________________
૨૩૮
જૈન રતનચિંતામણિ
કહ્યા છે. તે બધાથી વિરતિને આદ્ય અહિંસાવ્રત કર્યું છે. અહિંસાણુવ્રતના આ પાંચેય અતિચાર જાણી, સાવધાની જે એ હિંસાની અમુક અંશે વિરતિ કરેલી હોય તે તે રાખવી જેથી વ્રત પાલનમાં દોષ ન લાગે અથવા વ્રતભંગ કે આણુવ્રત અને સર્વથા વિતિ કરેલી હોય તો તે મહાવ્રત કહેવાય છે. આનુવ્રતધારી ગૃહસ્થ અને મહાવ્રતધારી અનગાર
અષ્ટ પ્રવચનમાતાનો ઉપદેશ, ભઠ્યાભઢ્ય-વિચારાદિ પણ સાધુ હોય છે. ગૃહ-શ્રાવકો માટે અણુવ્રત ઉપરાંત ગુણ
અહિંસાના પાલન માટે જ છે. વળી, હિંસા-અહિંસાના વ્રત અને શિક્ષાત્રત પણ અહિં સાથે જ કહ્યા છે. વળી,
હેતુ-સ્વરૂપ–ફલથી થતા ભેદ તથા દ્રવ્યભાવથી થતા અન્ય અહિંસાવ્રતને સ્થિર કરવા માટે પાંચ ભાવનાએ કહી છે.
ભેદો પણ જીજ્ઞાસુઓએ આગમથી જાણી અહિંસાની સમ્યગ જે આ પ્રમાણે છે:
આરાધના કરવી જોઈએ. (૧) સમિતિ –પોતાના શરીર પ્રમાણ ૩ હાથ ભૂમિ જોઈને કોઈ પણ જીવની વિરાધના ન થાય તેવી રીતે
અહિંસાના બે પ્રકાર ચાલવું તે.
અહિંસાના મુખ્ય બે પ્રકાર છે – (૨) મનગુપ્તિ - મનોયોગને રોકવા તે અથવા (૧) નિષેધ રૂપ અર્થાતુ હિંસા ન કરવી તે રૌદ્રધ્યાનાદિ દુષ્ટ વિચારોને છોડવા તે.
અને (૨) પરહિત પ્રવૃત્તિ રૂ૫ અર્થાત્ સર્વ પ્રાણીઓ, (૩) એષણ સમિતિ – શાસ્ત્રોક્ત ભેજન શુદ્ધિનું પાલન પ્રત્યે સમભાવ, મિત્રી અને વાત્સલ્ય. કરવું તે.
આ બંને પ્રકારની અહિંસાને અહીં કમશઃ સંક્ષેપમાં (૪) આદાનનિક્ષેપણ સમિતિ - જોઈને, પૂંજીને કોઈ વિચાર કરીશું. પણ વસ્તુ ઉપાડવી અથવા મૂકવી તે.
(૧) હિંસાના નિષેધરૂપ અહિંસા અને (૫) આલોક્તિપાન ભજન- સૂર્યના પ્રકાશમાં
() પંદર કર્માદાનાદિ નિષેધ : યોગ્ય સમયે દષ્ટિથી જોઈને શુદ્ધ ભજન-પાન ગ્રહણ કરવા તે. તદુપરાન્ત અહિંસામાં સ્થિરતા માટે હિંસાથી આ લોક
પરલોકને વિચાર નહિ કરનારા કેટલાક ધનાં અને પરલોકમાં થતા અપાયદર્શન અને અવદ્યદર્શનને
આજીવિકા થતી હિંસાનો વિચાર કરતા નથી. તેઓ જે વિચાર કરવાનું કહ્યું છે. હિંસાથી આ લોક પરલોકમાં દુઃખ
પિતાનું કલ્યાણ ઈચ્છતા હોય તો, જે કર્મ કે વેપારથી જ પ્રાપ્ત થાય છે, તેને પુનઃ પુનઃ વિચાર કરી, સાક્ષાત્
મહાન કર્મબંધ થાય છે તેવા પંદર કર્માદાને છેડી પિતાની દુઃખરૂપ હિંસાથી વ્યુપરત થવાનું સમજાવ્યું છે. તે માટે
આજીવિકા ચલાવે કારણ કે પંદર કર્માદાનો બહુ જ સાવ ધર્મકથાનુગમાં પણ અનેક દૃષ્ટાન્ત આપી અહિંસાનું હોવાને કારણે ભાવકન
ન હોવાને કારણે શ્રાવકને ત્યાગવા યોગ્ય છે. તેનું વર્ણન આ મહત્ત્વ સમજાવ્યું છે. તેને વિશેષ સ્પષ્ટ કરવા માટે જ પ્રમાણે છે:
વ્યાદિ ભાવનાઓ તથા હાદશાનુપ્રેક્ષાઓને ઉપદેશ આપવામાં (૧) અંગાર-કમ:- ચૂનાની ભઠ્ઠી પાડનાર, કુંભાર અને આવ્યા છે.
ભાંડભંજા આદિનાં કામ જેમાં કોલસા વગેરે ઈશ્વન વળી, અહિંસાનું યથાર્થ રીતે પાલન થઈ શકે તે માટે સળગાવવાની ખૂબ જરૂર પડતી હોય. અહિંસાવ્રતના પાંચ અતિચારોનું વર્ણન પણ નીચે મુજબ (૨) વન-કર્મ - મોટા મોટા જંગલ ખરીદી કાપવા કરવામાં આવ્યું છે -
વગેરેનું કામ, (૧) બંધ:- જીવોને ઇચ્છિત સ્થાનમાં જતાં રોકવા ગાઢ (૩) શકટ-કમ:- એકકા, બગી, બળદગાડી, ઘોડાગાડી બંધને બાંધવા તે.
વગેરે જાતજાતના વાહનો ખરીદવા તથા વેચવાનો ધંધો કરવો. (૨) વધઃ- મનુષ્ય, પશુ, પક્ષી આદિ પ્રાણીઓને ચાબૂક, (૪) ભાટક-કર્મ – ઘોડા, ઊંટ વગેરેને ભાડે આપી, લાકડી વગેરેથી મારવા તે.
ભાડે ફેરવી રોજગાર ચલાવવો. (૩) છેદ - વૃક્ષની છાલ ઉતારવી, તથા બળદ વગેરે (૫) રાટક કર્મ :- કૂવા, તળાવ, રેલ્વે લાઈન વગેરે પ્રાણીઓના નાક, કાન આદિ અંગેનું છેદવું તે.
ખેદવા-દાવવાનો વ્યવસાય કરો. (૪) અતિભારારોપણ - ગધેડા, ઘોડા વગેરે પર પરિ. (૬) દંત-વાણિજ્ય :- હાથી દાંત, છીપ, મોતી વગેરેનો માણાધિક ભાર લાદ તે.
વ્યાપાર કરવો. અને (૫) અન્નપાનનિરોધ:- પ્રાણીઓને ખાવા-પીવામાં (૭) લાક્ષા-વાણિજ્ય :- લાખ, ગુંદર, મનશિલ વગેરે અંતરાય પાડવા તે.
વસ્તુઓને વ્યાપાર કરવો.
Jain Education Intemational
For Private & Personal Use Only
tion Intemaliona
www.jainelibrary.org
For Private & Personal Use Only