________________
સર્વસંગ્રહુમ થ-૨
સ્વ.એ તેમ જ રેલ રાહત અને અનામિમાં પાન અને ઈ નિરીક્ષણ કરીને બધી જ સેવાતા પૂરી પાડી રહેલ છે. અને આ કામાં તેમના બાળમિત્ર સમુદાયને પણ ની સાથે
હોય છે.
શ્રી ગાધારી જૈન મિત્ર મંડળના તેઓ મંત્રી છે. શ્રી તારદેવ જૈન મિત્ર મંડળના ખજાનચી છે, સંજીવની ટ્રસ્ટ મુંબઈનાં ત એક ઉત્સાહી અને સક્રિય કાર્યકર છે. શિવ જૈન શ્રેયસ્કર મંડળના પણ સભ્ય છે. આ ઉપરાંત શ્રી બોમ્બે જૈન સ્વયંસેવક મંડળ મુંબઈના પણ તેઓ પોલેન્ડથર તરીકે પાં બધી સુધી રહીને અહિં સુંદર કામગીરી ખાવીને દરેકનો પ્રેમ સપાદન કલા છે. તેઓએ થયા સમય પહેલા આર્કિકાના સફર કરી હતી.
શ્રીમતી વિમળાબેન ભાઈશ્રી શિાંતના ધોર્ગિની છે. તેમની સામાજિક તે જનકલ્પણની પ્રતિભામાં સહયોગ આપી રહેલ છે. તેમના પત્રો ભાઇ દિલીપ, પકભાઈ તથા મુદરાભાઈ તેમના માનવતાના કાર્યોમાં સારા સહકાર આપી રહ્યા છે.
શ્રી શાંતિલાલ સુંદરજી શેઠ
પ્રાચીન શહેર તરીકે પંકાયેલુ (સિંહપુર) આજનું સિંહાર ૐો. એમનું મૂળ વતન. બણ એઝ સુધીનો જ અભ્યાસ પણ તેમની બુદ્ધિ પ્રતિભાએ સિધ્ધિનું સોપાન સર કરવામાં યારી આપી અને ન ધર્મની વન્ય પત્તાને બહેરાવવામાં ગાભાગી વા મા વર્ષો પહેલા મુંબઈમાં વાસણની લાઈનમાં તેકરીની શરૂઆત કરી. સમય જતાં નેકરી કરતાં તે જ પેઢીમાં ભાગીદાર થયા. ભાગ્યનુ ચક્ર , લક્ષ્મીની કૃપા થઈ અને ધંધાને આબાદ રીતે ખીલવ્યા,
ογ
૧૯૬૬ ના માર્ચમાં ઉપાધ્યાત સમારભ વખત પ્રમુખ સ્થાન શાભાવી કુટુંબ ગૌરવને વધુ ઉજજવળ કર્યું છે. ઘેધારી જંત સેવા સમાજના ઉપક્રમે યોજાતા નાનામોટા કાર્યક્રમામાં અતિથિવિધ તરીકે બાર રહી સૌને પ્રોત્સાહિત કર્યા છે. ત્રિ બારાબમાં, આપાિ ખાતામાં, શાળામાં એમની દેશગીએચએ ભાત પાડી છે. કુટુંબ પણ ધાર્મિક બે ગાયેલું છે.
નિત્ય નવકારમ`ત્ર સ્મરણુ કરનારા શેઠે નવાણું યાત્રાના પણ પાવા લીધા છે. જૈનમન માનના સારા કેવા પશ્ચિમાં આવેલા છે. જન જ્ઞાતિનું ખરેખર તેઓ અમૂલ્ય રત્ન ગણાય છે. ચાલુવ માં શ્રી આત્માનંદ જન સભા ( ભાવનગર ) ના માનદ્ પેટ્રન બન્યા છે. તાજેતરમાં ચેમ્બર ( મુંબઈ ) ખાતે નૂતન જિન પ્રાસાદની બાજુમાં જ “ શ્રી શિાર નિવાસી શું શાંતીલાલ સુદરજી છે.. . ને ધક્કા મને મારા મન મુ ภู่ કારને ચારનાં જાણીતા દાનવીર શ્રી પ્રાગજીભાઈના ગમ તે કરવામાં આવે છે. શ્રી શાંતિભાઈશે બાપેલા વઘાર અને અ કાળાના કારણે બૃહદ મુંબઈમાં ચાલતી. ધમ શાળા અને આરામ
જ
32
Jain Education International
૩૩૧
ભવનની ખાટ પૂણી શકાય છે જે તેમની સમાજ પ્રત્યેની ઊંડી લાગણી અને ધગશનું અનન્ય નિરાભિમાનપણું અને પ્રતિબિ ઞમાં લેખાવી શકાય. નિરાડ'બર- તેમના વ્યક્તિત્વની કામ વિશિષ્ટ છે.
શેઠ શ્રી શાંતિલાલ ગુલાબચંદ ગાંધી ક છે. શાંનિાધ મા ગાંધીએ જ્ઞાતિમાં સૌ પ્રથમ મેટ્રીક, ગ્રેજ્યુએટ, બી. . એન. એસ. બી. વજ્રભાતની પહેલી પ્રાપ્ત ૪. તેઓના પુખ્ય પિતાશ્રીએ લુણાવાડાથી પામિતાણ અમે દ્વારા સુધ કાંઠેલ, પાળિા અને કારીયામાં બે માતની પ્રતિકા કરાવેલ છે. પિતાનું નામ ગુલાબર કમાઈ મને માતૃશ્રીનુ નામ માણેકબાઈ હતું. તેઓશ્રીના ધર્મપત્નીનું નામ પાળન તુ તેના સુત્રોએ સી. કે. સુધીનો અભ્યાસ કરી ઘરમાં જ્ઞાનની ગંગા વહેવડાવી છે. શ્રી ભરતભાઈ તથા શ્રી મહેન્દ્રભાઈ ધમાં સારા રસ ધરાવે છે.
શ્રી શાંતિલાલ ગુલાબચંદ કાર્ડિયા
ગુલાબચંદ્ર આણંદનુ” નામ ભાવનગર ખાતે જૂની પેઢીના દરેક માતાની અને શહેરીયાની સ્મૃતિમાં કરો. મનુભાઈ અને શાંતિભાઇ એ એમના પુત્ર છે.
મનુભાઈ ગલાબંદ અને શાંતિભાઈ ગુન્નાબ' કાર્ડિય એ બન્ને ભાઇશે. બાવનગરમાં જ જન્મ્યા. અને તેઓ મેટ્રીક સુધીનો અભ્યાસ પણ બાબનગરમાં જ કર્યો. બાપ જ્યાં નવું હાય એ વાતાવરણ અને સ્થળ તરફ આપણી સ્મૃતિ પક્ષપાત રાખે છે. એટલે જ કદાચ તારાબહેનનું મન પણ એ સ્મૃતિને ચિદ્ધ કરવા ભાવનગર તરફ ખેંચા હૈય એ જ સ્વાભાવિક
લાગે છે.
મેટ્રીક સુધી અભ્યાસ કર્યા બાદ બંને ભાઈઓનુ મન વેપાર ખેડી લેવા કરતું હતુ. એટલે જ તક મળતાં જ મુબઈ જઈને નાનકડા વેપાર ધંધાની શરૂઆત કરી. સમય જતાં શાંતિભાઈ ચુસ્ત રીત ધંધાને વળગી રહ્યા. અને મનુભાઈને સમાજ સેવા કરવા માટે ફરજ પડી. સમય જતા મનુભાઈ એટલે ઈન્ડિયા મેોટર બઝાર એસો. ના પ્રમુખ બન્યા. મહાવીર જૈન વિદ્યાધના કમિટી મેમ્બર બન્યા અને એમાંથી બણીની સસ્થાઓ પ્રત્યે ને પા. મુબાઁ જન પુર્વક સધ સાથે વર્ષો સુધી એટલે જ રહ્યા. અને એના સ્તરના ટલાય પાસાઓ ઘડવામાં મદદ્ધ થયા. છેક મુખર્જી દેવા છતાંપણ સક્રિય રીતે પાલીતાણા જૈન ગુરુકુલના મંત્રી તરીકેની કામગીરી બનવી એટલું જ નહિં પણ સફળ કામગીરી બજાવી. આ સમય દરમિયાન શાંતિભાઇ ધંધામાં સંપૂર્ણ બધાદારીથી ખૂંપી ગયા. એ રીતે મનભાઇને એક રીતે સાગેવામાં લાગી જવાની સગવડ દીધી.
For Private & Personal Use Only
www.jainelibrary.org