SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1169
Loading...
Download File
Download File
Page Text
________________ સવ સૌંગ્રહગ્ર થ–ર એક અનુપમ જીવન સુધા ૫. પૂજ્ય આચાર્ય શ્રી હેમસાગરસૂરિજી મ. સા.ના અમાશ ઉપર ઘણા ઉપકારી રહ્યાં છે-તેમની મારા ઉપર અનન્ય લાગણી હતી. ઋણુ મુક્ત થવાના આશયથી અત્રે તેમના જીવનની આછી રૂપરેખા પ્રસ્તુત કરીએ છીએ. સંપાદક અનેક સપાના પરમ ઉપકારી વર્ઝન ગચ્છાધિપતિ પ. પૂખ્ય આ. શ્રી ડેમમાગરિજી મ. સા. સૌરાષ્ટ્રમાં સિદ્ધગિરિજીના નજીકના છમ ગામ નિવાસી દોશી દેવચંદ પુષોત્તમ અને શલાલીની મકબેનના સુપુત્રશ્રી હીરાચંદભાઈ ના ૧૯૬૧ વૈશાખ શુદી ૮ ને શુભ ત્રિને જન્મ થયા. વ્યવહારિક શિક્ષણ, ધાર્મિક શિક્ષય, અને સૉંસ્કાર માટે સુરતના નિવાસસ્થાન દરમ્યાન આગમ તારકશ્રી ધ્યાન સાગાધિનું મહારાથના સમાગમ થવાથી ધર્માનુરાગી સંસ્કારને વેગ મળ્યો. અને ૧૯૮૬માં શ્રી વચદભાઈ બાગમાનારી પાસે મગજમાં દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી દેવસાગરજી કહેવાયા. વારસાગત ધાર્મિક સરકારને કારણે સવત ૧૯૮૪ના વૈશાખ સુવી એકાદશીને દિવસે હીરાચંદભાઈ અને લઘુ બંધુએ અમદાવાદમાં ૫. પુ. આગમાવાશ્રી પાસે દીક્ષા અંગીકાર કરી Jain Education International ૨૧૯ મુનિશ્રી હેમસાગરજી તથા મુનિશ્રી અમરેન્દ્રસાગરજી તરીકે જાહેર થયાં. સતત ગુરુકુલવાસમાં રહીને ગ્રહણ, આસેવન શિક્ષા, વ્યાકરણ, કાવ્યસાહિત્ય, ન્યાય, આગમાદિ શાસ્ત્રોનું યથાશક્તિ અધ્યયન કરી સવત ૧૯૯૯ આસા –૨ ૫. પૂ. ભાગમોહનારકશ્રીના શુભ હસ્તે પન્યાસપ અને ૨૦૨૭ માં મહા શુકલ યેાદશીના દિને સ્વ. પ. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી માણીકપસાગરજીના વરદ હસ્તે સુરતનગર આચાર્ય પદ પર આરૂઢ થયાં. પ. પૂ. આગમોનારકાના આગમ વિષયના પ્રવચનના વ્યાખ્યાનાના અવતરવાની પ્રેમ કાપી કરાવી અને શ્રેણી ભાગ ૧-૨-૩-૪-૫ ક્ર્મ છપાવી, સિદ્ધચક્ર પાક્ષિક પેપરમાં સંપાદન કરાવ્યા, ભગવતીજીના આઠમા શતકનાં વ્યાખ્યાન, ઉપદેશમાલાની દોઘટ્ટી ટીકાની પ્રેસ કેાપી, જૂની હસ્તલિખિત કોપીઓનુ ચધાશકષ સંશોધન, સંપાદન, વિમલસૂરિ રચિત જૈન મહારામારણનેા સંપૂર્ણ અક્ષરશઃ ગુજરાતી અનુવાદ, પ્રાકૃત ઉપદેશક મહાગ્રંથ જે હરિભદ્રાચાય ચિન છે તેના અનુવાદ, રત્નપ્રભસૂરિએ રચેલ ૧૧૧પ કલાક પ્રમાણ પ્રાકૃત, ઉપદેશમાળાને અનુવાદ તેમજ મહાનિશીથ સૂત્ર કથા-પૂર્વાચાય કૃત, અતિમ-સાધના સાધુ સાધ્વીઓના ક્રિયાસૂત્રા વગેરે છપાવી પ્રસિદ્ધ કર્યાં છે. કપડવજમાં અંજનશલાકા પ્રતિષ્ઠા, વેજલપુર સિદ્ધચક્ર 'દિરની પ્રતિષ્ઠા, સિદ્ધાચલજી માશા શેઠની ટૂંકમાં તથા અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી તથા અરિસા ભુવનમાં આગમ મદિરના સિદ્ધાચક્ર, ગણધર મદિરના ભૂમિગૃહમાં પ્રતિષ્ઠા મહોત્સવાઢિ કરાવી સ્વપર કલ્યાણ સાધી, સાગર સદાયના લગભગ ૫૦૦ સાધુ સાધ્વીઓના નાયક વર્તમાન સમુદાયના લગભગ ૫૦૦ સાધુ સાધ્વીઓના નાયક વર્તમાન ગચ્છાધિપતિશ્રી આ. દેવશ્રી હેમસાગરસૂરિશ્વરજી મહારાજે ભગીરથ પ્રયત્ન કઠિનમાં કઠિન ચચાના અનુવાદ કરી જૈન આસા ી ૮ ને મંગળવાર તા. ૧૮૧ ના રોજ અમદાવાદમાં ચતુવ ધ સધની હાજરીમાં નવકાર મંત્રનું શ્રવણ કરતા કરતા ગુરુદેવના આત્મા બપાના ૪૨૦ મિનિટે નશ્વરદેહને છોડી પુરલોક પ્રયાણ કરી ગયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy