________________
૨૯૨
સૌથી મા ચુનિભાઈ જે ઘણા જ કાર્યકુશળ અને બકવાર તરીકે ખ્યાતિ પામ્યા.
શ્રી નેણશીભાઈનું ૧૯૪૧માં મુંબઇમાં આગમન વધુ વ્યાપારની સાથે ધાર્મિક અને સામાજિક ક્ષેત્ર કામ કર્યું માટુંગા છે. પૂ. જૈન માં રાસરના ટ્રસ્ટી તરીકે પાંત્રીથવર્ષ સુધી કામ કર્યું—માટુંગા જૈન સ્વયંસેવક મંડળમાં થેાડા સમય પ્રમુખ તરીકે કામ કર્યું”- મહાવીર જ્યતિ ઉજવણીમાં કમિટીમાં મેમ્બર હતા. મારી-તવાણીયા દશામા ભોજનાલયેામાં સક્રિય રસ લીધા.
તીથ યાત્રા નિમિત્ત ભારતના બધા સ્થાએ જઈ આવ્યા. માત્રુ દેખાડાનું પણ વિશેષ ૨૪૦ના માર્ચમાં જગતપ્રવાસે જઈ આવ્યા.
શ્રી નીતમલાલ ઠાકરશી મહેતા
સૌરાષ્ટ્રના અગ્રણી વ્યાપારીઓમાં શ્રી નાતમભાઈનું સ્થાન મોખરે છે. રાજકોટના તની પણ ણાં વષોંથી ભાવનગરમાં સ્થિર થયા છે. ઈન્ટર આર્ટસ સુધીને અભ્યાસ છતાં વ્યવહારદક્ષતા અને આવડત દ્વારા આપબળે નામના મેળવી છે. સમાજસેવાની પ્રવૃત્તિ તે નાનપણથી જ કુશળ રીતે કરતા આવ્યા છે. અછત અને તત્રીની કારમાં પરિસ્થિતિમાં રાજા સયાજ સધ અને ખીજી સંસ્થાઓ દ્વારા તે ધણાજ ઉપયોગી અન્યા છે. સ્થાનકવાસી જૈન સંધની મેનેજિંગ કમિટીના મેમ્બર તરીકે, ગુજરાતરાજ્ય પાઠ એડવાઇઝરી બોર્ડના એલિન્ડિયા સ્ટેટ પીપી ધન્ક્સન્સમાં કાબાપા તરીકે વનની પ્રવૃત્તિમાં માબર છે, ઊચેસના મુખ્ય અનુયાયી છે જિા કોંગ્રેસની બીજ પ્રતિમામાં તેમના સહકાર હોય છે. ૧૯૬૬માં તેઓશ્રી ચેમ્બર ઑફ કામસ ભાવનગરના પ્રમુખ તરીકેની યશસ્વી કામગીરી બજાવી છે. તેમના મિક્ષનમાર અને સનદી સ્વભાવથી સૌના પ્રીતિપાત્ર બની શક્યા છે. ભાવનગરમાં ભાવનગર. મશીનરી ચલાઈક'. દારા ધધાકારી ક્ષેત્ર ઘણી મોટી પ્રગતિ હાંસલ કરી છે.
શ્રી નટવરલાલ એસ શાહ
જન્મ જૂન ૧૯૨૦માં, પ્રાથમિક શિક્ષણ ખંભાતમાં પૂરૂં કર્યું. શ્રી શાહ ૧૯૩ માં મુંબઈ આવ્યા અને જુદી જુદી સંસ્થામાં સેવા આપતા રચ્યાં. નટવરવાસ એન્ડ ડી. દ્વારા વિવિધ કરવા વિષે સલાહ આપે છે. મ’ભાત તાલુકા સાર્વજનિક કેળવણી મળમાં તેઓ સતત કાર્યરત રહે છે.
ભાત ગ્રામમાંજ મુંબઈના અનૈતિનક સચિવ છે. તેઓ પદ પર વર્ષથી બેઠા છે. મહારાષ્ટ્ર નેત્રદાન સમિતિના મા સંગઠન મંત્રી છે. વીશ વર્ષથી તેઓ ખંભાત જૈન મિત્રમ`ડળની મુંબઈની કાર્યવાહક શિમતિના સભ્ય છે. જૈન શ્વેતા
જાફરન્સના
Jain Education International
આવન સભ્ય છે.
જૈન નચિંતામગ્રી
શ્રી નરભેરામ રૂગનાથભાઇ મહેતા
સૌરાષ્ટ્રમાંથી દેશના અન્ય પ્રાંમાં જઈ વસેલા ભગવાન સામાજિક કાર્ય કરામાંના એક શ્રી નરભેરામભાઈના સાવરકુંડલા પાસે સૂવા ગામે જન્મ થયો. નાની ઉંમરે મુંબઈમાં તેમનુ આગમન થયું, તેજસ્વી બુદ્ધિપ્રતિભા ખર્ચે પ્રભાવશાળ વ્યક્તિ ધરાવતા શ્રી નરભેરામભાઈ મુંબઈમાં ધારી વિસા શ્રીમાળી જૈન સમાજના જાજરમાન વ્યક્તિ તરીકે આજે પણ સૌના દિલમાં સન્માનીત બન્યા છે.
ધંધાની ભરચક પ્રવૃત્તિમાંથી પણ સમય કીને તણા સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ અસર રા. શ્રી સાવરકુંડલા જૈન વિદ્યાથી ઘની સ્થાપના કરવા તેઓશ્રીએ અગમના ભાગ બન્યા. પ્રારંભથીજ સસ્થાના મંત્રી તરીકે રહીને કરાવી સેવા આપેલ. તેમના પિતાશ્રી રૂગનાથાલાલ મતા પણ અતક સંસ્થામાના પ્રાણ ના શ્રી ગારીજી ફ્રન ટુરાસરના સનિષ્ઠ અને નિડર કાકō તરીકે ચાવી કાિ હાંસલ કરી હતી. આવા મહાન પિતાને પગલેપગલે શ્રી નરભેરામભાઈ પણ ધર્મ અને સાયનસેવાના પ્રત્યેક કાર્યમાં છે પ્રેમ સ’પાદન કરવાની સાથે અનેકાને પ્રેરણારૂપ બન્યા છે. હાલ તે શ્રી ગોડી જૈન દેરાસર (મુંબઈ) ના ટ્રસ્ટી તરીકે સેવા બજાવે છે. તેમના પ્રત્યેક કાર્યોમાં ગુણાનુરાગી એવા એમના ધર્મીપત્ની કંચનબહેન પણ પ્રેરણારૂપ બન્યા છે.
શ્રી નારાણજી શામજી મામાયા
શ્રી નારાણજી શામજી મામાયાને જન્મ માઈસેાર રાજયના હુબલી શહેરમાં છે. એ ૧૯૬૩ ના મે માસની વીસમી તારીખે કો હતા. એમના ૬. ઉપતાથી ચામજીભાઈ હરા બૈંસાય જૈન ધામના એક અગ્રગણ્ય વ્યકિત, ધર્માંનિષ્ઠ તત્વચિ ંતક હતા. માત્ર નવ માસની ઉંમરે શ્રી નારણજીભાઈએ તેમના પિતાની છત્રછાયા ગુમાવી અને તેમનાં માતુશ્રી ત ધર્મનિષ્ઠ અને ગણનુરાગી હતાં. માતાના આ સકાર અને ધર્મનિષ્ઠાનો વારસો શ્રી નારાણુભાઇને પુરેપુરા પ્રાપ્ત થયા. દરવર્ષની ઉંમરે નારાણજીભાઈ મુંબઈ માજ, ના વેપારમાં જોઇ ગયા,
શ્રી નારાણજીભાઈ કૃષિ પ્રેમી હોઈને માતૃભૂમિ કચ્છમાં ૩૦૦ એકર જમીનમાં અનન પધ્ધતિથી મામા ઉન્ડ આવે છે. તેન ધર્મ અને વ ાનમાં શ્રી નારાણભાણૅ અસીમ રસ ધરાવતા વિચાર, નત, દડા અને ક્રમબધાના તે લા અભ્યાસી છે. પાંગન, બેઠેસવારી, તરવું કે તેમના રોપા હિંયા હતા. યાગ તેમના પ્રિય વિષય હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org