SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1030
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિના બે પ્રવાહો ( શ્રમણ સંસ્કૃતિની વૈશ્વિક સસ્કૃતિ સાથે તુલના ) સંસ્કૃતિ અને વિકૃતિના સબંધ એ પ્રકૃતિ સાથે છે કે જે અપરિમેય સભાવનાઓથી ભરેલી છે. એ અપરિમેય સભાવનાએ ઊર્ધ્વગામિની પણ છે અને અધેાગામિની પણ છે. પ્રકૃતિની ઊર્ધ્વગામિની સભાવનાઓ સ’સ્કૃતિ તરફ અને અધેાગામિની સભાવનાએ વિકૃતિ તરફ લઈ જાય છે. પહેલી અભેની તરફ લઈ જાય છે અને બીજી ભેની તરફ લઈ જાય છે. જેના ખાધથી સ ભેદ મટી જાય છે તે અભેદ છે, સસ્કૃતિ છે, શાશ્વત સત્ય છે, સનાતન ધર્મ છે. ધમ તે જ કે જેને કેાઈની સાથે વિરાધ ન હેાય. મુનિસત્તમ!” સધ “ અવરોધી તુ ચા ધ મહાભારત. સારાંશ એ છે કે-જે સત્યની પ્રાપ્તિ થયા પછી સવ ભેદ અને વિરોધ સમાપ્ત થઈ જાય તે જ સંસ્કૃતિનું પરિણત અને પ્રતિષ્ઠિત રૂપ છે. હવે એ બીજી વાત છે કે કાણુ કઈ પદ્ધતિથી તેની પ્રાપ્તિ કરે છે. શ્રમણધારા રાગને હિસાના પર્યાય માને છે અને રાગ અથવા કષાયના જ કારણે સ્વરૂપસ્મ્રુતિ સ્વીકારે છે. આથી રાગના નિષેધ અગર દમન પર ભાર આપે છે. કહ્યુ` છે કે તે મમત્વ. રાગસદ્ભૂત, વસ્તુમાત્રેષુ યદ્ ભવેત્ । સા હિસાઽસક્તિથૈવ, જીવેડસૌ અધ્યતેડનયા ! વસ્તુમાત્ર તરફ રાગથી મમતા ઉત્પન્ન થાય છે. અને તે જ હિંસા છે. અને તે જ અસક્તિ છે. તેનાથી આત્મા આવૃત્ત થાય છે—ઢંકાઈ જાય છે. આ હિંસાના અભાવ એ જ આત્માની અનુત્તર અવસ્થા છે. વાસ્તવિક સત્યના આવરણને હટાવવું એ જ ચરમ પુરુષાર્થ છે. તે જ શાશ્વત સત્ય છે. તે જ સ’સ્કૃતિનું પરિણત રૂપ છે. ત્યાં સુધી પહેાંચવાવાળા આચાર અને વિચારની એકતાને સસ્કૃતિ સમજે છે. તે તેની સાધનાવસ્થા પર ભાર આપે છે. તેમના આશય એ છે કે જડ અને ચેતનના વ્યાવર્તક જીવનધારણાનું રૂપ પ્રયત્ન છે, કે-જે અનુકૂલની તરફ પ્રવૃત્તિ અને પ્રતિકૂલની તરફ નિવૃત્તિ છે. આ પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ પ્રયત્ન જ ચેતન પ્રાણીનું જડથી વ્યાવર્તક લક્ષણ છે. આ પ્રયત્ન જીવનધારણ માત્ર માટે માનવેતર ચેતન પ્રાણીમાં થાય છે. અર્થાત્ માનવેતર પ્રાણી માત્ર જીવન ધારણ કરે છે. આથી તેમને માટે જીવન જ સાધ્ય છે અને પ્રયત્ન સાધન. પરંતુ Jain Education International —ડો, રામમૂર્તિ ત્રિપાડી મનુષ્ય માટે જીવન પણ સસ્કૃતિનું માધ્યમ છે. માનવને પ્રયત્ન, તેના આચાર ત્યારે સંસ્કૃતિનુ અંગ બને છે કેજ્યારે તે શાશ્વત સત્યને કેન્દ્રમાં રાખીને પ્રવૃત્તિ ક વાસ્તવિકપણે પ્રકૃતિ પાતાની અપરિમેય સભાવનાઓના અગાધ ભંડાર ફક્ત માનવસ્તર ઉપર અનાવૃત્ત કરે. જ્યાં એક તરફ પ્રકૃતિ આ કરે છે ત્યાં બીજીતરફ માનવને તે સ્વ’તંત્રતા પણ આપે છે, શક્તિ પણ આપે છે, ચિંતનની ક્ષમતા પણ આપે છે–વિચાર સામર્થ્ય પણ આપે છે. આ રીતે શાશ્વત સત્યને કેન્દ્રમાં રાખીને તેની પ્રતિબંધક હિંસાને હટાવવ માટે અનુરૂપ કરાતી આચાર અને વિચારની એકતા એ જ સંસ્કૃતિ છે. : ‘ સમ્+સ્કૃતિ ”-સ...સ્કૃતિ શબ્દની ઉત્પત્તિ નીચેના અવયવથી થાય છે. કૃતિના અર્થ પ્રયત્ન અથવા આચરણ યત્ન અથવા આચરણ ત્યારે સંસ્કૃતિ બને છે કે જ્યારે તેમાં સમ્યક્ત્વ અર્થાત્ સમના ચેાગ હાય, વિવેકના યાગ હાય. વિવેકપૂર્ણાંક કરેલું આચરણ ત્યારે સંસ્કૃતિ છે કે જ્યારે તેમાં સુ=અલંકરણ. સુંદરતાના ચરબિંદુ સુધી લઈ જવા માટે સમય હાય. પાન્તિક-શાભના-પ વસાયી વિચાર પરિપુષ્ટ આચાર જ સસ્કૃતિ છે. વૈદિક સ’સ્કૃતિ સર્વસમ્મતરૂપે યજ્ઞીય સસ્કૃતિ મનાય છે. જ્યાં ‘યજ્ઞ'ની પરિભાષા જ દેવતાદ્દેશ્યક દ્રવ્ય ત્યાગ' છે. વૈદિકઋચાઓના દૃષ્ટા ઋષિએ માને છે કે-જે સૂક્ષ્મ અથવ ગુપ્ત શક્તિએ જગતનું પરિચાલન કરે છે-તે જ ‘ દેવતા ’ કહેવાય છે. એ માટે એમની ધારણા છે–“દેવાધીન જગન્ સમ્” અહી' એ પ્રસ`ગના ઉત્થાનની આવશ્યકતા નથી કે તે શક્તિએ સાકાર છે કે નિરાકાર, કાથી અનેક છે ક તત્ત્વથી એક, તા પણ એ સાચું છે કે તેમનું જીવન યજ્ઞમય હતું યજ્ઞકર્મ નું પર્યાય હતું. અને તે કર્મ નિત્ય, નૈમિત્તિક, કામ્ય તથા નિષિદ્ધ રૂપ હતું. મીમાંસા દર્શીનના રૂપમાં કર્માત્મક યજ્ઞના જે ગહન વિચાર એ વૈદિક-ધર્મોનુયાયીઓએ કર્યા હતા. તેના સ્પષ્ટ ઉદ્યાષ હતા કે “આમ્નાયસ્ય ક્રિયા વાદાન કયમતદર્શનામ આમ્નાયની સાર્થકતા ક્રિયાના વિધાનમાં છે? મત્ર માનવને કાઈ કર્મામાં પ્રવૃત્તિ ન કરાવે તે નિર ક છે. એથી સ્પષ્ટ છે કે વૈશ્વિક સૌંસ્કૃત પ્રવૃત્તિમાં વિશ્વાસ રાખે છે, શ્રમણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy