SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1190
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ જેનરત્નચિંતામણિ પેદા થાય છે. તે ક્રૂરતાને વધારે છે. શ્રેયસનો નાશ કરે છે માની દેવતાની પૂજામાં રચાતા નવેદ્ય તથા મંત્ર અને ઔષધ માટે તે સર્વથા ત્યાજ્ય છે. નિમિત્તે કે બીજા કોઈ પણ કારણે કદાપિ જીવહિંસા મન, વચન કાયાથી કરવી કરાવવી કે અનુમોદવી નહિ, કારણ ભલે માંસભક્ષી બધા માણસો પશુધની ક્રિયામાં સીધા કે ધર્મના સર્વાસિદ્ધાતોનું રહસ્ય જીવસમૂહની રક્ષા અર્થાત્ જોડાતા ન હોય છતાં પણ પશુધની પ્રવૃત્તિ એ લોકો માટે અહિંસા જ છે. જ પ્રવર્તતી હોય છે. અર્થાત ખાનારા હોય ત્યારે જ કતલની પ્રવૃત્તિ ચાલે છે. તેથી ઘાત કરનારા, વેચનારા, પકાવનારા, (૨) પરહિત પ્રવૃત્તિરૂપ અહિંસા ખાનારા, અનુમોદના કરનારા વગેરે બધા જ સરખા પાપી છે. કર્મબંધનું પ્રધાન કારણ આત્માના પરિણામ છે. સંસારના ભયથી ભયભીત થયેલા જીવોને માટે પરમ માંસાહારની અનુમોદના પણ અશુભ સંક૯પ અશુભ ઔષધિ, પરલોકમાં જતાં જીવોને માટે પાથેય તથા માતાની પરિણામે વિના થતી નથી. માટે માંસાહાર સ્વાદિષ્ટ છે. જેમ જીવોનું રક્ષણ કરનારી, સર્વ સુખ, કલ્યાણ અને પુષ્ટિકારક છે વગેરે ખોટા ભ્રમથી પણ કયારેય તેની અનુમોદના અભ્યદય દેનારી, તપ, સ્વાધ્યાય, યમ-નિયમાદિ સમસ્ત કરવી નહિ. ધર્માગમાં પ્રધાન એવી અહિંસા જ ઉત્તમોત્તમ ગુણેની ખાણુ, આનંદ--સંતતિ અને ઉત્તમગતિનું મૂળ કારણ છે. પિતાના ક્ષણિક રસાસ્વાદ માટે, ક્ષણિક સુખ માટે અહિંસા જ સમસ્ત કષ્ટોનું નિવારણ કરી – દીર્ધાયુ, રૂપ, નતા પ્રાણ હરી નાખવા એ સ્પષ્ટ ઘાર કર્યો છે. બીજ આરોગ્ય, અતલ ઐશ્વર્યા અને સ્વર્ગમાક્ષનાં સુખ આપનાર પ્રાણીનું માંસ ખાવું તે ખરેખર હિંસા પાષણુનું દારુણ તથા આત્માનું હિત કરનારી છે. ખરેખર! શુદ્ધ અહિંસા જ કૃત્ય છે. માટે વિવેકી જનાએ માંસાહારને સર્વથા ત્યાગ શુદ્ધધર્મ છે. તેના અભ્યાસથી, પાલનથી મન કરુણાદ્ર બને કરવો જોઈએ. છે, જે ફક્ત તપ કરવાથી કે શાસ્ત્રો વાંચવાથી થતું નથી. યજ્ઞાદિમાં થતી હિંસાને નિષેધ જેમ જેમ અહિંસાની આરાધના વધે છે. તેમ તેમ હૃદયમાં કરુણભાવ સ્થિરતા પામે છે, વિવેકની વૃદ્ધિ થતી જાય છે. સમસ્ત પાપોમાં હિંસા મુખ્ય હોવા છતાં પણ વિષય વિવેકથી બધા જ જીવવા ઇરછે છે, બધાને સુખ પ્રિય કષાયથી પીડિત પાખંડીઓએ યજ્ઞાદિકમાં શાંતિ માટે પશુ છે વગેરે સત્ય સમજાય છે. સમસ્ત વ્યસ-સ્થાવર જીવોને હોમ, દેવ-દેવીની પૂજા, બલિદાન ઇત્યાદિમાં હિંસાનું પોતાના સમાન જોવાની દષ્ટિ પ્રાપ્ત થાય છે. સમભાવની સમર્થન કરનારા શાસ્ત્રો રચી મહાન અનર્થ કર્યો છે, કારણ વૃદ્ધિ થાય છે. પરિણામે બધા જ સાથે પ્રશંસનીય સનાકે પ્રાણી ઘાત કરવાથી કદાપિ પવિત્રતા કે ધર્મ થતા નથી. તન મંત્રી સ્થાપિત થાય છે, જીવરક્ષાને અનુરોગ જન્મે છે. તે હિંસામય ઉપદેશ આપનારા સ્વ-પર ઘાતક છે, નરકના જીવરક્ષાના અનુરાગથી જીને શ્રેષ્ઠ અભયદાન આપવાની પાત્ર છે. વસ્તુત. હિંસક પુરુષના તપ-જપ દાનાદિ સમસ્ત પ્રવૃત્તિ થાય છે. જેમાં બાકીના બીજા બધા દાન આવી જાય ધર્મકાર્યો વ્યર્થ છે, નિષ્ફલ છે. છે. અંતે અભયદાનથી-અહિંસાથી સર્વોત્તમપદની પ્રાપ્તિ કેટલાક અજ્ઞાની જીવ કુલપરંપરા મુજબ બકરા, પાડા થાય છે. માટે પ્રાણીમાત્ર પ્રત્યે શત્રુભાવ ન રાખતાં, મિત્રીવગેરેનો ઘાત કરી દેવીને ચઢાવે છે અને તેનાથી દેવી સંતુષ્ટ ભાવ રાખી તેઓના રક્ષણમાં જ મન, વચન, કાયાની પ્રવૃત્તિ થઈ એમ માને છે; તથા આ પ્રમાણે ભેગ આપવાથી કુલ કરી અહિંસાની આરાધના કરવી જોઈએ. દેવી કુલની વૃદ્ધિ કરે છે-તેમ માને છે. પરંતુ ખરેખર તે ઉપસંહાર હિંસાથી કુલની વૃદ્ધિ નહિ પણ નાશ જ થાય છે. વળી કેટલાક વિદતશાંતિ માટે યજ્ઞ કરાવી હિંસા કરે છે. તેઓ હિંસામાં પ્રતિહિંસકભાવ જન્મે છે, જ્યારે અહિંસામાં જાણતા નથી કે હિંસાથી જ કલ્યાણ પરંપરા નષ્ટ થઈ નવી પ્રતિહિંસકભાવ વિના જ વિરોધીઓનાં દુશ્મનાવટ ભરેલાં વિદને ઉપસ્થિત થાય છે. જીવાનું અમંગળ કરનારી હિંસા દિલને પણ નમાવવાન' ઉત્કૃષ્ટ બળ રહેલું છે. અહિંસા જ છે. જે મૂઢ અધમ ધર્મની બુદ્ધિથી જીવાના વધ કરે પરમધર્મ છે. અને ધર્મની સિદ્ધિ અહિસા પાલન પર છે તે મૃત્યુ પછી અવશ્ય નરકમાં ભયંકર દુઃખ ભોગવે નિર્ભર છે. દુર્લભ ચિત્તમાં શુદ્ધ અહિંસાધર્મ પ્રતિષ્ઠિત છે. તેથી પશુધને ધર્મ કહેનારા શાસ્ત્રોને કદાપિ ઈશ્વરકૃત થઈ શકતો નથી. અહિંસા વીરધર્મ છે. અને વીર જ વીર કે પ્રમાણ ભૂત માનવા નહિ. દયાહીન ડાન્ચ તથા આચરણથી ધર્મનું પાલન કરી શકે છે. દુર્ગતિ પ્રાપ્ત થાય છે માટે વિષય કષાયી ધૂર્તોએ રચેલા પાપરૂપ કુશાસ્ત્રોથી સર્વદા દુર રહેવું. માત્ર સવજીવો પર * વિના હિંસક ભાવે જે, વિરોધીને નમાવતી, દયા રાખવાનો ઉપદેશ આપતા વીતરાગ વચનોને પ્રમાણભૂત અહિંસા વીરનો ધર્મ, વીર પાળી શકે ખરે!” S Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy