SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ સસ પગ થ અહીં રૈનાનો પતિ નથી. નવપન્નબ પાપ નાથ જિનાચના પ્રાંગણમાં એક નાનકડી ધર્મ શા છે. આ તીર્થના વહીવટ શ્રી ઊના જૈન સ ંધ કરે છે. અહીં આવવા માટે ઊનાથી બે રસ્તા છે : ઊનાથી ધાધલા આવી, દવાથી કડીમાં દીવ આવી શકાય. આ ઉપરાંત ઊનાથી સીધા દીવની ખાડી પર બુધાયેલ પુલ પરથી ટેક્ષી કે બસમાં દીવ આવી શકાય. પ્રભાસપાટણ વૈરાવળથી માત્ર કિ. મી.ના અંતરે આવેલ અનેક ઐતિહાસિક ઘટનાઓથી વિખ્યાત ખેતર મા છીની પાત્રા કરવાનો વનના એક અનેરા લડાય છે. અસલ આ સ્થળ ચંદ્રપ્રભાસ તીના નામે વિખ્યાત હતું. ત્યારબાદ આ શહેરનું નામ દેવપત્તન હતું. કાળક્રમે સેામનાથ Jain Education International 9 પાર તરીકે પાપુ અને હાલમાં ત્રમાસપાર” તરીકે આ શહેર ભાળખાય છે. શ્રી શત્રુંજ્ય માહાત્મ્યમાં ભરત રાવત એ તીર્યાધિરાજ શ્રી રાજ્ય ગિરિરાજની પશ્ચિમે આવેલા ચોથાનમાં ભાવિ તીર શ્રી પ્રભુસ્વામીના દિવ્ય પ્રસાદ બનાવ્યો અને તેમાં રત્નમય પ્રતિમા પધરાવ્યાના ઉલ્લેખો જે પણ વિદ્યમાન છે. આખા ઉલ્લેખથી બે સિદ્ધ થાય છે કે આ તીર્થં વર્તમાન અવસર્પિણીમાં આદ્ય ધર્મ પ્રવક શ્રી આદિશ્વર ભગવાનના સમયનુ છે. જગ પ્રસિદ્ધ જગ શાહે આ તીર્થની ચાત્રાએ આવતા પ્રભુના ચરણ કમલમાં ક્રેડ-ક્રોડની કી’મતના ૨ના ભેટ આપેલાં છે. ૩૧૩ અહીં રાહેરની મધ્યમાં (૧) પ્રમાની મ. (૨ ) શ્રી આદિશ્વરજી મ. (૩) શ્રી અજિતનાથ ભ. (૪) શ્રી સુવિધિનાથ ભ. ( ૫ ) શ્રી શાંતિનાય . (૬) શ્રી સર્વિસનાય ભ. (૭) શ્રી પાનાય ભ. ( ૮ ) શ્રી ચિ'તામણી પાનાય બ CCFC0000 000000000 1000000000 ભારતીય સંસ્કૃત્તિના વજ્રધારીસમા જૈન મંદરાની આ સ્થાપત્યકલાએ ભારે માટુ ગૌરવ અપાવ્યુ છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy