SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ જૈનનચિંતામણિ સરળતા, વ્યસનમુકિત અને સમાજ સેવાની ઉચ્ચતમ ભાવને પ્રેરી છે. ઓપરેટીવ સોસાયટીમાં કોલ કમિટી મેમ્બર તરીકે, સી એન્ડ મહાત્માજીની રાહબરી નીચે દેશમાં ચાલતી સ્વાતંત્ર્ય લડતમાં અને ટી કેમિસ્ટ ઝોનના ૧૯ ૭૫થી વાઈસ પ્રેસીડેન્ટ તરીકેની તેમજ રાજકોટના સત્યાગ્રહમાં નાની વયે ભાગ લીધો અને હરિપુરા ઝાલાવાડ જૈન સંધમાંથી મંત્રી તરીકે તેમજ એસ. ઈ. એમ કેગ્રેસમાં પશુ સ્વયંસેવક તરીકે જોડાયા હતા, ત્યાર પછી સામાજિક કલબમાં કમિટી મેમ્બર તરીકે તેમની સેવાઓ જાણીતી છે, શ્રી અને લેકસેવાનાં કાર્યોને જીવનને આદશ બનાવ્યું. છેલ્લાં પાત્રીસ ઝાલાવાડ સેશ્યલ ગ્રુપ તેમજ શ્રી ગોવલીયા ટેન્ક જૈન સંધમાં કમિટી વર્ષ દરમિયાન તેમણે શહેર માં અનેક સેવા સંસ્થાઓ સ્થાપવામાં મેબડ તરીકેની સેવાઓને લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૨ અને વિકસાવવામાં અમૂ૯ય ફાળો આપે છે. ના ઓગસ્ટથી જે.પી ની દવા એનાયત કરી. ઉપરાંત સરકારે ફરી ૧૯૭૪ ના જૂનની ૧ લી તારીખથી સ્પેસ્યલ એક્ઝીક્યુટીવ શ્રી સુરેન્દ્રનગર તબીબી રાહત મંડળ સંચાલિત સી. જે. મેજીસ્ટ્રેટ તરીકે તેમને પસંદ કર્યા. તેમની પ્રગતિમાં તેમનાં ધર્મ હોસ્પિટલ, શહેરમાં અનેકવિધ શૈક્ષણિક સુવિધા પૂરી પાડતા પત્નીને નાને સૂને ફાળે નથી. કંચન બહેન નાની મોટી અનેક સુરેન્દ્રનગર એજયુકેશન સોસાયટી, સૌરાષ્ટ્ર મેડીકલ સેન્ટરસંચાલીત તપસ્યાઓ, માસ ક્ષમણ, સિદિધતપ તેમજ ઉપધાન તપ કરેલ છે. શ્રી સી. યુ. શાહ ટી. બી. હોસ્પિટલ, સુરેન્દ્રનગર પીપલ્સ કે. ઓપરેટીવ બેંક અને જૈન બહેને માટે છાત્રાલય જેવી અનેક સંસ્થા શ્રીચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી એને વિકાસ, સ્થાપન કે સંચાલનમાં પિતાને અત્યંત મહત્ત્વને ફાળો રહ્યો છે એ હકીકત છે. ગામડાના બાળકોના સર્વાગી વિકાસ સાહસ, દૂરંદેશી, પરિશ્રમ, ખંત ઉઘમ, વ્યાપાર પરસ્ત અને શિક્ષણને આદર્શને વરેલી શ્રી મનસુખલાલ દોશી લોક વિદ્યા- અને સમાજ પરત્વેનું ઋણ ફેડવાની આગવી કલ્યાણકારી પરંપરાના લય જેવી સંસ્થાની સ્થાપના, સંચાલન અને વિકાસમાં અથાગ પ્રતીકસમાં કુળવાન પરિવારમાં શ્રી ચંદ્રકાન્તને જન્મ ૩૦મી શ્રમ લીધો છે. દુષ્કાળ અને રેલ જેવાં સંકટમાં જિલ્લાની ગ્રામ સપ્ટેમ્બર ૧૯૮૨ના રોજ જામનગરમાં થયું. શાળાંત શિક્ષણ પૂરું પ્રજાને રાહતરૂપ થતી જિ૯લા સંકટ નિવારણ સમિતિની સ્થાપનાના કર્યા પછી કોલેજની વિજ્ઞાન શાખામાં જોડાયા, ૧૯૫૧માં પિતાને મંત્રી છે, અને જિલ્લામાં પડેલા દુષ્કાળ વખતે યશસ્વી સેવા આપી વ્યવસાયમાં જોડાવાને કારણે શિક્ષણુ છોડવાની ફરજ પડી. છે. શ્રી ચંદુલાલભાઈનું શિક્ષણ ફક્ત મેટ્રીક સુધીનું જ છે. ૧૯૫૩માં પિતાજીએ સ્થાપેલ કુ. કે. સી. એ. પ્રા. લી. ના મેનેજીંગ ડીરેક્ટર તરીકે તેમજ અછત ઈ મેટ કુ. લિ. અને આ બધા કાર્યોમાં તેમના સુશીલ પત્ની પ્રભાવતીબહેન અને કેમેસ લિ.ને ડાયરેકટર તરીકે કામગીરી બજાવી. તમને પરિવાર સહયોગ આપી કાર્યને સફળ બનાવે છે. અને એ રીતે સેવાકાર્યમાં સહકુટુંબ ફાળો આપી રહ્યા છે. ૧૯૫૫માં જામનગર મધ્યે નાના પાયા ઉપર રંગરસાયણના કારખાનાની સ્થાપના કરી, અને તેમાં પ્રતિષ્ઠા હાંસલ કરી. શ્રી ચંદુલાલ ભાઈચંદ શાહ ૧૯૬૧માં મુંબઈ સ્થાયી થયા બાદ રાષ્ટ્રમાં એ પ્રકારનું પ્રથમ શ્રી ચંદુલાલભાઈ જોરાવરનગર(સૌરાષ્ટ્ર)ના વતની છે. જન્મ ફરમેન્ટેશન પ્લાન્ટ ૧૯૬૬માં થાણુ! મુકામે નાખે. ૧૯૭૧માં તા-૧-૧-૧૯૨૮ને રેજ થયે. મેટ્રીક સુધીનું શિક્ષણ અમદાવાદમાં ખ્યાતિપ્રાપ્ત અમૃતલાલ એન્ડ કાં.ના ડાયરેક્ટર અને ૧૯૭૪માં શેઠ શ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યાપીઠમાં ૧૯૪૦-૧૯૪૬માં લીધું તેના મેનેજીંગ ડીરેક્ટર પદે નિયુક્ત થયા બાદ ઔદ્યોગિક ક્ષેત્રે પણું પછી ૧૯૪૮થી મુંબઈ ને કર્મભૂમિ બનાવી છે. ૧૯૫૩થી ઉત્તરોત્તર નવી જવાબદારી સ્વીકારી. અમર ડાય કેમ. લી.નું દિપક મેડીકલ સ્ટોર્સની નાની દવાની દુકાનથી શરૂઆત કરી. ડીરેકટરપદ અને અન્ય સંકુલમાં જવાબદારીભર્યા પદે સ્વીકાર્યા. - દેવગુરુ ધર્મમાં અનન્ય શ્રધ્ધા-ભકિતને કારણે તેમને સેવા , સંપત્તિ ઉપાર્જનની વ્યવસાયી પ્રવૃત્તિઓથી વાય. વળી જીવનની સુમધુર સુવાસ સદા મહેકતી રહી છે. વ્યવસાયમાં દિપક, સામાજિક ઉત્પાદન, શૈક્ષણિક ઉન્નતિ અને ધાર્મિક-આધ્યાત્મિક મેડીકલ સ્ટાર્સ ઉપરાંત મહાવીર મેડીકલ સ્ટાર્સનું પતે સંચાલન પ્રવૃત્તિમાં ૨સ તે ગળથુથીમાંથી પ્રાપ્ત થયા હતા. અમૃતલાલ કરે છે. વિમા એજન્ટ તેમજ યુનીટ દ્રસ્ટના એજંટ તરીકેની ફાઉન્ડેશન, પારિવારિક દ્વારા અને જૈન સાહિત્યવિકાસ મંડળના જવલંત ઉજજવળ કારકિદી ધરાવે છે. યાત્રાથે હિંદનાં ઘણું ટ્રસ્ટી તરીકે તેમણે નેત્રદિપક કામ કર્યા. તેમના સ્વ. પિતાશ્રીએ સ્થળનું પરિભ્રમણ કર્યું છે. ચંદુભાઈ અનેક સામાજિક સંસ્થાઓ સ્થાપેલ જૈન સાહિત્ય વિકાસ મંડળની આધ્યાત્મિક પ્રગતિને સાથે સંકળાયેલ છે જેવી કે શ્રી જૈન સહકારી બેંકમાં ૧૯૭૪થી, હકારી બેંકમાં ૧૯૭૪થી, અનુપમ ઓપ આપ્યો અને જૈનધર્મ સંબંધી પ્રકાશન જિજ્ઞાસુઓના અનુપમ ઓપ આપ્યા અને ૧ બોર્ડ ઓફ ડાયરેકટર્સમાં, બબ્બે ચમન છોત્રમંડળમાં મંત્રી પામ્યાં. જૈન . મૂ. સંધના મંત્રી તરીકે તેમજ વિલે પારલે વિલે પારલે તરીકે, સી પી ટેક કન્ઝયુમર કોઓપરેટિવ સોસાયટીમાં મેનેજિંગ કેળવણી મંડળના વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે તેમને ફાળો કમિટિના સભ્ય તરીકે, ધી પ્રગતિ મંડળ સેન્ટલ કન્ઝયુમલ કે અનન્ય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy