________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૨૦૧
તોલા સોના મતે તે “3 રાતિપ્રસાદ, બે
સ્વરૂપ ૨. ભીતરી સ્વરૂપ અને સામાજીક પ્રભાવ અને ૪. સ્થાવાદ સુધા (માસિક) : પ્રકાશન : સન ૧૮૮૪. પ્રદાન પ્રથમ બંધ પડેલાં પત્રોની વિચારણું.
સંવત ૧૯૪૧ મહા માસ. પ્રકાશન સ્થળ : અમદાવાદ, ૧. જન દીપક (માસિક) : પ્રકાશન સમય : (સન
પ્રકાશક : જૈન ધર્મ પ્રવર્તાક સભા. સંપાદક કે વહીવટકર્તા
દેશી નાટક સમાજના આદ્ય સ્થાપક અને જૈન નાટકકાર શ્રી ૧૮૫૯) સં. ૧૯૧૬ના ફાગણ માસમાં. પ્રકાશન સ્થળ અમદાવાદ. શેઠશ્રી ઉમાભાઈ હઠીસીંઘ અને શેઠશ્રી મગન- ડાયાત્રા
ડાહ્યાભાઈ ધોળશાજી. આયુષ્ય બે વરસનું. ભાઈ કરમચંદના આર્થિક સહકારથી શરૂ થયું. પ્રકાશક : ૫. જૈન હિતેચ્છુ (માસિક) : પ્રકાશન સમય : સન જૈનસભા, અમદાવાદ. કદ : ડેમી. પૃષ્ઠ સંખ્યા : મુખપૃષ્ઠ ૧૮૮૪ સંવત ૧૯૪૧ વિશાખ માસ. પ્રકાશન સ્થળ : સહિત સેળ. વાર્ષિક લવાજમ એક રૂપિયે.
ભાવનગર, પ્રકાશકઃ જૈન ધર્મ હિતેચ્છુ સભા. આયુષ્ય એક અમદાવાદની ગુજરાત વિદ્યાસભામાં જૈન દીપકના વરસનું. શરૂના દોઢેક વરસની ફાઈલ ઉપલબ્ધ છે.
૬. જ્ઞાન પ્રકાશ (માસિક) પ્રકાશન સમય: સન ૨, જેન દિવાકર માસિક : પ્રકાશન સમય : સન ૧૮૮૮ સ વત ૧૯૪૫ પોષ માસ, પ્રકાશન સ્થળ : અમદાવાદ. ૧૮૭૫. સ૧૯૩૨ના શ્રાવણ માસમાં. પ્રકાશન સ્થળ :
પ્રકાશક: શેઠશ્રી મગનલાલ હઠીસિંગ. આયુષ્ય એકવીસ અમદાવાદ. પ્રકાશક : શ્રી કેશવલાલ શિતરામ અને શ્રી રસનું છગનલાલ ઉમેદચંદ. કદ, ડેમી પૃષ્ઠ સંખ્યા ૧૬.
૭. જૈન ધર્મોદય (માસિક) પ્રકાશન સમય: સન
૧૮૮૮-૮૯ સંવત ૧૯૪૬-૪૭. પ્રકાશન સ્થળ : લીંબડી. શ્રધ્ધવ જૈન ઇતિહાસકાર શ્રી મોહનલાલ દલીચંદ પ્રકાશક: લીંબડીના સ્થાનકવાસી ભાઈઓ, આયુષ્ય બે-ત્રણ દેસાઈના મતે “આ પત્ર થોડાક વર્ષ સુધી ચાલ્યું ૧
વરસનું. ખંતીલા સંશોધક અને આ સમારોહના અધ્યક્ષ શ્રી
૮. જૈન હિતેચ્છુ (માસિક) પ્રકાશન સમયઃ સન અગરચંદજી નહાટાના મતે તે “૧૯ વર્ષ સુધી નીકળ્યું
૧૮૮૮, પ્રકાશન સ્થળ : અમદાવાદ. પ્રકાશક: અમદાવાદમાં હતું ? ૨ પીઢ જન પત્રકાર ડી. સ્થાતિપ્રસાદના મત વસતા વિસલપુરના સ્થાનકવાસી ભાઈ એ. સને ૧૯૦૯ લગભગ દસ વરસ ચાલ્યું.” ૩ મારા મતે આ પત્ર બે
સુધી અર્થાત્ ૨૧ વરસ ચાલુ હતું. ત્રણ વરસથી વધુ નહિ ચાલ્યું હોય. મારા મતનો આધાર શ્રીમદ્ રાજચંદ્રના અઠંગ અભ્યાસી વિદ્વાન લેખક શ્રી ૯. તસ્વવવેચક (માસિક) : પ્રકાશન સમય : સને મનસુખલાલ વિ. કિરતચંદ મહેતા અને જન ધર્મ પ્રકાશક ૧૯૦૧. આના માટે વિદ્વાનશ્રી મનસુખલાલ કિરચંદ મહેતા માસિકના સંપાદક શ્રી કુંવરજી આણંદજી કાપડીયાના લખે છે : “ ગળથુથીમાં વિષ લઈ અમદાવાદમાં જન્મ પામેલું વિધાને છે. શ્રી મહેતા ‘ પ્રકાશના સિવર જ્યુબીલી આ માસિક દીર્ધાયુ થાય એમ લાગતું નહોતું. થયું પણ અંકમાં પૃ. ૧૩૦ ખ પર લખે છે : જેન દિવાકર” માસિક તેમ. થોડા માસના જીવન પછી સમાધિમાં પડવું. પાછું સંવત ૧૯૩૨ના શ્રાવણ માસમાં શરૂ થયું. હાલ તે લાંબા સન ૧૯ ૦૮ માં જાગૃત થયું. પણ વિષવિકારને ઉતાર ન વખતથી બંધ પડયું દેખાય છે. ત્યાર પછી સંવત ૧૯૪૧ થયા હોવાથી બે માસની જાગૃતિ ભેગવી પાછું સમાધિમાં સુધીમાં બીજુ કોઈ ગુજરાતી જૈન માસિક શરૂ થયું હોય પડયું.” તે તેની અમને માહિતી નથી. આ વિધાનના ટીપણુમાં ૧૦ આનંદ (માસિક) : પ્રકાશન સમય : સન ૧૯૦૩. શ્રી કાપડિયા નેધે છે: “સંવત ૧૯૩૬માં જન સુધારસ પ્રકાશન સ્થળ : પાલિતાણુ. પ્રકાશક: જૈન વિદ્યા પ્રસાર માસિક પ્રકટ થયું.” શ્રી મહેતા અને શ્રી કાપડિયા જન વર્ગ. સન ૧૯૧૩ સુધી ચાલુ હતું. પત્રકારત્વના પ્રારંભ યુગના સક્રિય સાક્ષી હતા. જૈન
૧૧. શ્રાવક (માસિક) : પ્રકાશન સમય : સન ૧૯૦૩. દિવાકરનું આયુષ્ય આમ ચેકકસ સંશોધન માગે છે.
પ્રકાશન સ્થળ : રાજકોટ. પ્રકાશક: રાજકોટના સ્થાનકવાસી. ૩. જૈન સુધારસ (માસિક) : પ્રકાશન સમય : સન ભાઈ ૧૮૮૪. સંવત ૧૯૦૩ ચૈત્ર માસ. પ્રકાશન સ્થળ અમદાવાદ.
૧૨. સનાતન જૈન (માસિક) : પ્રકાશન સમય : સન પ્રકાશન: શ્રી કેશવલાલ શિવરામ. આયુષ્ય એક વરસનું.
૧૯૦૪. પ્રકાશન સ્થળ: રાજકોટ. સંપાદક શ્રી મનસુખભાઈ
રવજીભાઈ. સન ૧૯૧૦ સુધી ચાલુ હતું. ૧. જૈન. સ. ઈ. પૃ. ૭૩૦
૧૩. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડ (માસિક)ઃ ૨. તીર્થંકરઃ જૈન પત્ર, પત્રિકા વિશેષાંક : એગસ્ટ ૧૯૭૭ પ્રકાશન સમય જાન્યુઆરી ૧૯૦૫. પ્રકાશન સ્થળ : મુંબઈ. | પૃ. ૨૪.
સંપાદકઃ ગુલાબચંદજી ઢઢ્ઢા, પ્રકાશક: જૈન શ્વેતાંબર ૩. એજન. પૃ ૧૦.
૧. જૈ. ધપ્ર. સ.સી. યુ. અં. પૃ. ૧૩૦ ઘ જૈ ૨૬
Jain Education Intemational
For Private & Personal Use Only
cation Intermational
www.jainelibrary.org
For Private & Personal Use Only