SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1292
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ સ્વ. શ્રી હીરાલાલ સ્વરૂપચંદ પટ્ટણી મહુવા નિવાસી પટ્ટણી પરિવારના એક પ્રેરક પ્રસંગ નેાંધવા જેવા છે. ૨ના માગશર વદી ૬૩ દિવસે મહુવામાં-ગુરુમંદિરમાં સ્વશ્રી હીરાલાલ સ્વરૂપચંદ પટ્ટી તથા સ્વ. લીલાવંતીબેન ડાલાલ પટ્ટણી તથા તેમના પુત્ર અરિવંદકુમારના સ્વર્ગવાસી પત્ની ઈંદુમતિબહેનના સ્મરાયે મુનિસુવ્રતસ્વામી શાંતિનાય અને વાય સ્વામી બ્રહ્માની પ્રતિષ્ઠા ખુબજ ધામધૂમથી પૂ. 'હોયરિંછના ગુરુ પૂ. અા રિબના વરદ હસ્ત થયેલ શાંતિનાત્રા સહિત અધ્યાજિક મહોત્સવ, સ્વામિવા સર વગેરે પટણા પરિવાર તરફથી કરવામાં આવી. તેને અનુલક્ષીને તેની સાથે એક દીસાનો પ્રત્ર – દીક્ષાની થાય તેના પરિવારમાંથી જ લેવાયા તે નિમિત્તે બસો જેટલા પ્રવાસીઓને લઈને નીચાનું પણ સુંદર આયોજન થયેલું – મા પરિવારમાં શ્રી જીને ભાઇ, શ્રી અરિવંદભાઈ, શ્રી હરરાભાઈ, શ્રી ૐમેન્દ્રભાઇ વગરનું બુક્ત રીતે ધાર્મિ ક કાર્યોમાં સુદર પ્રદાન રહ્યું”. છે. શ્રી હીરાલાલ એલ. શાહ જૈન શ્વેતામ્બર ધન્વરનુ નામ લેતા જ શ્રી હીરાલાલએલ. શાહનું નામ સહજ ભાવે મુખ પર આવે. સન ૧૯૬ થી ૧૭૨ સુધી કામના પ્રમુખ તરીકે તેઓશ્રીએ આપેલી પ્રતિમ સેવા ચિર:સ્મરણીય બની રહી છે. અમદાવાદ પાસેના તરાડા ગામે તા.૨૬-૧-૨-૧૮૯૯ના ધર્માનરાત્રી શ્રી લલ્લુભાઈ મગનલાલ શાહને ત્યાં તેમનો જન્મ થયો હતા. નાની વયી જ તેજસ્વી શૈક્ષણિક કારકિદી ધરાવતા શ્રીહીરાભાઈ અને ૧૨૦માં ઉચ્ચ રિાક્ષણ માટે અમેરિકા ગયા હતા. જૈન સમાજમાં સ્વ. શ્રી વીરચંદ રાધવજી ગાંધી પછી અમેરિકા જનારા કદાચ તેઓ પ્રથમ હતા. અમેરિકાથી અને ૯૨૩માં તેઓ મુંબઈ આવી વસ્યા.. મહી" તેમણે એના કોર્ટના કાર્યની સાથે મશીનરીના પાસ બનાવવાનો પ્રારંભ કરી ઔઘોષ્ઠિ યંત્ર આગળ વધવાની શરૂઆત કરી. પોતાની આગવી કાર્યશક્તિ, સૂઝ અને બહેાળા અનુભવને લીધે નબોએ આ ફેકમાં ઝાકળતી સિંધ્ધઓ મેળવી. તેમની ઔદ્યોગિક પ્રક્રિયા આકર્ષાઇને તેમને ગોલ ઈન્ડિયા રાજ્સ મિલ્સ જરા કાન્ડ મશીનરી એસોસિએશનના અને ૧૯૫૭માં પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ. સરકારે પણ તેમને ઈમ્પોર્ટ એડવાઈઝરી કમિટી દિલ્હીના સભ્ય તરીકે નીમોને તેમની ઔદ્યો ગિક સાહસવૃત્તિની કદર કરી. વણી પ્રત્યેના તેમના ઉત્કૃષ્ટ પ્રેમ ખરેખર આ સૌને અવાભાવથી શિષ નમાવવા પ્રેરે છે. ગુપ્ત રીતે વિદ્યાથી ઓને શૈક્ષણિક સહાય આપી હતી. Jain Education International પણ વર્ષો - તા. કારાની સાથે સમાજની અનેક સ્થાએતે આર્થિક સહાય આપી . અનેક સમિયાને સચિત્ર આપી. સ્વાવલંબી બનાવ્યા છે. સમાજ અને ધર્મની અને પ્રવૃત્તિમાં ભાગ લઈ યથાશકચ ફાળા આપ્યા છે. આવા પ્રેમાળ, નિખાલસ, સરળ, સેવાભાવી અને ઉદારચરિક્ત કાન્ફરન્સના મા પ્રમુખ શ્રીહીરાભાઈને અમે આ સ્થાનથી ભાવભરી શ્રધ્ધાંજલિ પાણીએ છીએ. શ્રી હીરાભાઈ જૈન સમાજનું ગૌરવ હતા. શ્રી અનેાપચંદ માનચંદ શાહ તળા તાલુકાના જસપરાના વતની અને ઘણા વર્ષોથી ભાવનગરમાં સ્થિર થઈ વ્યાપાર ઉદ્યોગ સાથે જૈન સમાજની અનેકવિધ પ્રત્તિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા શ્રી માનસમા સ્વબળે આગળ વધ્યા છે. ભાવનગર સુધમાં ઉપપ્રમુખ તરીકે, કૃષ્ણનગર સે।સાઇટીમાં પ્રમુખ તરીકે, પાંજરાપોળ સંસ્થાના ઉપપ્રમુખ તરીકે, તળાજા તીથ કમિટીમાં મંત્રી તરીકે, જાપરા હાઇસ્કૂલમાં ટ્રસ્ટી તરીકે તેમની સેવાઓ જાણીતી છે. જનનીચામાજ શાસ્ત્રીનગર દેરાસર, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા, દવાખાનુ, અત્તિયિહ, શોપીગસેન્ટર, માવિકા ઉપાશ્રય એમ અનેક જગ્યાએ તેમના ચરસ્તી કા રહ્યો છે. ગરીબો માટે ટ્રસ્ટ ઊભુ કરી વિવિધ યોજનાઓ દ્વારા કામ કરવાની ભાવના રાખે છે, m wwwww વર્ષાબેન રમણલાલ શાહ જન્મ : દહેગામ ઉ. વ.-૧૨ પિતા: રમલાલકાકળાય માતા: રંજનબેન રમણલાલ નજદીકના ભવિષ્યમાં પ્રવજ્યા અંગીકાર કરનાર છે. For Private & Personal Use Only www www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy