષ્ઠાયક દેવના કહ્યા મુજબ પૂજારીએ ન કરવાથી તેને મારતા અનુભવ થયો, પ્રતિમાનું દૈવીશક્તિથી પલટાઈ જવું, પ્રત્તિમા પર અમી છાંટણા થવા વગેરે અનેક વૃતાંતા પ્રખ્યાત છે. સ્થાપત્યની દૃષ્ટિએ પ્રભુના મંદિર માટે કેટલાક વાંધા જણાતા અને તે અંગે
Jain Education International
જૈનચિંતામણિ
લામાં પણ મા ફેલાતા બા મંદિરને નાડી પાડી તેનુ" નવેસરથી નિર્માણ કરી સ` ૨૦૦૭ના વૈશાખ સુદિ ૫ નારાજ પૂ. આચાય શ્રી વિજયસૂરિ મહારાજના વરદ હસ્ત ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં ધ શાળા તથા ભોજનશાળાની સુવિધા છે. નજીકનું રેલ્વે સ્ટેશન નિડયાદ અહીંથી માત્ર ૧.મી.ના અંતરે છે. તીક મંદિર સુધી બસ ના ટેકસીએ આવી શકે છે. આ તીની સ્પર્શ'નાના લાભ લેવા જેવા છે. પત્ર વ્યવહારઃ- શ્રી સાચાદેવ સુમતીનાથ જૈન તી પેઢી. મુકામ, માર-પીનકાર્ડ નબર ૩૮ ૧૩, ૯, બેડા રાજ્ય ગુજરાત તારઘર-માતર ફીન-૩૦
કાવી
ખંભાતના અખાતમાં સગમ પામની મહી નદીના કિનારે આવેલ કાવી બંદર પ્રાચીન જૈન તીય તરીકે સુપ્રસિદ્ધ છે.
t
નૈસર્ગિક સૌના માંલાદ નું કા ની પૂર્વ કંકાવતી નામથી ખ્યાતનામ હતુ. કાવીના દરિયાકાંઠે આકાશ સ્વચ્છ હાય ! પંદરેક માઈલના દરિયાઈ પટ પર સામે ખંભાતના સ્પષ્ટ દષ્ટિગાચર થાય છે. પહેલા વહાણ દ્વારા ખંભાતથી કાવી આવતું પરંતુ દરિયા જોખમી ખનવાથી એ માત્ર હાઇ ધ છે. અહી” સાબનાં મંદિશ તરીકે ઓળખાતા બે વિશાળ જિન દિશ છે. તેમાં એકનું નામ સત્ત પ્રાસાદ' અને બીજાનું નામ ‘રત્નતિલક પ્રાસાદ ’ છે. આ તી માં અપ જિન પ્રાસાદ તરીકે ઓળખાતુ જિન મંદિર ખંભાતના શ્રેષ્ઠી ખડુઆ ગાંધીએ નિર્માણ કરાવી સં. ૧૬૪૯માં વિજયસેન સૂરિજી મહારાજના વરદ્ હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. ખઆ કંઠની ધર્મ પત્નીનું નામ વીરબાઈ હતુ. એક વખત હીરાબાઈ તથા વીરાભાઈ કાળી તીર્થીની યાત્રાએ આવ્યા ત્યારે વીરાબાઈ ઊંચી હોવાના કારણે અજિત પ્રાસાદના દ્વાર પર તેનુ મસ્તક અડકતુ હોય કે નીસુ” નમવું પડયું હોય. તેથી એણું સસ્તુને હળવે રહીને કહ્યુ', બાઈક, મંદિરનું' શિખર ના બહુ લ કરાવ્યું પણ બારણે બહુ નમું ” છે, વહુના વચનને ટા સમજીને સાસુ હીરાબાઈએ રા માર્યા પછ નમને હોંશ થય ના પિયરથી દ્રવ્ય મા માય શિખરાવાળું મંદિર બનાવી અને તેમાં ખારાચુ કરાવો!” વહુ ના આ સાંભળીને સમસમી ગઈ શું એ મેહ ગળી જાય તેવી નોતી. એવું તા એમેણુ સાચું કરી દેખાડવાના નિય લીધો. વીરાબાઈએ તુરત પિયરથી દ્રવ્ય મગાવી સં. ૧૯૫૦ માં મંદિરનું ખાતમુહુર્ત કરી પાંચ વર્ષમાં નર્નિશ પ્રાદ નામનું ભવ્ય ત્રત્રન બી. નિમન્દિર નિર્માણુ કરાવ્યુ. જેની પ્રતિષ્ટા સ, ૧૫૫માં શ્રી વિજયસેન રિજી મહારાજે કરાવી. ા મો કારવું જ આ મદિંશ સાહુના નામથી ઓળખાયા. અત્યારે
:
For Private & Personal Use Only
www.jainelibrary.org