SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1167
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ ૨૧૭ માર્ગ. આપણુ માનવજીવન સમય દરમિયાન આપણે વિશતિસ્તવ (૩) ગુરુવંદન (૪) પ્રતિકમણું (૫) આપણુ દેવની સેવા-ઉપાસના દ્વારા આરાધના કરીએ કાર્યોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન રૂપ અવશ્યક અવશ્ય છીએ અને મોક્ષને પામીએ છીએ. જૈન ધર્મમાં જૈનદર્શન કરવા યોગ્ય છે. વિહિત કરેલાં નિત્ય-નૈમિત્તિક-સાંવત્સરિક યા મરણાન્તિક (૧) સાવદ્ય (પાપવાળા) યોગથી વિરામ પામવું એ કાર્યો આરાધના શબ્દથી ઓળખાય છે. સેવા, ઉપાસના કે સામાયિક નામનું પ્રથમ આવશ્યક છે. સાધના લૌકિક પદાર્થોની કે લૌકિક વ્યક્તિઓની હોઈ * શકે. જૈનદર્શનમાં આરાધના એ લોકિક વસ્તુઓની પ્રાપ્તિ (૨) આરાધનાનો માર્ગ બતાવનાર શ્રી જિનેશ્વરમાટે નથી હોતી પણ મોક્ષમાર્ગની પ્રતીતિ સિવાય દેવનું કીર્તન કરવું એ ચતુર્વિશતિસ્તવ નામનું બીજુ આરાધનાનો પ્રયોગ જૈનશાસનમાં ક્યારેય થતો નથી. આવશ્યક છે. | આ સંસારનો રાગ આત્માને અનાદિ કાળનો છે. એ (૩) મૂળ અને ઉત્તર ગુણોને ધારણ કરનાર નિગ્રંથ રાગના કારણે મુક્તિના સ્વરૂપની ઝાંખી કરવા જેટલી તક ગુરુઓની ભક્તિ કરવી એ ગુરુવંદન નામનું ત્રીજું આવશ્યક છે. પણ તે પ્રાપ્ત કરી શકયો નથી. સંસારની વિરક્તિ એ (૪) મૂળ અને ઉત્તર ગુણેના પાલનમાં થયેલી આત્માને સંસારથી તારનારી છે અને મુક્તિથી વિરક્તિ એ આત્માને સંસારમાં ડૂબાડનારી છે. માનવીને આ સંસારના ખલનાઓ નિંદવી એ પ્રતિકમણ નામનું ચોથું આવશ્યક છે. ઘણું જ પ્રકારનાં બંધને લાગેલાં છે. આ બંધનોમાંથી (૫) વ્રતમાં લાગેલા અતિચારરૂપી ભાવત્રણને રૂઝવવાની મુક્ત થવા માટે આત્મા પોતે જ્યાં સુધી સાચા પ્રયત્નશીલ ક્રિયા એ કાર્યોત્સર્ગ નામનું પાંચમું આવશ્યક છે. ન બને ત્યાં સુધી કોઈપણ વસ્તુ આમાને લાગલો બ ધન- (૬) વિરતિ આદિ નવા-નવા ગુણેને ધારણ કરવાની. માંથી આત્માને મુક્ત કરવા સમર્થ થઈ શકતી નથી. ક્રિયારૂપ પ્રત્યાખ્યાન એ પશ્ચકખાણ નામનું છછું” દિ • સર્વ પ્રકારનાં કર્મબંધનથી મુક્ત થવું, તે જૈનશાસને આવશ્યક છે. સ્વીકારેલી મુક્તિનું સ્વરૂપ છે. કર્મનાં બંધનોથી મુક્ત પ્રત્યેક આત્મા માટે ષડાવશ્યક એ આરાધના થતાંની સાથે જ આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. મા છે. માર્ગ છે. અનંતજ્ઞાનાદિ ચતુષ્ટય (કેવલજ્ઞાન, કેવળ દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય) એ આત્માનું સ્વરૂપ છે. એ આરાધનાના અધિકારી બનવા માટે મુક્તિ પ્રત્યે ચતુષ્ટયની સંપૂર્ણ પ્રાપ્તિ એ શ્રી જૈનશાસનને માનેલી અરુચિને અભાવ, તપ, સદાચારી વ્યક્તિઓની ભક્તિ, ધર્વ, મુક્તિ છે. કોઈપણ એક પ્રકારના દુઃખથી યા બંધનથી ઔદાર્ય, ગાંભીર્ય, ઔચિત્ય, દાક્ષિણ્ય, વિવેક, કૃતજ્ઞતા, છુટકારો મેળવવો એનું જ નામ મુક્ત નથી, પણ જન્મ પરોપકારપરાયણતા આદિ ગુણેની જરૂર પડે છે. એમાંથી જરા-મરણના કારણભૂત અનાદિ કર્મબંધનથી માક્તિ એ એક પણ ગુણના કચાશ આરાધકપણુમાં ખામી લાવે છે. જ સાચી મુક્તિ છે. એટલે જે માર્ગને અનુસરણથી આરાધના વિશેના ઉપરોક્ત વિવેચન પછી તેના પ્રકારો મક્તિની પ્રાપ્તિ થાય તે જૈન દષ્ટિએ આરાધનાનો માર્ગ છે. વિશે વર્ણન આ પ્રમાણે છે. શ્રી જિનશાસને દર્શાવેલા આરાધનાનો માર્ગ આમ મોક્ષનો માર્ગ છે. ત્યારે આરાધનના માર્ગના બે પ્રકાર (૧) સાધુ મગ અને માગ પ્રત્યે પ્રેમ થવા માટે મોક્ષ પ્રત્યેના પ્રેમની પ્રથમ (૨) શ્રાવક માંગ છે. આવશ્યકતા છે અને મેક્ષનો પ્રેમ સંસારનો પ્રેમ (માયા) ઉડાવશ્યકરૂપ આરાધના શ્રી જિનમાર્ગમાં રહેલા સાધુઓ ઓછો થયા સિવાય શક્ય નથી. અને શ્રાવકે માટે ઉભયકાળ (સવાર-સાંજ) અવશ્ય કરવા સંસાર પ્રત્યેનો રાગ ઓછો થયા વિના મુક્તિ પ્રત્યે લા રોગ્ય છે. તેમ બીજી આરાધના છે. તેનું નામ ચતુઃ શરણ અદ્વેષ પેદા થતો નથી માટે સંસાર પ્રત્યે દ્વેષ ( ત્યાગ ગમન, દુકૃતગહો અને સુકૃતાનુમાન. ભાવના ) પેદા થ, એ પણ આરાધક આત્મા માટે ખાસ યાકિનીમહત્તરાસનું શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જરૂરી છે. આરાધક ભાવ અને વિરાધકભાવનું રહસ્ય આ શ્રી પંચસૂત્રના પ્રથમ સૂત્રમાં જ આરાધનાનું મહત્ત્વ સુંદર પ્રમાણે છે : સંસાર દ્વેષ અને મુકન્ય ષ એ આરાધભાવ શબ્દામાં સ્થાપન કરે છે. છે અને સંસાર પ્રત્યેનો રાગ તથા મુક્તિ પ્રત્યેન વિરાગ લોકમાં આ જીવ નિ અનાદિ છે, જીવને સંસાર એ વિરાધક ભાવ છે. અનાદિ છે, અને એ સંસાર અનાદિ કર્મસંયોગથી નિર્માઆરાધનાનો માર્ગ દર્શાવનાર શ્રી જિનેશ્વરદેવો અને એલા છે, દુઃખરૂપ છે, દુ ખફલક છે અને દુઃખને અનુભવ શ્રી ગણધર દેવોએ આરાધના કરવા માટે ષડાવશ્યક વિહિત કરાવનાર છે. એ સંસારના નાશની ઉપાય શુદ્ધધર્મનું કર્યા દે. એટલે ઉભયકાળ (૧) સામાસિક (૨) ચતુ- સેવન છે. શુદ્ધધર્મની પ્રાપ્તિ પાપકર્મના વિગમથી થાય છે, જે ૨૮ Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy