________________
૨૬
શ્રી નિંભાઈ કારીયાત રાજાટના શ્રી અન્ય વૈયાવચ્ચનો કદરરૂપે આદેશ આાપી અન્ય સધાને પ્રેરણા મળે તેવી સુંદર પગદંડી પ્રસ્થાપિત કરી છે. જૈન પે શ્રી ખાંતિભાઈનુ સન્માન રી ક્તિ ભાવનાને બળવત્તર બનાવી છે.
સવત ૨૦૩૯ના વૈશાખ વદ ૧૦ ના શ્રી ખાંતિભાઈએ ગુરુ મૂર્તિની પ્રત્તિા કરી કૂળ અને કુટુંબને ધન્ય બનાવ્યું છે. ગુરુભક્તની કદરરૂપે કદાચ ભારતભરમાં આ સપ્રથમ મારા શ્રી રાજકાટ જૈન તપગચ્છ સધે આપેલ હતા જે પ્રસંગ ખૂબ જ અનુમાદનીય બન્યો છે.
મુતિ પ્રતિષ્ઠાના દિવસો દરમિયાન અનેક જૈનાચાર્યા, મુનિવર્યાં અને વિશાળ શ્રાવક વર્ગ ઉલ્લાસભેર ભાગ લીધા હતા. અનેક સામાયિકા અને ગાાએ આ દિવ્ય પ્રસગની સુંદર નૈધ લીધી છે. મુંબઈ ધાડના એક વિભાગમાં કુરાઢ વિલેજ જૈન સધ સ્થપાયો છે. ૧૯૮૭માં પત્રમાં વિવિધ તપસ્યામા કરનાર તપસ્વીઓનું બહુમાન શ્રી ખાંતિભાઈના વરદ્ હસ્ત કરવામાં આવેલું.
મુંબઈના ધર્મપ્રેમી બાવા ભાઇઓના સાથ-સહકાર લઈને રાત દેરાસરમાં એક મોટક સાધામિક ડ ઊભું કરાવવા સાથે સાંકળી અટ્ટમ કરનારાને અને વિવિધ રીતે તપસ્યા કરનારા ભાઈઅહુનાની અનેરી ભિક્તના તેમણે છાવા લીધા છે. સાધામિક કક્ષાની પ્રવૃત્તિ માટે આ કુટુંબનુ ઘણું મોટુ પ્રદાન રહ્યું છે,
શ્રી રમણીકલાલ માવજીભાઈ કનાડીયા
પર વર્ષની ઉંમરના શ્રી રમણીકલાલ માવજીભાઈ કનાડીમા મૂળ ભાવનગર જિલ્લાના તણસા ગામના વતની છે. એમના જન્મ મુંબઈમાં થયો. એમના પિતાશ્રી બાર વર્ષે મુંબઈ આવ્યા હતા અને સ`સ કરી. શ્રી રમણીકલાલભાઈએ પણુ સેાળ વર્ષની ઉંમરે ઘેરાદડીની— કાપડની, મુકાદમી લાઈનમાં નાકરી કરી હેાળા અનુભવ મેળવ્યા. અને ૧૯૪૮માં ભાગીદારીમાં અને પછી ૧૯૫૬માં સ્વતંત્ર રીતે પધા શ કો શીપીંગ લાઈનમાં ઉત્તરાનર પ્રગતિ કરી અને દેશ વિદેશમાં કર્યાં. ૨૦૦૭માં એના પૂજય પિત્તાશ્રીના સ્વર્ગવાસ થયો. ૨૦૦૮ માં એમણે સપ કર્યા. રાજય ક્ષેત્ર નવાપક્ષની ચૂંટણીમાં સક્રિય રહ્યા. ૨૦૨૫માં વધારી સંસ્થા ચાલતી હતી, તેમાં સેક્રેટરી તરીકેની પ્રશસ્ય કામગીરી જાવી. તેમની અન્ડરમાં સીવર જ્યુબીલી વી. ૨૦૨૨માં પ્રિન્સેસ સ્ટ્રીટ. વાર ચાય, જૈન સધમાં સેક્રેટરી તરીકે રહ્યા. તેમણે મુંબઇથી પ્રથમ સમેતશીખરની યાત્રા કરાવી. આ ઉપરાંત શ્રીવિજચવલ્લભસૂરિ મ. સા. ની શતાબ્દીમાં પણ કમિટિમાં સભ્ય હતા. ધોધા વિશા શ્રીમાળી જ્ઞાતિની કમિટિમાં પણ હતા. તેઓ નાયબ કમિટિમાં પણ છે. વસા કેસ્પિટલ બનાવી ત્યારે પોતે મુંબઇથી કુક કર
Jain Education International
જૈનરચિંતામણિ
શ્રી ખુબચંદ્ રતનચંદ જોરાજી
આ માન અને કાનના છિાસમાં મગમન લોકોન પરિવારનું નામ સ્વર્ણાક્ષરે અંકિત થયેલું છે. જે કમભાગીન જીવનમાં જેણું ઉચ્ચ વિશુદ્ધ ચારિત્ર્યથી વિશેષ મહત્ત્વની ધર્મ બાબત ગુત્તરીમાં લીધી નથી ઍવા પરમ આદરણીય જૈન શ્રેણીૐ શ્રી ખુમચદબાણૅ જૈન સમાજનું ગૌરવશાળ રેન ગાય છે. રાજસ્થાન એમનું વતન, પણ નાની કુમળી વયે મુંબઈમાં તેમનું આગમન થયું. સાત ગુજરાતી અને ત્રણ અંગ્રેજી સુધીના અભ્યાસ. પશુ જીવનમાં કાંઈક કરી છૂટવા મનસુબા નાનપણથી સેવેલા. પિત્તાશ્રીએ શરૂ કરેલી બાંબા-પિત્તળની દુકાન પોતાની ભાત અને દીપ ઈથી વિકસાવી. ઉત્તરનર તેમાં વિકાસ થતા હશે. પિરણામે આજે વિશાળ કારખાનાએ ધમધમી રહ્યા છે. જે તેમના પ્રચંડ પુરુષાર્થની સાહી પૂરે છે.
પાંસઠ થય'ની ઉંમરના શ્રી ખુબ
ખાઈને વ્યાપારમાં જે રસ લીધા તે કરતાં વિશેષ રસ તેમણે નાની વયથી ધર્મ અને કાચાત્મિક ક્ષેત્રે લેવા માંડયો. એમ કહેવાય છે કે જૈન ધર્મના આચાર-વિચારને નાની ઉંમરથીજ જીવનમાં પચાવ્યા. કચારેય જિંદગીમાં બરફ ખાધો નથી તેમ કયારેય તેમનુ મોઢુ છુ” નહી', ૨૧ની સાથી બારેમાસ ઉકાળેલું પાણી વાપરવાનુ, જ્યાર પરત્વે તેમની અગાધ શ્રઠા અને નિભાવ ર છે. અને ધી પુણ્યશાળી આત્મા તુમેરા પ્રન્યાય વધારે ચા. પત્નિને પોતાની પાછળ ચલાવનારા આ સગુણુ સોંપન્ન માનવીએ આજની તેમજ વિશાળ પરિવારની જે કાંઇ કમામના છે તેનાથી વિરલ ૨૬મ તેમૉનને ત્ર અર્પણ કરી. દાનસિસ્તાના ા ાંકડી ઘઉં મારા થતા ય છે. આવા છાતિ દર્દીના વનનું મૂલ્ય આંકવું ઘણું જ કઠિન કામ છે.
શ્રીમતાઈના દોમદોમ વૈભવ છતાં તેમની સાદગી, વિતંત્રતા, સૌજન્યના અને નિરભિમાની પણ સૌની પ્રરાસ અને દાદ માગી
બે નવા છે.
ધનના ઢગલા ઉપર બિરાજવા છતાં જરૂરીયાતવાળા ગરીબો તરફ હંમેશાં માયાળુ અને નિખાલસ રહ્યા. જૈનેતરો પણ એમના આંગણેથી કચારેય પાછા ગયા નથી. સાધુજીવન જીવતા આ દાનેશ્વરીએ લાખાની સખાવતાને પ્રવાહ વહેવડાવવા ઉપરાંત અનેક સસ્થાઓ અને દ્રવ્યના સ્તંભ બનીને રહ્યા છે. દાનશીલ, તપ અને ત્યાગભાવનાથી એમનુ વ્યક્તિગત ાન અનેને પ્રેરણાદાયી ખની રહ્યું છે.
ધર્મ અને શાસન સેવાની અનન્ય લાગણી ધરાવનાર શ્રી ચંદભાઈ મચાર્ય ભગવાની રાહબરી નીચે અનેક સુધ ચાત્રાએ કાઢેલ છે. ભારતભરના નાનામોટા અનેક તીર્થોની યાત્રા ઉપરાંત ઉપાશ્રયે અને મદિરાના શિલાસ્થાપન કરાવેલ છે. સંખ્યા
For Private & Personal Use Only
www.jainelibrary.org