________________
સસ ગ્રહગ્ર ંથ-ર
ટાઈમે નાત જાતના ભેદ વગર સફત રસેાડુ ચાલુ કરેલું' હતું. એમના ધર્મપત્ની શ્રીમતિ સર્પિતાબહેન ધાજ માયાળુ, કાળુ અને આનદી સ્વભાવનાં છે, તેઓ બાજ ધામિક વૃત્તિવાળા તે પરાજ છે. શ્રી શ્રીનુભાઇ તથા સવિતાબહેન યુરોપ, અમેરિકા નથા ઈસ્ટ એશિયાના ચાર માસનો પ્રયાસ કરેલ છે. ચીનુભાઇના માતુશ્રી સ્વ. જડાવબહેન, વડીલબંધુ ( સ્વ. ) ખીમચંદભાઈએ, એમના કુટુંબમાં પ્રેમ અને ભાવનાનું સિંચન કર્યું તેને શ્રી સીનુભાઈ અનુસરતા આવ્યા છે. જેથી તેમના કુળમાં મારે સંપ, સહકાર અને મમતા જોવા મળે છે. પિતાશ્રી છગનલાલભાઈ ૧૯૮૧માં ૨૯-૫-૮૧ના રોજ સ્વર્ગવાસી “ન્યા તે નિમિત્તે તેમના ધાર્મિક સ’સ્કારા ચિનુભાઇ અનુસર્યા છે. ( સ્વ ) શ્રી ખીમચંદભાઈના સુપુત્ર શ્રી દિલીપભાઈ પણ ખાઙેશ વહીવટકર્તા છે. અને તેઓશ્રી ના દરેક સત્કાર્ય માં મજુરાબહેન તથા તેમના સુપુત્ર દિલીપભાઈના તથા કમલેશભાઈને હ ંમેશાં સાથ અને સહકાર હોય છે.
૧૯૮૧ માં મે માસમાં પુત્રના લગ્ન પ્રસંગે એકલાખ અગિયાર હુન્નર એકસા એકના ધર્માદો કર્યા હતા. ૧૯૮૬માં પિત્તાશ્રીના સ્વર્ગવાસ વખતે હપતા માંદ્ય કર્યો હતો. શ્રી ચીબાઈ તથી તથા તેમના ભાઈ તરથી માત્રી વા રીંચર્સ સેન્ટરમાં ૩પ૦૦ આપ્યા હતા. ઉપરોક્ત ટ્રસ્ટમાં કમિટિ મેમ્બર છે અને મા બના અંત પહેલા પ૧ લાખનું કુંડ કરવાનું બીડુ ઝડપ્યું છે. કલ્યાણના ઉપાયમાં અતિવિવિધ રહીને સારું એવું દાન આપેલું છે. સુરેન્દ્રનગર થી ઝાલાવાડની બધીજ સંસ્થાઓમાં આતપ્રેત રહ્યા છે. બધી જ એકટીવીટીઝમાં ઝાવાવાડ વિકાસ ટ્રસ્ટમાં અને શ્વેતામ્બર કાન્ફરન્સમાં તથા માનમંદિર વેન્ડવિચમાં પણ રસ લીધો છે. શિક્ષણ અને હોસ્પિટલમાં વિશેષ રસ છે. સુરત મહાવીર હાસ્પિટલમાં ૧૫૦૦૧નું દાન જે. આર. શાહ મારફત આપેલ છે. ચેોગ્ય રકમનું દાન વારા બઘડામાં જનરાકમાં આપેલ છે. બીજા કેટલાક યોગ્ય હાતો પશુ આપેલ છે.
સ્વ. શ્રી ચુનિલાલ નારણદાસ વારા
સ્વ. શ્રી ચુનીભાઇ વાશ સૌરાષ્ટ્રમાં આવેલા જૈન હાલ બગિરિ (નળાન) પાસે તજી પાસેના રાજપરા ગામના વતની, રીબ છતાં સંસ્કારી વિષ્ણુક પરિવારમાં તેમને ઉછેર ચર્ચા. ગરીમાર્કને કારણે લાંબા અલ્પામ કરી શકયા નહિં વર્ષો પહેલાં મુબઈમાં તેમનું આગમન થયું. મહેનત અને પુરુષા` આર.ભ્યા. બેગ્મે નટ બેલ્સ એજન્સીની સ્થાપના કરી અને તેમાં ઉત્તરોતર વિકાસ મા તેમના સુપુત્રો શ્રી વસંતભાઈ, શ્રી ચંદ્રકાંતભાઈ, શ્રી ભરતભાઈ વગેરેએ ધંધાની પ્રગતિ ળવી રાખી છે. શ્રી ચુનીભાઇએ તેમના હયાતીકાળ દરમિયાન ઘણા ધાર્મિક અને સાર્વજનિક ફંડફાળામાં નાની મારી દેણગી આપ કરી છે.
Jain Education International
૨૭૧
શ્રી ચુનીબાઈનાં સ્વર્ગવાસ પછી તેમના પરિવાર ખરાથી વરસાદમાં જૈન ઉપાબની રચનામાં મહત્તર કમનું દાન પણ મુ છે, જે આરે ચુનીલાલ નારણુદાસ મા આરાધના શન નામ સ્થળખાય છે. આ સિવાય પણ નાની મોટી ધાર્મિક પ્રવૃત્તિએમાં આ કુટુંબે હંમેશાં યથાશક્તિ ફાળો આપ્યા છે. શ્રી ચુનીભાઈનાં ધર્મપત્ની પણ એંત્રાજ ધનિક અને પરગજુ
સ્વભાવના છે.
વસ્તુ સ્વરૂપને જાગનાર પરમ જિનાએ જ્ઞાનન ચારિત્ર્ય, તપને કેસનો મા કહો છે. માળા માર્ગ પર ચાલવ્ ગ્રંથના માનવી જ સસારની દિવાદાંડી સમા છે. જૈન ધર્મન મૂળાને સાચવવા મથનાર કેટલાક પરિવારમાં આ કુટુંબને પો ગણાવી શકાય.
તેમના મૃત વ્યપરાયણ અને ઉકાળાથી ભર્યું" ભર્યુ વન એમના વિશાળ કુટુંબ માટે હંમેશાં પ્રેરણારૂપ બની રહ્યું. શન્યમાંથી સર્જન કરી આત્મબળે અગ્રતાના જે શિખરો સર કર્યા તે સદાને માટે અવિસ્મરણીય રહેરો
શ્રી ચંપક્લાલ હરજીવનદાસ શાહ
પોતાના વનની સુમધુર સુવાસ અનેક શસ્યામાં પ્રસરાવનાર શ્રી ચ'પકલાલભાઈ, ખાંભણિયાથી ૩ કિ. મી. દૂર આવેલ દેવગામ ગામના વતની છે. નાની વયથીજ તેઓ ધંધાના વ્યવસાયમાં લાગેલ છે. થોડા સમય રાજકોટમાં અનુભવ લઈ છેલ્લાં આવી બધી મુંબઈમાં વસવાટ કરે છે. છતાં વન પ્રત્યેની તેમની ચાહના અતૂટ છે. આજથી અગિયાર વરસ પહેલા સને ૧૯૬૭ માં તેમળે તેમના ગામમાં શ્રીમતી ડાવબહેન પંચઃ શાઇન! નામની રા બનાવરાવીને આ કાર્યની રમત કરી. હાલમાં તેઓ “કેળવણી માટેની સંસ્થાએમાં એક મા બીજી રીતે સકળાયેલા છે.
તેમની ધગશ, ન, ઉત્સાહ અને અથાગ જહેમતથી મારે બે વર્ષના ટૂંકા ગાળામાં સ્કૂલની ખાંભણીયામાં બબ્બે મારત સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે. શિક્ષણ કામોમાં ચેતાથી બની શકે તે બ' જ કરી છૂટવાના તેમના અનન્ય ભાવે ખરેખર ધન્યવાદને પાત્ર છે. મુંબઈના અનેક સાજિશન મને સામાજિક કામમાં અપૂર્વ રસ દાખવતા રહ્યા છે. અને તે તમામ ક્ષેત્રે સારી પ્રતિષ્ઠા સંપાદન કરી છે.
શ્રી ચંદુલાલભાઈ સુખલાલ મહેતા.
સુરેન્દ્રનગરના જાહેર જીવનમાં છેલ્લાં પાંત્રીસ વર્ષ થી સેવા આપી. આ ચંદુલાદાભાઈ મહેતા પાનાચંદ ાકરીના પ્રતિશ્રિત કુટુંબના નબીરા છે. બની અને પ્રતિષ્ઠા તેમને બાલ્યકાળથી જ ઉપલબ્ધ આવા છતાં માતા-પિતાનાં સસ્કાર વનમાં સાદાઈ,
For Private & Personal Use Only
www.jainelibrary.org