SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1064
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરત્નચિંતામણિ એ પ્રાસાદમાં ઋષભદેવપ્રભુની મણિરત્નની તેજસ્વી પ્રતિમા મશગૂલ છે. સંઘના યાત્રિકે તો મુગ્ધભાવે સર્વ જોતા, સ્થાપના કરી. દ્વારે દ્વારે સુવર્ણરત્નના બારણું અને તારણે અનુમોદન કરતાં આ અલૌકિક નવસર્જનને વંદન કરતા છે. મધ્યમાં રંગબેરંગી ઝુમ્મરો ખૂલતાં કર્યા છે. ભગવાનની હતા. ભારત રાજ પણ પોતાના જન્મને સાર્થક માને છે. અડખે-પડખે નમિ-વિનમિ પગ ધરીને ઊભા છે. બાજુમાં શ્રીનાભ, ગણધર આદિ સાધુગણ આ ધર્મકાર્ય પૂર્ણ થતાં પુંડરીક સ્વામી વગેરેની સૌમ્ય પ્રતિમા વિરાજિત છે. આનંદ પામ્યા છે. સમય થયે ઇંદ્ર વિદાય માગે છે. ભરતરાજ લોક્યવિભ્રમ”ની ચારે બાજુ અન્ય જિનેશ્વરનાં મણિમય તેમને ભેટે છે. વિદાય સમયે ઇંદ્ર આ તીર્થનું રક્ષણ કરવા બિંબયુક્ત સુવર્ણનાં મંદિરો શેભે છે. અજિતનાથ પ્રમુખ પ્રભુશાસનના અધિષ્ઠાયક ગમખયક્ષ અને અધિષ્ઠાત્રી તરીકે તેવીશ તીર્થકરે તેમના વર્ણ—લાંછન યુક્ત શાસનદેવ-દેવી ચકેશ્વરી દેવીને નિયુક્ત કરીને વિદાય લે છે. યુક્ત આ સર્વ રચના વાર્ધકીરને તૈયાર કર્યા. એ સિવાય નાભિરાજા-મરુદેવામાતા-સુનંદાદેવી – સુમંગલાદેવી – બ્રાહ્મી- ભરતરાજા આરિસાભવનમાં કેવલજ્ઞાન પામી ક્ષે ગયા. સુંદરી દરેકની એક-એકથી ચડે તેવી પ્રતિમા સ્થાપન કરી. પણ આ ચાવીશીમાં આ તીર્થનો પ્રથમ ઉદ્ધાર તેમણે કર્યો, એ સર્વની પ્રતિષ્ઠા શ્રીનાભ ગણધરના હસને થઈ. ઇંદ્ર બીજો ઉદ્ધાર તેમની આઠમી પેઢીએ થયેલ દંડવીર્ય રાજાએ મહારાજે પ્રતિષ્ઠામાં જોઈતી સર્વ સામગ્રી હાજર કરી. કર્યો. દંડવીર્યરાજાને ઇંદ્ર સહાય કરી હતી. મિથ્યાદૃષ્ટિ દેવોના ઉપદ્રવને હરવા ઇંદ્ર દંડવીર્યરાજને દિવ્ય ખડ્રગ ભરતરાજાને હર્ષ માટે નથી. ઇંદ્રનો ઉત્સાહ અપૂર્વ અને બાણ આપ્યા હતા. દંડવીર્યરાજાના ઉદ્ધાર પછી સે છે. દેવગણ અને જનગણ આ નવસર્જન નિહાળવામાં સાગરોપમ કાલ ગયા પછી ઇશાનેન્દ્ર મહાવિદેહમાં વિચરતા તીર્થંકર પાસે શત્રુંજયનો મહિમા સાંભળી ત્રીજે ઉદ્ધાર કરાવ્યો. તે પછી એક કોડ સાગરોપમ પછી ચેાથે ઉદ્ધાર માહે કરાવ્યો, તે પછી દશ કોડ સાગરોપમ પછી પાંચ ઉદ્ધાર બ્રહ્મ કરાવ્યો. તે પછી છઠ્ઠો ઉદ્ધાર લાખ કટી સાગરોપમ પછી ચમરેન્ટે કરાવ્યું. સાતમો ઉદ્ધાર સગરચક્રવતીએ કરાવ્યો. “ચકી ઉદ્ધાર તે સાતમો રે, આઠમો વ્યંતરેન્દ્રનો ઉદ્ધાર; તે અભિનંદન ચંદ્રપ્રભુ મેરે, કરે ચંદ્રયશા ઉદ્ધાર. વહાલો વસે વિમલાચલે રે. (વીરવિજયજીકૃત પૂજા) સગર ચક્રવતી અજિતનાથપ્રભુના સમયમાં થયા. તેણે ઉદ્ધાર કરતા ઋષભદેવ પ્રભુની મણિમય પ્રતિમા દુષમકાળ જાણી ગુફામાં મૂકી જેથી કેઈ અનર્થ ન થાય. તે ચક્રવતાં એ અજિતનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી. અને દીક્ષા પાળી સંમેતશિખર પર મુક્તિ પામ્યા. આઠમે ઉદ્ધાર અભિનંદન પ્રભુના સમયમાં વ્યક્તરેન્દ્ર કર્યો. નવમો ઉદ્ધાર ચંદ્રપ્રભપ્રભુના આ સમયે ચંદ્રયશા રાજાએ કર્યો. દશમ ઉદ્ધાર ચકાચુધ રાજાએ કર્યો. નંદન શાંતિજિણુંદના રે, ચક્રયુધ દશમ ઉદ્ધાર; અગિયારમા રામચંદ્રનો રે, બારમે પાંડને ઉદ્ધાર. વહાલે વસે અગિયારમે રામચંદ્રનો ઉદ્ધાર મુનિસુવ્રતસ્વામીના શાસનમાં થયો અને પાંડવોને બારમો ઉદ્ધાર શ્રી નેમિનાથપ્રભુના તીર્થકાળમાં થયો. થે આરે એ થયા, સવિ મેટા ઉદ્ધાર; રમ્ય કુદરતના સાન્નિધ્યે વરેલ શત્રુંજય ગિરિરાજના એક જિનાલયની ભુલવણીમાં રહેલ કલાત્મક નેમિનાથની ચોરી સૂક્ષમ ઉદ્ધાર વચ્ચે થયા, કહેતાં નાવે પાર... Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy