SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1143
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ ૧૯૩ સંતે નિયમાનુસાર ચારિત્ર ધર્મનું આરાધકપણે આરાધના કરતી એના એકવારના શ્રવણથી એને સામાયિક અને પ્રતિકરવાના કારણે એમની એટલે કે સંતોની સંખ્યા ૧૧૦૦ થી કમણું કંઠસ્થ થયા હતા. આવા પ્રતિભાસંપન્ન લવજીએ પણ વધારે થઈ ગઈ હતી. વિ. સં. ૧૬૧૩માં જીવાજી બાલ્યાવસ્થામાં જ શુદ્ધ સંયમની કઠોર સાધનાનો સંકલ્પ ઋષિના ત્રણ શિષ્ય ત્રણ ગચ્છમાં વિભક્ત થયા હતા. કર્યો હતો. તેઓ નિરંતર મુખ પર મુખવસ્ત્રિકા ધારણ કરતા ૧. ગુજરાતી લોકાગચ્છ હતા. નિર્દોષ આહાર-પાણી સ્થાન આદિ ગ્રહણ કરતા હતા. સર્વથા નિષ્પરિગ્રહી રહેતા હતા. જ્ઞાન–દયાન આદિ ક્રિયાઓમાં ૨. નાગૌરી લોકાગચ્છ જ પોતાને વધારે સમય વ્યતીત કરતા હતા. આવા ઉત્કૃષ્ટ ૩. ઉત્તરાર્ધ લોકાગચ્છ. આચરણના કારણે જ સેંકડો યતિ પક્ષના અનુયાયી એમનાથી ધર્મવીર લોકાશાહથી લઈને જીવાજી ઋષિ સુધી શુદ્ધ પ્રભાવિત થયા હતા. શિથિલાચારી યતિઓના સમાજમાં સંયમી સાધુઓનું પૂર્ણ વર્ચસ્વ હતું. ગચ્છની અનુશાસન જોરદાર ધમાલ ઊભી થઈ ગઈ. વિરોધી પક્ષ કોઈ પણ ભેગે વ્યવસ્થા સુચારુ રૂપ આગળ વધી રહી હતી. પણ ત્યારબાદ ધર્મવીર લવજીષિને મારી નાખવાનો નિર્ણય કર્યો હતો. યતિ સમાજનો પ્રચાર-પ્રસાર તથા પ્રભાવ ફરી વધવા લવજી ઋષિના સંસારપક્ષના નાના વીરજી વોરાને યતિઓએ લાગ્યો. આગમ વિરુદ્ધ અનેક માન્યતાઓને પાછે જન્મ ભરમાવ્યા હતા. વીરજી વોરાને ખંભાતના રાજાની સાથે થવા લાગ્યો. ફરી પાછો શિથિલાચાર, દરા, ધાગાનો યુગ ઘનિષ્ઠ મૈત્રી સંબંધ હતો. યતિઓના પયંત્રમાં ફસાઈ વીરજી શરૂ થયો. સત્ય મેક્ષ માર્ગ બતાવવાવાળા સ્વયં માર્ગ રાએ રાજાને એક પત્રમાં લખી સંદેશો આપ્યો કે લવજી ભા હવે આ એક અનાવવાવાળા કાગળો એ જ સાધુ તથા તેના સાથીઓને આપણા રાજ્યથી દેશવટો આપી એક પ્રશ્ન હતે. ઘો. તેથી તેમને પ્રચાર બંધ થઈ જાય. રાજાએ વહેલી તકે આ સંતોને નજરકેદની સજા કરી. તપ-ત્યાગની આરાધના આવા પ્રશ્નનો ઉકેલ કરવા માટે પાંચ મહાપુરુષ દ્વારા સંતમુનિરાજે આદરસહિત ત્યાંથી મુક્ત થયા. એટલું અવતર્યા હતા, જેમણે ચારે બાજુ ક્રિયા દ્ધારક બની મહાન જ નહી પણ ખુદ રાજાએ ઉપદેશ દેવાની પ્રેરણું આપી. હવે કાર્યોમાં પિતાની આહુતિ જંપલાવી હતી. એ મહાપુરુષ હતા. એમના અનુયાયીની સંખ્યામાં આશાતીત બુદ્ધિ થવા લાગી. ૧ શ્રી જીવરાજજી મહારાજ કેટલાક પ્રભાવશાળી વ્યક્તિઓ તથા વીરજી વોરા આદિ પ્રચાર કાર્યમાં જોડાઈ ગયા. ૨ શ્રી લવજી ઋષિજી મહારાજ ૩ શ્રી ધર્મસિંહજી મહારાજ એકવાર પૂજ્યશ્રી આહાર માટે જઈ રહ્યા હતા. રસ્તામાં ૪ શ્રી ધર્મદાસજી મહારાજ એમણે કાગરિય યતિશ્રીના શિષ્ય ધર્મસિંહજી મહારાજ મળ્યા. બન્નેના આહારવિહાર તથા આચારવિચાર સંબંધી ૫ શ્રી હરજી ઋષિજી મહારાજ અનેક પ્રશ્નોત્તર કર્યા. આચાર્ય લવજીઋષિએ ધર્મસિંહજીને આ મહાપુરુષોએ ફરી સત્ય-ધર્મનો સિંહનાદ જગાવ્યો કહ્યું તમે સામર્થ્યવાન છે છતાં યતિના યિાકાંડમાં હતો. વિ. સં. ૧૬૫૪માં જીવરાજજી મહારાજ તેજરાજજી ફસાયા છે. ધર્મના સિંહ છો ધર્મગજના કરો. જનતાના યતિ પાસે દીક્ષિત થયા હતા. શાસ્ત્ર વિરુદ્ધ વ્યવહાર હોવાના સુતેલા સિંહને જગાવો. સરલ હૃદયી ધર્મસિંહજીના મન પર કારણે એમનું અંતર મન વિહ્વળ બની ગયું હતું. પોતાના શુદ્ધસંયમના આચારને ખૂબ પ્રભાવ પડ્યો. એમણે સત્યયતિ ગુરુદેવને જે પણ પ્રશ્નનો ઉત્તર પૂછવામાં આવતો તેનો ધર્મને સ્વીકાર કર્યો. એમની આત્મકલ્યાણ તથા કિદ્ધારની સંતોષજનક જવાબ ન મળવાથી ક્રિોદ્ધારનો શુભારંભ ભાવના સુદઢ થઈ ગઈ. કરવાને પૂર્ણ નિર્ણય કર્યો. સત્યના દર્શન કરવાથી અસત્યનો અંધારપટ તૂટી જાય છે. જીવરાજજી મહારાજે યતિધર્મ એ | મહાપુરુષોનું જીવન કષ્ટ-સહિષ્ણુતાનો ભંડાર હોય છે. ધર્મ નથી એમ સ્વીકાર કરી ફરી શુદ્ધ સંયમનું પાલન તેઓ મારણાન્તિક કષ્ટ આવવા છતા પણ નિર્ણયમાગથી કરવાનો નિર્ણય કર્યો. એમની સાથે અમપાલજી મહીપાલજી જરા પણ વિચલિત થતા નથી. એકવાર અમદાવાદમાં હીરજી, ગિરધરજી, અને હરજી એ પાંચ મુમુક્ષુઓએ યતિઓએ લવજીઋષિજીના શિષ્ય ભાનુઋષિજીને કતલ કરી યતિમાગનો પરિત્યાગ કર્યો. શુદ્ધ હૃદયથી દોષેની આલોચના ખાડામાં દબાવી દીધા. ઘણી તપાસ કર્યા પછી હકીકત જાણુ કરી અને પંચ-મહાવ્રત રૂપ સંયમત્રત સ્વીકાર કર્યો. થઈ. છતાં લવજીઋષિની શાન્ત મુદ્રાએ કંઈપણ વિરુદ્ધ પગલા લેવા દીધા નહિ. યતિવર્ગ આટલું જ કરીને શાન્ત બેસી - ત્યારબાદ નવયુગ સ્રષ્ટા શ્રી લવજી ઋષિજી મહારાજે રહ્યા નહિ. એમણે શ્રદ્ધાળુ સતાના સામાજીક બહિષ્કાર શદ્ધ સંયમની ક્રાંતિમાં વિશેષ વેગ વધાર્યો. તેઓ લોકાગચ્છ કરવાને પ્રારંભ કરી દીધો. લવજીઋષિજી જ્યારે ઈન્દલપુરમાં ની પાટ પર બિરાજમાન બજરંગજી સ્વામીના શિષ્ય હતા. બિરાજમાન હતા ત્યારે ત્યાં યતિઓનું જોર પુરજોશમાં હતું. માત્ર ૭ વર્ષની વયે પિતાની માતા સામાયિક અને પ્રતિક્રમણ યતિઓને તે પૂજ્યશ્રી પ્રત્યે ઈર્ષાના આગ વરસતી હતી. હત હિત થયા હતા અને એમ હા રામ આચમની છે એ વાતની આ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy