SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1065
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વ સંગ્રહગ્રંથ-૨ ૧૧૭ પંચમઆરાના બાકીના ચાર ઉદ્ધાર પ્રતિષ્ઠા-જીર્ણોદ્ધાર પૂર્ણ ન થાય ત્યાં સુધી એ રીતે નિયમ ગ્રહણ કરી શાસનદેવીને અફૅમ કરી પ્રત્યક્ષ કરી તેની પણ સંવત એક અઠવંતરે રે, જાવડશાનો ઉદ્ધાર; સહાય લઈને સુંદર મંદિર ફરી બંધાવ્યા અને ગુરુમહારાજ ઉદ્ધરો મુજ સાહિબા રે, નાવે ફરી સંસાર. પાસે મુહર્ત કઢાવી વિ. સં. ૧૩૭૧ના મહાસુદ ૧૪ સેમવાર હૈ જિનજી! ભક્તિ હૃદયમાં ધારજો રે, અંતર વરી વાળજો રે, પુષ્ય નક્ષત્રે નૂતનબિંબો અને મંદિરની પ્રતિષ્ઠા કરાવી. આ તાર દીનદયાળ...' સમયે ૫૦૦ તે આચાર્યો હતા. સંધ ૨૧ દિવસ રોકાયો. મહુવાનિવાસી ભાવડ શ્રેષ્ઠિના પુત્ર જાવડશાહે વિ.સં. ૧૦૮ દરરોજ સાધર્મિક વાત્સલ્ય હતાં. બે હજાર મનુષ્યો પાટણથી માં શત્રુંજયને ઉદ્ધાર કર્યો હતો. એ સમયે મિથ્યાષ્ટિ ચાલ્યા હતા, બધા મળી દશહજા૨ માનવી ભેગા થયેલ. કપદિ દેવને ઉપદ્રવ અને પ્લેચ્છ રાજાઓના ઉપદ્રવ પણ ૨૭ લાખ રૂપિયા તેમણે આ જીર્ણોદ્ધારમાં વાપર્યા હતા. હતા. એવા કપરા સમયે સ્વબળે આગળ વધી નવા બાદ વિ. સં. ૧૩૭૫માં ગુરુવર્ય શ્રી સિદ્ધસેનસૂરિજી અને સમ્યગદષ્ટિ કપદી યક્ષ અને ચકેશ્વરી દેવીની સહાયથી એ સાત સંઘપતિ યુક્ત બે હજાર યાત્રિકો યુક્ત પગપાળા સંઘ સર્વ વિનને દૂર કરી જાવડશાહે શત્રુંજયને ભવ્ય ઉદ્ધાર સાથે આ તીર્થની યાત્રાએ આવેલ. તેમાં પણ ૧૦ લાખ કર્યો હતો. દ્રવ્ય ખચ્યું હતું. ૧૪ મા ઉદ્ધાર માટે એ મત છે. શ્રી વીરવિજયજી કૃત પૂજામાં વિક્રમની બારમી શતાબ્દીમાં પાટણ ભાંગી પડ્યા પછી બાહડમંત્રીનો ૧૪ ઉદ્ધાર કહ્યો છે. શ્રી મેરૂતુંગસૂરિ રચિત પ્રબંધચિંતામણિમાં પણ બાહડમંત્રીનો ઉદ્ધાર કહ્યો છે. પણ ‘શત્રુંજયમહામ્ય ગ્રંથમાં શિલાદિત્ય રાજાનો ઉદ્ધાર કહ્યો છે. નવાણું પ્રકારી પૂજામાં કહ્યું છે કે ‘બાહડમંત્રીએ ચૌદમો રે, તીર્થ કર્યો ઉદ્ધાર; બાર તેરોત્તર વર્ષમાં રે, વંશ શ્રીમાળી સાર હો જિનજીક વિક્રમની તેરમી શતાબ્દીમાં આ ઉદ્ધાર થયો છે. આ ઉદ્ધાર વખતે બાહડ મંત્રીએ ૧ કેડ અને ૬૦ લાખ રૂા.નો ખર્ચ કર્યો હતો. પડીલક્ષયતા કે—િવ્યયિતા યત્ર મન્દિરા સ શીવાભટદેડત્ર. વણ્યતિ વિબુધઃ કથમ્ (પ્રબંધચિંતામાણિ) સમરાશા ઓશવાલને પંદરમે ઉદ્ધાર સંવત તેર કોતરે રે, સમરોશા ઓશવાલ; ન્યાયદ્રવ્ય વિધિશુદ્ધતા રે, પન્નરમો ઉદ્ધાર. હે જિનજી!.. પ્રસિદ્ધ એવા પાટણ શહેરમાં ઓશવાલ જ્ઞાતિના દેશળશા એકી અને તેમના ધર્મપત્ની ભેાલીદેવીના ચાર પુત્રોમાં સમરસિંહ તેજસ્વી હતા. તેમણે પાટણના સુબા અલપખાન અને દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન સાથે મીઠા સંબંધ કેળવેલ. વિ. સં. ૧૩૬૯નો અંધાધુંધીનો કાળ. અલાઉદ્દીનના સૈનિકોએ ધર્મઝનુનથી શત્રુંજયને દવંસ કર્યો. જૈનોના હૃદય પર કારી ઘા થયો. એ કપરા કાળમાં પણ સમરાશાએ કુશળતાની કામ લીધું અને શત્રુંજયના જિર્ણોદ્ધાર માટે કમર કસી. સમરાશાએ પાંચ નિયમ ગ્રહણ કર્યાઃ (૧) નિત્ય બ્રહ્મચર્ય (૨) નિત્ય જે તીર્થના પ્રભાવથી અનંત આત્માઓ સકલ કમને એકાસણું (૩) ભૂમિસંથારો (૪) પાંચ વિગઈ ત્યાગ (૫) ક્ષય કરી મોક્ષમાં પધાર્યા છે તે શત્રુંજય ગિરિરાજ ઉપર સ્નાન આદિ શંગારનો ત્યાગ. જ્યાં સુધી શત્રુંજયની પૂર્વવત્ રામપોળને કલાત્મક દરવાજે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy