________________
૩૩૦
માતૃશ્રી વાળોખ”ની પુત્સ્ય સ્મૃત્તિમાં ( રામર ૭૮ ) શ્રો વિનુમાઇએ જ્ઞાતિને નામની અપેક્ષા વિનારા ૨૧૧૧૧ ની રકમ ભેાજન રાહત માટે આપી હતી. સંવત ૨૦૩૮માં ભાવનગર ચત્રી કાપતો બિલની સામુદાયિક આનો લાભ લીધેલ છે. તેમજ ભાવનગરમાં કાયમી ઓળી થાય તે માટે પિતાશ્રી ખીમચંદ ભાઈના નામે મોટી રકમ આપી છે. પાલિતાણા, તળાજ અને તીક્ષેત્રમાં ચાલતી સસ્થાઓમાં દાન આપી લક્ષ્મીનો સદુપયોગ કરે છે, અને સમાજને પોતાની સેવા અપના હૈ ોષી હાઈ ક શુભે
વ. શેઠ શ્રી વેણીલાલ ઠાકોરદાસ ( જરીવાલા )
ઇશ્રી વેલાલના જન્મ ગુજરાતમાં આવેલ સુરત રાહેરમાં મ્યા હતા. બાળપોથી તેઓશ્રીના પિતાપીતા ત્રાસ થયેલ અને માનુષીએ દીા અંગીકાર કરેલ તથી તેઓશ્રીમાં બાળપણથી જ ઘરની જવાબદારી તેથીના માથે આવી પડી. તેઓશ્રી બા જ દુઃખમાં મોટા થયા તા. બાળપરથી જ જૈન ધર્મના રાસ્કાર પામેલ તથા વ્યાપાર ક્ષેત્રે મહેનતુ અને કુશળ હતા તથી વેપાર ધંધામાં વેપારી બુદ્ધિથી અજોડ નામના મેળવી આખું જીવન મુંબઈ નગરીમાં વીતાવ્યું. તેઓશ્રીએ જૈન ધર્મક્ષેત્રે શાસનના શુભ કાર્ય માં તન મન અને ધનથી સારી એવા વાળા બાપેલ છે. ન્યમાંથી સન કરી તેમના સત્તાનાને ધર્મના, સુસકાના અને શ્રી સાથે ખાનદાની અને ખુમારીથી બવાના બારસા સાવે..
તેમણે સ્થાપેલ વલાય એટ હાઉસ વાન રોડ શ્રી કિશોરભાઇની રાહબરી નીચે વર્ષોથી નાડીઓના નિકારાત્રે રાષ્ટ્રીય અવાડ પ્રાપ્ત કરે છે તે એક વધારે છે. પરદેશમાં વેસ્ટર તથા શિકાગોમાં શાખાએ સ્થાપી પ્રગતિની વણથ ભી કૂચ જારી રાખેલ છે. ધાર્મિકક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રમાં આરગ્ય તથા શિક્ષણ ક્ષેત્રે ખૂબજ રસ ધરાવી યથાશક્તિ મદદરૂપ બને છે.
શ્રી વૃજલાલ રતિલાલ શાહ
તળાજા પાસે પીથલપુરના વતની. સામાન્ય ગરીબીને લઈને નાની ઉંમરમાં મુંબઈ આવવું પડયુ અને એક કમિશન એજન્ટની પેઢીમાં રહ્યા. સાતેક વરસ તેાકરી કરી પણુ આર્થિક સ્થિતિ વધુ તે વધુ કથળતી ગઈ. ૧૯૪૫ માં ધંધાની શરૂઆત કરી. પણ ચારી ન મળી. દેવું વધતું ગયું', સામાજિક જવાબદારી પણ વહન કરવાની હતી. કર્દિના ગંજ ખડકાતા ગયા પણ ઉતાત્સાહ ન બન્યા અને પુરૂષાયની પડી મા રાખી ક્રમે ક્રમે પ૩-૫૪ પછી ભાગ્યના સિતારા બદલાયા. કપરા દિવસોમાં શ્રી વૃજલાલ રાતેમાલ વાપવાળા અને દલીય જિંદાસની એકમાત્ર ક અને પ્રેરણા
Jain Education International
નિચાણ
મળી. તેમની પ્રગતિનો ચરા તએ બી વજુભાઈ પવાળાને આપે છે, અનેં બીજ” કાળા તેમનાં ધર્મપત્ની શ્રી કાંતાબહેન, મુશ્કેલ સમયમાં આશ્વાસનરૂપ બન્યા છે. આ સંસ્કાર વારસા ઉત્તરાત્તર ચાલ્યા આવે છે. શ્રી વજુભાઈએ ખરાખર પચાવી જાણ્યા. અસહાય વિદ્યાયામ વિદ્યાદાન કરવુ કે એમનો શોખ હતો. શ્રી જ લાલભાઈને પોતાના વતનમાં સ્પિટલ ઊભી કરવાની પાતાની મનીષા છે. હિંદનાં લગભગ બધાં જ તીર્થોનું કુટુંબ સાથે પરિભ્રમણ કર્યું છે. મુંબઈ, કલકત્તા, અમદાવાદ, પાલીતાણા, તળાજા વગેરે સ્થળોએ તેમની સારી એવી સખાવતા છે. ગરીબેાને અનાજ વિદ્યાથી ઓને પુસ્તકા આપવામાં જીવનને ધન્ય ગણે છે.
મહાવીર જૈન જિલ્લામાં એક સ્કાર, તળાન છાત્રાલયમાં બે અક્ષર, બેકાબર પાલીતાણામાં બે કલર તથા બીજા બે સ્કોલર, અને મહુવા જૈન ગુરુકુળમાં એક વિદ્યાથી વગર લવાજમે અભ્યાસ કરી શકે તે રીતે તેમણે દાન આપ્યું છે. દા અને અનુકંપાના ગુણા તેમને વારસાગત રીતે પ્રાપ્ત થયા છે, પૂજ્ય આચાર્યદેવ શ્રી મેરુપ્રભુ સૂરિશ્વરજીના ઉપદેશથી તાજેતરમાં ભાવનગરમાં શાસ્ત્રીનગરમાં બધાતા ભવ્ય જિનાલયનું ખાતમુફ્ત તેમણે કરેલ છે. તેમજ માદર અર્ધનાં ગર્ભ પ્રકારના આદર તેમણે લીધા છે. જિનાગમ અને જિનબિંબને પચકાળમાં સંસારરૂપી સમુદ્ર તરવામાં મુખ્ય રાખતો. માનવામાં આવ્યા છે. રીતે તેમણે અગ્રભાગ ભજવ્યો છે. તે માટે જૈન સમાજ કાયમ તેમનો ધણી રહેરો
તેમના લગ્ન ઈ. સ. ૧૯૪૬ માં માનગઢ નિવાસી નાગરદાસ ગામની સુપુત્રી કાંતાબહેન સાથે થયા છે, પિતા પુરૂષા અને પત્નીનું ભાગ્ય કે તેનું સુભગ મિશન તેના દામ્પત્ય જીવનમાં કામ કરી ગયુ છે. તેમના અને પેસાર, અમાર અને સૌજન્ય વિશિષ્ટ પ્રકારનાં જ. દામ્પત્વે વનનાં ફળપે તેમને ત્યાં એક પુત્ર ચિંતિતે જ પુત્રી ચિ. મીનાક્ષી, જતિ અને રેખાનો જન્મ થયા છે. પતિપુની તેણે કુટુંબ સાધે છે. સ ૧૯૨૦ માં રજા શિખરની અને પૂર્વના તમામ તીર્થોની બા કરવાનો લહાવા લીધા છે. ૧૯૭૧ માં બન્ને જણાએ સાથે તવાળુ ાત્રા પણ કરી લેવાના લાભ પણ લીધા છે.
શ્રી શશકાંતભાઈ એલ. ઝવેરી
તેઓશ્રી ધાર્મિ ક, શૈક્ષણિક સાંસ્કૃતિક, સામાજિક અને માનવ રાજાની મંતે સમાજકાણ વિ. અનેક સંસ્થાઓ સાથે મિ રીતે સંકળાયેલ છે. માત્ર ૨ાન તેમજ ગાનની પ્રવૃતિમાં પણ ખૂબજ ઊંડો રસ લઈ રહ્યા છે.
* માનવ કલ્યાણ કેન્દ્ર ’મુંબઈના તેઓ સ્થાપક છે, અને છેલ્લા ચાર-પાંચ વર્ષમાં આ કેન્દ્ર દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં તેમ જ વૅમાં, પાડાળાનોમાં યિ, જરૂરિયાતવાળા
For Private & Personal Use Only
www.jainelibrary.org