________________
૨૧૮
જેનરત્નચિંતા મણિ
અને પાપક ના વિરમ તથા ભવ્યવાદિના પરિપાકથી થાય સાધી લે તો તેની ગતિ સુધરી જાય, એવો આ અંતિમ છે તે તથા ભવ્યવાદિ ભાવને પરિપકવ કરવાનાં સાધનો તે આરાધનાનો મહિમા છે. ચતુઃશરણગમન, દુષ્કૃતગર્તી અને સુકૃતાનુદન છે. એ કારણે કલ્યાણકામી ભવ્ય આત્માઓએ નિરંતર મનની
અંતિમ આરાધના માટે છેલ્લું કૃત્ય શ્રી નમસ્કાર એકાગ્રતાપૂર્વક તેનું સેવન કરવું જોઈએ અને સંકલેશ મહામંત્રનું સ્મરણ છે. તે સ્મરણ અંત સમયે અવશ્ય કરવું વખતે તે વારંવાર સેવવાં જોઈએ.”
જોઈએ. કારણ કે શ્રી નમસ્કાર મહામંત્ર, એ જે અત્યંત
પાપપરાયણ જીવને પણ અંત સમયે પ્રાપ્ત થઈ જાય, તે ષડાવશ્યક” અને “ચતુદશરણ ગુમનાદિ” એ બે તેની ગતિને સુધારી નાખે છે, અર્થાત્ તે દેવપણું યા ઉત્તમ આરાધના ઉપરાંત ત્રીજી આરાધના દર્શાવી છે તે “અંતિમ- કેટનું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. કાળની આરાધના” કહેવાય છે. આ બન્ને પ્રકારની આરાધનાઓ કરતાં અપેક્ષાએ તે અધિક મહત્ત્વની લેખાય છે.
શ્રી નમસ્કાર મહામંત્ર જન્મ-જન્માંતરમાં જતાં પ્રાપ્ત તેનું બીજું નામ “સંલેષણાત્રત” પણ દર્શાવવામાં આવ્યું
થઈ જાય તે પાપને પ્રણાશ કરી દેવગતિ આદિ ઉત્તમગતિને છે. સાધુ કે શ્રાવકનાં જીવનમાં વ્રતોની જેટલી ઉપયોગિતા
આપનાર થાય છે. તેથી અંત સમયે તેનું એક ચિતે આરાછે, તેના કરતાં અનેક ગણી અધિક ઉપચોગિતા આ સંલેષણા
ધન કરવું અને એ રીતે અંતિમ આરાધનાને સાચી રીતે વ્રત ( અંતિમ આરાધના)ની છે. જીવનમાં કરેલી સઘળી
આરાધી મરણ પામનારા આત્મા ભવને શીધ્ર અંત કરી નાખે આરાધનાની સફળતાઓને આધાર આ અંતિમ આરાધના
છે. ભવનો અંત કરી નાખે છે. ભવનો અંત કરવો એ જ ઉપર છે. અંતિમકાળે અર્થાત્ આયુષ્યના અંત સમયે કરવા
શ્રી જૈનશાસનને દર્શાવેલી આરાધનાનું એક પરમ ધ્યેય છે.
કારણ કે એ વિના આત્માને સત્ય સુખની પ્રાપ્તિ કદી ગ્ય આરાધના કર્યા વિના જ મૃત્યુ થઈ જાય તે ગમે
થતી નથી. તેવા આરાધક આત્માની ગતિ પણ બગડી જાય, એટલું જ નહિ, પણ કર્મવશાત્ જીવનપર્યત જે આત્મા આરાધના આમ આરાધનાનો માર્ગ એ જ સાચો એને શ્રેષ્ઠ નથી કરી શક્યો, તે આત્મા પણ જે આ સમયે આરાધનાને જીવનમાર્ગ છે.
જાપાનમાં નૂતન દેરાસર
જાપાનનાં કોબે શહેરમાં ૨૮ જૈન કુટુંબોને વસવાટ છે. એમાં હમણાં જ અક્ષય તૃતીયાના દિવસે રૂપીયા એક કરોડના ખર્ચથી નૂતન દેરાસરની પ્રતિષ્ઠી થઈ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org