________________
જેનરનચિંતામણિ
૨૦૨
કોન્ફરન્સ કદ. : રોયલ. પૃષ્ઠ સંખ્યા ૧૬. વી.લ. એક નવા જેન ગુજરાતી માસિકની શરૂઆત ભાવનગરથી ચાલુ રૂપિયા.
માસમાં થઈ છે...જૈન ધર્મ પ્રકાશ, જ્ઞાન પ્રકાશ અને તત્ત્વ ૧૪. જૈન પતાકા (માસિક) : પ્રકાશન સમય : સન
વિવેચક એમ ત્રણ માસિકો હાલ આપણુમાં પ્રસિદ્ધ છે,
તેમાં આ ચેથાને ઉમેરો થયેલો જોઈને અમને આનંદ ૧૯૦૬. પ્રકાશન સ્થળ : અમદાવાદ. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ આ પત્ર અંગે લખે છે : “આ મિત્રની થોડાં વર્ષ
થાય છે. દરેક જેને આવા સુકાર્યને મદદ કરવી તે તેમનું હયાતી થયા પછી બનારસ જૈન પાઠશાળાને તે સુપ્રત થતાં ?
તાં કર્તવ્ય છે.” તેમાં વિષય આક્ષેપ સિવાય સારા આવવા લાગ્યા. પરંતુ આમાનદ પ્રકાશે” પુસ્તક ૧ અંક ૧ લો ત્રીજા મુખપૃષ્ઠ દુર્ભાગ્યે તે એક વર્ષ ચાલી સૂતું છે. અને હવે આશા ઘણી પર નંધ્યું છે : “જૈન સાપ્તાહિક પત્રઃ આ ન્યૂસપેપર ગયા થોડી ૨ખાય છે કે તે જાગે.”
એપ્રિલ માસની બારમી તારીખથી રાજનગરમાં પ્રસિદ્ધ થયું ૧૫. સમાલોચક (માસિક): પ્રકાશન સમય: ૧૯૦૭.
છે અને આ પત્રને નિરંતર અભ્યદય ઈચ્છીએ છીએ.” પ્રકાશન સ્થળ : ભાવનગર. સંપાદક શ્રી ભગુભાઈ ફત્તેહચંદ આમ વાસ્તવમાં બંને પત્રનું આજ ૭૯ મું વરસ ચાલે છે. કારભારી. સન ૧૯૧૩ સુધી ચાલુ હતું.
“ભીતરી સ્વરૂપ આજ ભાવનગરથી પ્રકટ થતાં “જેન' સાપ્તાહિકના
પ્રારંભના તબક્કાના ૨૪ પત્રોમાંથી “જૈન” સાપ્તહિકને બીજા તંત્રી શ્રી દેવચંદ દામજી કુંડલાકરે શ્રી મેહનલાલ
બાદ કરતા બાકીના ૨૩ પત્રો અનિયમિતતાની બાબતમાં અમરશીના (૧૬) “જૈન વિજય” માસિકમાં તાલીમ લીધી હતી અને શ્રી દેવચંદ કંડલાકરે સન ૧૯૦૭ થી ૧૯૦૯
એક સમાન હતા. નિયત તિથિએ ભાગ્યેજ કેઈ પત્ર પ્રકટ
થતું. ક્યારેક તો કઈ પત્રનો ચાર ચાર મહિને અંક સુધીમાં (૧૭) તરંગતરણી (૧૮) જૈન શુભેચ્છક (૧૯) વિશા શ્રીમાળી હિતેચ્છુ તેમજ (૨૦) જૈન મહિલા નામના જૈન પત્રો શરૂ કર્યા હતા.
બીજી કેટલીક સમાનતાઓ આ પ્રમાણે છેઃ ૧. ડેમી
કદમાં પત્રો પ્રકટ થતાં, ૨. વધુમાં વધુ ૨૪ પાનનું સાહિત્ય | ગુજરાતી જૈન પત્રના પ્રથમ તબક્કાના ૨૩ પત્રોમાંથી
અપાતું. ૩. સાહિત્યના વિષય મુખ્યત્વે ધાર્મિક સિદ્ધાંતો, બંધ પડેલા ૨૦ પત્રોની જેટલી માહિતી ઉપલબ્ધ થઈ તે
ક્રિયાઓ અને નિતિને લગતા આવતા. ૪. મુખપૃષ્ઠ મહદ્દ આપી. તેનું વિશેષ સંશોધન કરવું કહ્યું. આજ ચાલુ અંશે ચાલુ રંગીન કાગળમાં અપાતું, ૫. મુખપૃષ્ઠ પહેલા ત્રણ પત્રો. જૈન ધર્મ પ્રકાશ, આત્માનંદ પ્રકાશ અને જેન
પર પ્રેસ લાઈન, દુહો કે પ્રાચીન સંસ્કૃત શ્લોક મૂકાત, ૬. સાપ્તાહિકની વિચારણું સ્વતંત્ર અભ્યાસ માંગે છે. છતાંય
બાર મહિના સુધી પાનાને સળંગ નંબર અપાતે ૭. આમાનંદ પ્રકાશ અને જનમાં વર્ષ ગણતરીના જે ભૂલ તંત્રીનું નામ કયાંય પણ મૂકાતું નહિ, માત્ર પ્રકટ કતીનું છપાય છે તે અત્રે નોંધવું જરૂરી છે. કારણે આ ભૂલ જૈન નામ મુખપૃષ્ઠ પર પ્રેસ લાઈનમાં મૂકાતું, ૮. લેખના પત્રકારત્વના સંશોધકને ગુમરાહ કરે છે.
લેખકનું નામ બહુધા મુકાતું નહિ, મૂકાય તો લેખના આ બંને પત્ર ભાવનગરથી પ્રકટ થાય છે. નવેમ્બર અંતે મૂકાતું, ૯. ભાગ્યેજ કોઈ લેખ એક અંકમાં પૂર્ણ ૧૯૮૨ ના પ્રકટ થયેલાં ‘ આત્માનંદ પ્રકાશના મુખપૃષ્ઠ
છપાતા, ૧૦. અરે! સમાચાર પણ ત્યારે અપૂર્ણ છપાતાં !! પર છાપ્યું છે. પુસ્તક ૮૦ જ્યારે જેન સાપ્તાહિકના નવેમ્બર એક જ ઉદાહરણ. ૯૮ વરસે આજે પ્રકટ થતાં જૈન ધર્મ ૧૯૮૨ ના મુખપૃષ્ઠ પર છપાયું છે. વર્ષ ૭૯. આ વાંચતા પ્રકાશનો પ્રથમ વરસના પ્રથમ અંકમાં ‘શત્રુ જ્ય’ વિષે તરત જ સ્પષ્ટ થાય છે કે “ આત્માનંદ પ્રકાશ માસિક સમાચાર છપાયા છે. ગણતરીની નવ લીટી આપીને આ
જૈન” સાપ્તાહિક કરતા એક વરસ અગાઉ પ્રકટ થયું છે. સમાચાર અપૂર્ણ રખાયા છે. તે સમાચાર તેના છઠા અને પરંતુ હકીકત આનાથી જુદી છે. આ બંનેય પત્ર એક જ પૂર્ણ થાય છે. ૧૧. એ સમયના પત્રોને ચોપાનીયા તરીકે સન્ ૧૯૦૩માં જ પ્રકટ થયાં છે. ૧૨ મી એપ્રિલ ૧૯૦૩ના ઓળખવામાંપ્રચારવામાં આવતા. “જૈન” સાપ્તાહિક અમદાવાદથી પ્રગટ થયું. અને ઔગષ્ટ
પત્રોએ પાડેલી પરંપરાઓ ૧૯૦૩માં “ આત્માનંદ પ્રકાશ” ભાવનગરથી. તે સમયની પરંપરા મુજબ આ બંનેય પુત્રોએ તે તે પત્રના પ્રકાશનની ૧. જૈન પત્રકારત્વના સર્વ પ્રથમ જૈન દીપક માસિકે નોંધ લીધી છે.
ચાર પ્રથાઓ પાડી ૧. અંકમાં તે માસનું પંચાગ પ્રકટ * જન' સાપ્તાહિક ૩૦ મી ઓગષ્ટ ૧૯૦૩ના અંકના
કરવું. ૨. અંકમાં એકાદ સ્તવન અને સંવાદ મૂકો. ૩.
વર્ષને બદલે પુસ્તક લખવું અને ૪. વરસ સુધી સળંગ ૧૦ મા પાના પર “રવીકાર ” નોંધમાં લખ્યું છે : “આ
પાના નંબર આપવા. આપણે જોઈએ છીએ કે “ અમાનંદ ૨. જે. કે. હે. માર્ચ ૧૯૧૦. પૃ. ૬૭
પ્રકાશમાં આજે પણ વર્ષને બદલે પુરતક લખાય છે. સ્થાનક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org