SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1191
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ ગછો અને પ્રભાવક પૂર્વાચાર્યો W આ છે : ભગવાન મહાવીર પ્રભુના શાસનમાં કાળક્રમે જુદા જુદા આચાર્યોની સમાચારી (ધર્મમાં દઢતા માટે ) શરૂ થયેલ છે જે સંપ્રદાય અને ગરો-શાખાઓ સમુદાયના રૂપે શરૂ થયેલ છે, જેના મુખ્ય છે નામ નીચે મુજબ છેઃ શ્વેતામ્બર સંપ્રદાય, દિગમ્બર સંપ્રદાય, સ્થાનકવાસી સંપ્રદાય, તેરાપંથી સંપ્રદાય, આ સંપ્રદાયમાંથી જુદા જુદા અનેક ગા નીકળે છે. વેતામ્બર સંપ્રદાયમાંથી...નિગ્રંથ ગચ્છ, કેટિક ગચ્છ, નાગેન્દ્ર ગચ્છ, ચંદ્ર ગચ્છ, વનવાસી ગચ્છ, વડ ગચ્છ, તપ ગચ્છ, અંચલ ગચ્છ, ખરતર ગ૭, પાયચંદ ગચ્છ, વિજય ગ૭, સગરશાખા, ચતશાખા વિગેરે ગ છે. - દિગમ્બર સંપ્રદાયમાંથી.સિંહસંધ, નંદીસંઘ, સેનસંઘ, દેવસંઘ, મૂળસંઘ, દ્રાવિડસંઘ, તારણ પંથ, ભટ્ટારક વિગેરે. સ્થાનવાસી સંપ્રદાયમાંથી...લેકાગ૭; ટૂંઢિયા પંથ, મોટી પક્ષ, નાની પક્ષ, કરિપક્ષ, કોટિપક્ષ, 8 આદિ ગરછ પ્રવર્તમાન છે. સમયસર જે ગરોની નૈધ અમે પ્રાપ્ત કરી શક્યા છીએ તે અત્રે રજુ થાય છે-બાકીની વિવિધ ગાની વિસ્તૃત નોંધ અને જુદા જુદા સમુદાયના સાધુ ભગવંતના પરિચય હવે ૬ પછીના વિશાળ આયોજનમાં આવરી લેવાશે જે વાંચકેની જાણ માટે. - સંપાદક પાર્થ ચંદ્ર ગ૭ને એતિહાસિક પરિચય “શાખાઓનું કમિક વર્ણન એ “સ્થવિરાવલિ' અધિકારમાં છે, જેનું પર્યુષણ પર્વમાં નિયમિત વાંચન કરવામાં આવે –મુનિ શ્રી ભુવનચંદ્રજી મહારાજ છે. અને એ રીતે “ઇતિહાસ” સાથે સંપર્ક જળવાઈ રહે છે. માનવ જાતિ ભિન્ન ભિન્ન ગામ અને નગર વસાવીને કમશઃ એ વ્યવસ્થા ક્ષીણ થઈ અને વિક્રમની બીજી-ત્રીજી આ પૃથ્વી ઉપર નિવાસ કરે છે; ગામમાં પણ જુદા જુદા ઘર બનાવી લો કે એમાં રહે છે; જમીનના ટુકડા કરી ખેતી શતાબ્દીમાં શ્રમણોના સમૂહો “ગર૭” રૂપે ઓળખાતા થયા. કરવામાં આવે છે, અને ખેતરોમાં પણ ક્યારા બનાવવાનું આવા “ગર છો”ની સંખ્યા ૮૪ હોવાનું સામાન્યરૂપે જરૂરી થઈ પડે છે. આ બધા સાહજિક વિભાજને સ્પષ્ટ કરે કહેવાય છે, પરંતુ જુદા જુદા સમયે અસ્તિત્વમાં આવેલા છે કે કોઈ પણ કાર્યમાં વિભાગે કે ખંડોનું હોવું સ્વા. અને પછી વિલીન થઈ ગયેલા સર્વ ગની ગણના ભાવિક છે અને આયોજનની દષ્ટિએ જરૂરી છે. કરવામાં આવે તો તે એથી ઘણી મોટી થાય. કેટલાય ગચ્છ આ જ કારણે સ્વયં ભગવાન મહાવીરે શાસન સ્થાપ- નષ્ટ થઈ ગયા, બીજી કેટલાકે નામાંતર ધારણ કર્યું. કોઈ નાના અવસરે ૧૧ ગણધરોની રથાપના કરવાની સાથે એક ગરછની શાખાઓ વિસ્તૃત થઈ ‘ગચ્છ” બની ગઈ, શ્રમણ સમૂહને ૯ ગણુમાં વિભક્ત કર્યો હતો. પઠન-પાઠન અને ફરી વિલીન પણ થઈ. અને સંચાલનની દષ્ટિએ એ વિભાજન કરવામાં આવેલું. | સર્વ ગોમાં સમયે સમયે મહાન આચાર્યો અને ભ. મહાવીરના સાધુઓ પ્રાચીન સમયમાં “નિર્ચન્થ” અસંખ્ય મુનિઓ સ્થાન લેતા રહ્યા છે; પોતપોતાના નામથી ઓળખાતા. જૈન આગમો અને અન્ય ધર્મોના, તત્કાલીન ગ્રંથોમાં જૈન શ્રમણને ઉલેખ એ નામથી એ સવ સનિઓ. સરિએ પિતાનું પ્રદાન કરતા રહ્યા છે. સમયમાં સંધ, સમાજ, સાહિત્ય અને સાધનાના ક્ષેત્રોમાં કરવામાં આવ્યા છે. જૈન ઇતિહાસ એટલે એ શ્રમણ- આચાર્યો, ઉપાધ્યાય, ત્યાર પછી ભિન્ન ભિન્ન સમયે, સમર્થ પ્રભાવક આચાર્યો, સાધુઓ, સાધ્વીઓનો ઇતિહાસ. ફલત: ગછો પણ જૈન વિશિષ્ટ ઘટના અથવા સ્થળ સાથે સંબંધિત ‘કુલ,’ ‘ગણ” ઈતિહાસનું અવિભાજ્ય અંગ છે. અઢી હજાર વર્ષમાં અને “શાખાઓને જન્મ થયો. “કલ્પસૂત્ર'માં “ સ્થવિરા- વિખરાયેલા ગોનો ઇતિહાસ જેટલા જટિલ છે એટલો વલિ” નામને ખાસ વિભાગ છે. ‘કુલ”, “ગણ” અને જ રસપ્રદ છે. જે ૩૧ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy